________________
૨૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી સ્તવના નો મારગ છઈ જાઉં, જાણે તે કઈ ગિરૂઓ છે. ઈણ ૪ સંવત સત્તર પંચાવન વરસઈ, વિજયેદસમી દિન હરખજી; રાજનગરમાં નિજઉતસરખઈ, એ રચી ભક્તિ અમરઈજી.
ઈણ૦ ૫ શ્રી ખરતર ગુણ સુગુણ વિરાજઈ, અંબર ઉપમા છાજઈ જી; તિહાં જિનચંદ્રસૂરીશ્વર ગાજ, ગ૭પતિ ચન્દ્ર દિવા જઈજી.
ઈશુ. ૬ પાઠક હર્ષ નિધાન સવાઈ, જ્ઞાન તિલક સુખદાઈ જી; વિનયચન્દ્ર તસુ પ્રતિમા પાઈ એ ચોવીસી ગઈ છે. ઈશુ
સામાયિકા માં, જસમષિતY I घासी चन्दन कल्पाना-मुक्तमेतन् महात्मनाम् ॥
અથ–સામાયિક એ મેક્ષનું સર્વજ્ઞ ભાષિત પરમ સાધન છે. વાંસલાનું છેદન અને ચંદનનું વિલેપન એ બન્ને પ્રત્યે સમાન વૃત્તિવાળા મહાપુરુષને તે હોય છે.