________________
૨૯૪ જૈન ગ ર સાહિત્ય-રતા અને તેમની કાવ્ય-પ્રસાદી.
દુસમ સેમે દુખમૈ' સહાયકહાર કે તાકત સરણા હિવ સાહિબ તણેા પામ્યા મ' પુણ્યવ’ત નંદન નાભિનિર'ના મરૂદેવી ધન માય પ્રગટ થઈ વિનીતા પુરી વૃષલ છણુ વરદાય
૪
આપહિવ અલગી ગઈ લાધી કેાડિ કલ્યાણુ કરમ અસુભ અલગા કિયા ભેટયા જિમ જમ જગભાણુ ૬
ઉદય થયા પરકાસ એ પામ્યા જ્ઞાનનાપૂર તુમ્હા ચા ગુણુ ગયા તેરે કહે શ્રી જિનસુખસૂરી
શ્રી શાંતિનાથ સ્તવન
(૨)
(ઢાલ–આદર જીવની )
શાંતિ કરણ સામી શાંતિ સર, સેલમ જિન સસારજી; ક્રાઉન રવડે જેહની કાઈ રજે જગ આધારજી. શાંતિ ૧
વિશ્વસેન સુત વિશ્વ વર્દિતા, છતા જિષ્ણુ કામ જગજી, સેવા આનંદ સુ` સયા, રાગધરી મનર’ગજી શાંતિ॰ ૨ હેરષ કરણુ હથિનાઉર પુરના, અચિરા ઉત્તર ઉપન્નજી; નિસિ દિન તુઝ ચરણે જંગ નાયક, માહિ રહ્યો મુઝમન્નજી શાંતિ ૩
દુર્જન દુ:ખસુ મૃગલા ડરતા, તે સેવે તુમ્હે પાયજી; શ્રી જિનસુખ સદા સુખ પામે; સાહિમને સુપસાવજી ૪