________________
૪૮ જૈન ગાજર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
સ્થૂલભદ્ર-સજઝાય. પ્રીતલડી ન કીજે રે નારી પરદેશીયાં રે, ખિણ ખિણ દાઝે દેહ વિછડીયાં વાલેસર મલ દેહિલો રે, સાલે સાલે અધિક સ્નેહ.
પ્રીત. ૧ આજ ન આવ્યા કાલે મ ભાલસે રે,ભમર ભમંતે જોઈ સાજનીયાં લાવીને વલતાં આવતાં રે,ધરતી ભારી થાય.
પ્રીત ૨ મનના મારથ મનમાંહિ રહ્યા રે, કહાંઈ કેરી સાથિ; કાગલીઓ ને લિખતાં ભીને સૂએ રે, કે ચઢીઓ વયરીડા હાથિ.
પ્રીત. ૩ ઈણિપરિ સ્થૂલભદ્ર કેસ્યા બુઝવી રે, સીયલ રયણ સિણગાર; સીયલ સુરંગી પહિરી ચુનડી રે, સમયસુંદર સુખકાર.
...પ્રીત. ૪
આલોચના સ્તવન. શ્રી શત્રુંજય મંડન આદિનાથ સ્તવન.
(સંવત ૧૬૯૯ ભાદરવા સુદ ૧૩) બે કરજેડી વિનવુંછ, સુણિ સ્વામી સુવિદિત, કૂડ કપટ મૂકી કરી છે, વાત કહું આપવીત;
કૃપાનાથ મુઝ વિનતિ અવધાર, તું સમરથ ત્રિભુવન ધણજી, મુજને દુતર તાર–કૃપા૧ ભવસાયર ભમતાં થકાંછ, દીઠા દુઃખ અનંત, ભાગ્ય સંયોગે ભેટિયાજી, ભય ભંજણુ ભગવંત-કૃપા. ૨ જે દુખ ભાંજે આપણાજી, તેહને કહિ દુઃખ, પરદુઃખભંજન તું સુ જી , સેવકને ઘો સુખ-કૃપા. ૩