________________
૩૦૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય–પ્રસાદી.
(૫૮).
શ્રી અમૃતવિજયજી
તેઓશ્રીની ચોવીસી હિંદી ભાષામાં છે ને સુંદર રાગો ને દેશીમાં છે. તેઓની બીજી કૃતિઓ જાણવામાં નથી આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે.
શ્રી કષભ જિન સ્તવન
(રાગ-દેવગંધાર) તેરે દરસ ભલે પાયે, રડભષજી મેં તેરે દરસ પાયે. કાલ અનંત હિ ભટક્ત. પુણ્ય અનંતે મિલાયે
| ઋષભજી મેં તેરે દરસ પાયે ૧ જિનપતિ નરપતિ મુનિ પતિ પહેલે, એસે બિરૂદ ધરાયે, માનુ તું હી નમી મયા અવતારી,
જગત ઉધરાણ આયે શ૦ ૨ તે પ્રભુ જગકી આદિ નિવારી, સબ વ્યવહાર સિખા, લિખન શિલપશત ગણિત બતાયે,
તાથે જગ ચલાયે ૪૦ ૩ યા જુગમે તુમ નહીએ રે, અવસર પનીયે કહાયે, અઢાર કેડાકોડિ સાગર અંતર,
તે પ્રભુ ધર્મ દીખાયે ૪૦ ૪