________________
--
-
-
૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી.
સાહિત્ય રચના. | સસ્કૃત રચના, ૧. ધ્યાન વ૩૫ (નિરૂપણ) સં૦ | ૧. શ્રી ઊત્તરાધ્યયન સૂત્ર પર
૧૬૯૬ ૨ પાઈ ખંભાત. | વૃત્તિ ૧૬૮૯. રહિણિપુર. ૨. શ્રાવક વિધિરાસ. સં. ૧૭૩૫ ૨. શ્રી ચંપકમાલા કથા ૧૭૦૮ શકરાજરાસ.
વીજાપુર આશો સુદ ૩. બંભણવાડા મહાવીર તેત્ર | ૩. શ્રી ષટત્રિશજજ૮૫ વિચાર - કડી ૩૭
૧૬૭૯ ૪. શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ છંદ
કડી ૫૧ |
શ્રી ઋષભજન સ્તવન,
(૧)
(રાગ-આશાવરી)
(અવસર આજ હઈ – એ દેશી) સકલસમીહિત પુરણ સુરત, ઈદ્રાણી એ ગાયે રે, નાભિનરેસર નંદન સુંદર, મરુદેવીએ જાય, ત્રિભુવન જિઓ રે, શ્રી કષભજિસેસર પાયા; સુર નર જસ સેવે પાયા, જસ લંછન વૃષભ સુહયા.
ત્રિભુત્ર ૧ પ્રથમ રાય મુનિવર ભિક્ષાચર, પ્રથમ કેવળી વંદે રે; અવસરપિણિમાંહિ પ્રથમ તીર્થકર, એ જિનવર ચિર નં.
ત્રિભુ. ૨ ધનુષ પંચસય માન મનેહર, કંચન વરણી કાયા રે;