________________
મહોપાધ્યાય શ્રી સમયસુંદરગણિ.
સઝાય
(મન ઊપર). (બીડા તું છે જે મનનું ધોતીયું રે) ધાબીડા તું જે મનનું ધોતીયું રે,
રખે રાખતે મેલ લગાર રે; એણે રે મેલે જગ મેલો કર્યો રે,
વિણ ધોયું ન રાખે લગાર રે. ધો. ૧ જિનશાસન સરેવર સેહામણું રે, સમકિત તણી રૂડી પાલી રે; દાનાદિક ચાર બારણાં રે, માંહી નવ તત્વ કમલ વિશાળ રે.
છે. ૨ તિહાં ઝીલે મુનિવર હંસલા રે, પીયે છે તપ જપ નીર રે; શમ દમ આજે જે શીખ રે, તિહાં પખાલે આતમ ચીર રે.
છે. ૩ તાવજે તપ તડકે કરી રે, જાળવજે નવ બ્રહ્મ વાડ રે; છાંટા ઉડાડે પા૫ અઢારના રે; એમ ઉજળું હશે તતકાલ રે.
છે. ૪ આલોયણ સાબુડો સૂધે કરે રે, રખે આવે માયા શેવાળ રે; નિ પવિત્રપણું રાખજે રે, પછે આપણાં નિયમ સંભાળ રે.
છે. ૫ રખે મૂકતે મન મોકળું રે, પડ મેલીને સંકેલ રે; સમયસુંદરની શી ખડી રે, સુખડી અમૃતવેલ રે.
છે. ૬