________________
૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
આ તીર્થમાલા સ્તવન. શત્રુંજે ગરુષભ સમસર્યા ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે. ૧ તીન કલ્યાક તિહાં થયાં મુગતે ગયા રે, નેમીશ્વર ગિરનાર; અષ્ટાપદ ચોક દેહરે, ગિરિસેહરોરે, ભરતે ભરાવ્યાં બિંબ આબુ ચૌમુખ અતિ ભલે,
ત્રિભુવન તિરે વિમલવસઈ વસ્તુપાલ. તા. ૨ સમેતશીખરસેહામણે, રશિયામણેરે,સિદ્ધ તીર્થકર વીશ; નયરીચંપાનિરખીએ, હૈયે હરખીએ, સિદ્ધ શ્રી વાસુપૂજ્ય.
તી. ૩ પૂર્વ દિશે પાવાપુરી અદ્ધિ ભરી રે, મુકિત ગયા મહાવીર જેસલમેર જુહારીએ, દુઃખ વારીયેરે, અરિહંત બિંબ અનેક.
બિકાનેર જ વંદિએ, ચિર નદીયેરે, અરિહંત દેહરાં આઠ સેરિસરે, સંખેશ્વર, પચાસરેરે ફલોધી, થંભણુપાસ.
આંતરિક, અંજાવરે, અમિઝરેરે, જીરાવલે, જગનાથ; “ ઐક્યદીપક દેહરા, જાત્રા કરે રે, રાણપુરે રિહેશ.
તી. ૬ શ્રીનાડુલાઇ જાદવે, ગેડીસ્તરે, શ્રી વરકાણે પાસ; નંદીશ્વરનાં દેહરાં બાવન ભલાં રે, રૂચક કુંડલે ચાર ચાર.
જ તી. ૭ શાશ્વતી અશાશ્વતી, પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાલ; તીરથયાત્રા ફલ તિહાં, હેજે મુઝહરે, સમયસુંદરકહે એમ.
તા. ૮