________________
* શ્રી ઉદયરત્ન શ્રી શંખેશ્વર પાશ્વનાથ જિન છંદ.
પાસ શંખેશ્વરા સાર કર સેવકા, દેવકાં એવડી વાર લાગે! કેડી કરજેડી દરબાર આગે ખડા, ઠાકુરા ચાકુરા માન માગે. ૧ પ્રગટ’થા પાસજી મેલી પડદો પરે, મેડ અસુરાણને આપ છોડે; મુજ મહિરાણ મંજૂષમાં પેસીને, ખલકનાનાથજી બંધ ખોલે. ૨ જગતમાં દેવ જગદીશ તું જાગતે,
એમ શું આજ જિનરાજ ઊંધે, મેટા દાનેશ્વરી તેહને દાખીએ, દાન દેજેહ જગકાળ છે. ૩ ભીડ પડી જાદવા જોર લાગી જરા,
તિણ સમે ત્રિકમે તુજ સંભાર્યો; પ્રગટ પાતાળથી પલકમાં તે પ્રભુ,
ભકતજન તેહને ભય નિવાર્યો. પા૪ આદિ અનાદિ અરિહંત તું એક છે, દીન દયાળ છે કોણ દુ; ઉદયરત્ન કહે પ્રગટ પ્રભુ પાસજી,
પામી ભયભંજને એહ પૂજે. પા. ૫ વિરાગ્યની સઝાય.
(૧૬)
(મન ભમરાની-દેશી.) ઊંચા મંદિર માલીયાં, સેડ વાલીને સુતે; કાઢે કાઢે એને સહ કહે, જાણે જન્મે જ ને તે. ૧ એક રે દિવસ એ આવશે, મને સલજી સાલે;