________________
૧૧૮ જૈન ગૂર્જર સાહિત્ય-ભા અને તેમની કાવ્ય-પ્રસાદી. નિદ્રા ય હ પટરાણી, ઘરમાંહિથી સંહારી; અંતરાય દરસણ ને જ્ઞાનાવરણીય લડતા મારી. પ૦ ૭ જ્ય ય હુ મેહ જ મુઓ, હુ તું જગનાથ; કાલેક પ્રકાશ થયે તવ, મેક્ષ ચલાવે સાથ. સ૮ છ તિમ ભગતને જીતાવે, મૂકાયો મૂકાવે; તરણતારણ સમથે છે તું હી, માનવિજય નિતુ ધ્યાવે. મ૦ ૯