________________
૧૫૪ જૈન ગૂજર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી મનડું હમારૂં મહીયું, શ્રી શ્રી રિષભ જીણુંદન, લપટાણે દિલ તેહશું, જીમ જાણે અહિચંદનરે. મનડું- ૨ શંકર ગંગાની પરઈ, પંકજ ભમર કહેવાયનરે; સારી સાયર ચંદ્રમા, મેતી સીપ સુહાયનરે. મનડું ૩ જલદ અનઈ મેરા મનઈ, તરૂ પંખીનઈ કહીરે; જિમ વિરહણિ વલ્લભ મન, હસ્તિ રેવા લહી જઈશે. મનડું ૪ ઈમ તુમસું દિલ માહરૂ, લાગે પ્રભુ નિરધાર; સમરથ સાહિબ તું સહી, સકલ જતુ જગિતારરે. મનડું ૫ સફ્ટ થઈ મુજ જીભલડી, અમૃતમય જલધારનાર, ગુણ ગાતાં જીનછ તણું, ટલી પાપ અપારનરે;
મનડું૬ અંગ આલસ સવિ પરિહરી, ગુણીઆ શ્રી જિનરાજન, કરણકુશલ ગુરુશીસને સફલ ફલ્યાં શુભ કાજનરે. મનડું છે
શ્રી શાંતિનાથ સ્તવન.
(દેશી-રસયાની. ) ચિત્તડું વેચ્યુંરે શાંતિ જીણુંદણું, પલટયે નવિ પલટાય, દયાકર, અંગ સકેમલ નિરૂપમ નિરખતાં, લોચન હરખિત થાય.
દયાકર ચિત્તડું ૧ મનહર મૂરતિ મનમાંહિ વસી, અવરન નાવ દૂરે દાય દયાકર, આંબ અજબફલ મૂકી વેગલા, આંકડા કુણુ ખાય. દયાકર.
ચિત્તડું૦ ૨