________________
૨૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી દિન એવા ભૂલે ભમે છે, તુઝ દરિસણ વિણ દેવ, હવે મનમહેંટિકેર્યું છે, તુમ સેવા હો તુમ સેવા કરૂં નિતમેવ.
પ્રભુત્ર ૨
તુઝ દીઠે આવે નહીંછ, દેવ અવર કેઈ દાય; સુરતરૂશાખા છાંડીને, કુણ બેસે હો કુણ બેસે બાઉલ છાંહ.
પ્રભુ ૩
ગુણ અવગુણ જાણ્યા, પછે જ, મન ન રહે એક્તાર, પ્રગટ પટંતર દેખીને જી, કુણ સેવે છે કુણસેવે વસ્તુ અસાર.
પ્રભુ જ
તુંગતિ મતિ તું સાહિબે , તું મુઝ જીવન પ્રાણ; નિરવહીએ શિર ઉપરે , ભવો ભવ તુમચી આણ.
પ્રભુ ૫
છતું તુમ સેવાબળે છે, કુમતિ કદાગ્રહ ફેજ; નિત નિત નવત્રી તાહરી છે, મનઈચ્છિત હો મનઈચ્છિત પામું
મેજ. પ્રભુ ૬
નાથ વસે મુજ ચિત્તમાં છે, આજ અધિક સુખપુર, હંસરતન કહે મારા જી, હવે પ્રગટો હે હવે પ્રગટ
પુણ્ય પપુર. પ્રભુ ૭