________________
કીર્તિ વિમલજી,
નેમિનાથજીનું સ્તવન ( ૩ )
નૈમિ જનેસર વાલ્ડા ૨,
રાજુલ કહે ઈમ વાણુરે મન વસીયા; એહેજ મે' નિશ્ચય · કીયા હૈ,
સુખદાયક ગુણુ માણુ રે શિવ રસીયા.
કૃપાવ ત
શિરામણિ ૨,
મે સુણ્યા ભગવંત ૨ મનવ; હરિણુ શશાક્રિક જીવન રે,
જિવીત આખું સત રે શિવવ૰
મુજ કૃપાતે નવ કરી રે, જાણું સહી ચાચક દુ:ખીયા દીનને રે,
વીતરાગ રે મનવ;
દીધું ધન મહાભાગ્ય રે શિવવ
માણુ... હું પ્રભુ એટલું રે,
હાથ ઉપર ... દ્યો હાથ રે મનવ॰; તે આપી તુમ નિવ શકેા રે,
આપા ચારિત્ર હાથ ૨ શિવવ૦ ચારિત્ર એથ આપી કરી ૨,
રાજુલ નિજ સમ કીધ રે મનવ૦; ઋદ્ધિ કીર્તિ પામી કરી રે,
અમૃત પદવી લીપ ૨ શિવ૦
૩૧૯