SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. કરા - - - (૩૪) આ મહેપાધ્યાય શ્રી લાવણ્યવિજયજી ગણિ છે વીસી-રચના સંવત ૧૭૬૧ ખંભાત, પંડિત ભાનુવિજયજીના શિષ્ય શ્રી મહોપાધ્યાય શ્રી લાવણ્યવિજયજીએ ખંભાતમાં આ વસી રચના કરી છે. તેની પ્રત સુરત શ્રી દેવચંદ લાલભાઈ ભંડારમાંથી મળી પણ અધુરી છે. તેમની બીજી સાહિત્ય રચના-જાણવામાં આવી નથી. શ્રી કષભજિન સ્તવન (મહાવિદેહ ક્ષેત્ર સેહામણું-એ દેશી.) આદિ જિનેસર સાહિબા, જન મન પૂરે આશ લાલ રે, કરીય કૃપા કરુણું કરો, મન મંદિર કરે વાસ લાલ રે. આ૦ ૧ મહિમાવંત મહંત છે, જાણી કીધે નેહ લાલ રે; આવિહડ તે નિત પાલીઈ, ચાતક જિમ મનિ મેહ લાલ રે. નિસનેહીસ્યું નેહલે, હૃદય દોં ભાંતિ લાલ રે; ઉંઘ વેચી ઉજાગરા, લીધે તેણિ બહુ ખંતિ લાલ રે. આ૦ ૩ તુજસ્યું મુજ મન જે મિલ્યું, તે જાણે તું દેવ લાલ રે; તુજ ચિત્તમેં કિમ જાણીઈ, વિનતિ કરૂં નિત મેવ લાલ રે. આદિ. ૪
SR No.032338
Book TitleJain Gurjar Sahitya Ratno Part 01
Original Sutra AuthorN/A
AuthorNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddharak Fund
Publication Year1960
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy