________________
ય
તેમની કાવ્ય-પ્રસાદી. જીમ જીન સેવઈ સુરનરરાયા, શ્રી જીનકુશલ મુનિ સર પાયા,
જયસાગર ઊવિઝાચ તિમ, ઈમ જે સુહ ગુરુ ગુણ અભિનંદઈ, રિદ્ધિ સમૃદ્ધિહિ સા ચિર
નંદઈ, મનવંછિત ફળ તરતુ હવઈએ. (૭૦) સં. ૧૮૮૭–ચૈત્યપરિપાટી જેની ૨૧ ગાથા છે ને એતિહાસીક સ્તવન છે, તેની પ્રથમ ગાથા તથા ૨૦ મી ને ૨૧ મી ગાથા નીચે મુજબ છે.
(૨) મનેરગિ, મઠં—આપણ ઈ બુદ્ધિ પામી,
જ જાણુઉં ફિરી વંદિયઈ ભુવણસામી. ન આદિ જે વંદિયા ભાવસાર,
વલી તે છણે વંદિમે વારવાર. ૧ જેમઈ ચઉદ સત્યાસિંય વરસિહિ;
જીણવર વંદિય ગરૂયઈ હરસિહિ; નિત નિત તે મન ભાવિહિ વંદજી,
સુખ સમાધિહિ તા ચિરૂ નંદ. ૨૦
(કલશના રાગમાં) ઈ દેસનાસણ, પયડ સાસણ, સહુ પાપણ કેવિયા, બહુ ઠાણ સંકિય દેવજીણવઈ, ભાવભતિહિ સેવિયા તે આજ ચહુવિઆ સંઘ મંગલ, રંગદાણુ સમગ્ગલા, મહ દિત નિવુઈ મુજઈસાગર, ધિલાભ સમુજતા. ૨૧