SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ખંભાતમાં ૧૭૮૨ આસો વદી ૪ ગુરુવારે પ્રભાતે અનશન પૂર્વક સ્વર્ગ પધાર્યા. અને તેર (૧૩) મણ સુખડ વડે ગ્રી તભન તીર્થના શ્રાવકોએ શ્રી જ્ઞાનવિમલસરિને અગ્નિ-સંસ્કાર કર્યો. ચાલીસ દિવસ સુધી આખા શહેરમાં જીવદયા પળાવી. તેઓશ્રી માટે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ (આનંદઘન પદ સંગ્રહ : ભાવાર્થ ત્રીજી આવૃત્તિ પા. ૧૬૩) લખે છે કે, “અમે એ વૃદ્ધ યતિયોના મુખે સાંભળ્યું છે કે શ્રીમદ્ જ્ઞાનવિમલસરિ, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી અને શ્રી સત્યવિજયજી ૫૦, એ ત્રણેએ સુરતમાં શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ દેરાસરમાં દિયોદ્ધારને વિચાર કર્યો હતો ને તેમણે કાલીકાનું આરાધન કર્યું હતું. શ્રી આનંદઘનજીના સ્તવનોને આશય જાણવા માટે શ્રી શાનવિમલસૂરિજીએ સુરતમાં શ્રી સૂર્યમંડણ પાર્શ્વનાથ દેરાસરમાં છ માસ પર્યત ધ્યાન ધર્યું હતું અને પશ્ચાત સ્તવનેને ભાવાર્થ લખ્યો છે.” આ સાથે શ્રીમના દસ સ્તવને તથા ત્રણ બીજા કાવ્ય મળી કુલ તેર કાવ્યો લીધા છે. વાચકે તેનું જરૂર પાન કરશે. તેઓશ્રીની ગ્રન્થ-રચના, (ગુજરાતી-વિભાગ.) ગ્રન્થનામ. ગ્લૅક-સંખ્યા, રચના સંસ્થળ૧ સાધુ વન્દના રાસ. ૪૮૫ ૧૭૨૮ ૨ શ્રી અર્બુદગિરિ સ્તવન. ૩ જબૂસ્વામી–રાસ.. ૧૭૩૭ ૪ શ્રી શાન્તિનાથ સ્તવન. ૫ નવતત્વ બાલાવબોધ. ૧૭૩૯ ૬ રણસિંહ રાજર્ષિ રાસ. ૩૫ ૮૧ ૫૦૦ ૧૭૪૦.
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy