________________
હo:
- મોહનવિજયજી શ્રી ગષભદેવનું સ્તવન
(૧) બાળપણે આપણ સસનેહી, રમતા નવનવ વેસે; . આજ તમે પામ્યા પ્રભુતાઈ અમે તે સંસાર નિવેસે.
પ્રભુજી! એલંભડે મત ખીજે. ૧ જે તુમ ધ્યાતાં શિવસુખ લહીએ, તે તમને કઈ વ્યાયે, પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ, કેઈ ન મુગતિ જાયે.
હે પ્રભુજી, ૨ સિદ્ધનિવાસ લહે ભવિ સિદ્ધિ, તેહમાં શે પાડ તુમ્હારે તો ઉપગાર તમારે વહીએ, અભવ્યસિદ્ધને તારે.
હે પ્રભુજી ૩ નાણરયણ પામી એ કંતે, થઈ બેઠા મેવાસિક તે મહેલે એક અંશ જે આપે, તે વાતે શાબાશી.
હે પ્રભુજી ૪ અક્ષયપદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવિ થાય શિવપદ દેવા જે સમરથ છે, તે જસ લેતાં શું જાય.
હે પ્રભુજી૫ સેવાગુણ રંજ ભવિજનને, જે તમે કરે વડભાગી; તે તમે સ્વામી કેમ કહાવે, નિરમમ ને નિરાગી.
હે પ્રભુજી, ૬ નાભિનંદન જનચંદન પ્યારે, જગગુરુ જગજયકારી; પવિબુધને મેહન ભણે, ઋષભલંછન બલિહારી.
પ્રભુજી ૭