________________
શ્રી જ્ઞાનવિમલસૂરિ.
૧૮૧ ૭ શ્રી જિનપૂજા વિધિ. ૮૧ ૧૭૪૧ ૮ શ્રમણુસૂત્ર બાલાવબોધ.
૧૭૪૩ ૯ બારવ્રત ગ્રહણ રાસ.
૧૭૫૦ અમદાવાદ, ૧૦ શ્રી ગેડીપાર્શ્વનાથ સ્તવન. ૧૫ ૧૭૫૫ ૧૧ તીર્થમાલા.
૧૭૫૫ ૧૨ દીવાળી ક૫ બાલાવબેધ. ૧૨૦૦ ૧૭૬૩ ૧૩ વીસ સ્થાનક તપ વિધિ.
૧૭૬૬ ૧૪ શ્રી સૂર્યાભ નાટક..
૧૭૬૬ ૧૫ શ્રી મહાવીર સ્વામી સ્તવન. ૧૩ ૧૭૬૯ ૧૬ આનન્દઘન ચેવીસી. ટબ ૨૩૦૦ ૧૭૬૯ ૧૭ અધ્યાત્મ કહ૫ બાલાવબોધ. ૮૦૦૦ ૧૭૭૦ ૧૮ શ્રી ચન્દ્રકેવલી રાસ. ૭૬૦૦ ૧૭૭૦ ૧૯ પાક્ષિક સૂત્ર બાલાવબોધ ૫૫૦૦ ૧૭૭૩ ૨૦ રોહિણી અશોક ચન્દ્ર રાસ.
૧૭૭૪ સુરત. ૨૧ ઉપા. યશોવિજયજી કૃત સાડી ત્રણ ગાથા સ્તવન બાલાવબેધ. ૨૨ યોગદષ્ટિની સજઝાય. ૨૩ પર્યુષણ પર્વની સજઝાય. ૨૪ શ્રી જ્ઞાનવિલાસ.
૨૫ શ્રી સંયમ તરંગ. ઉપરાંત શ્રી સિદ્ધાચલજીના સંખ્યાબંધ સ્તવને રચ્યાં છે.
સંસ્કૃત-વિભાગ, પ્રન્થનામ
ક–સંખ્યા. રચના સંo ૧ શ્રીપાલ ચરિત્ર ગદ્ય
૨૦૦ ૦ ૨ શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રવૃત્તિ.
૭૫૦૦ ૩ સંસાર દાવાનલ સૂત્રવૃત્તિ.
૧૨૫ ૪ પ્રશ્ન કાત્રિશિકા સ્તોત્ર બાલાવબોધ યુક્ત. ૩૦૦ ૫ નરભવ દૃષ્ટા પાયમાલા.
૫૫૭
૧૭૪૫