________________
ર૪ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી, સુર મધુકર આલંબિયા સખિ, પકિ દિંબ અરવિન્દ્ર, વિરહી જેહ કુદની સિખ, પાવઇ દુખનઈ ઈદ રે; શુદ્ધથી વિરમ્યા રાજિન્દ રે, હરિયા થયા સુન્નુન ગિરિન્દ રે, વિભૂતિ મતિ રતિ અમદ રે, વ્રુવિત વેલિ સુખક ંદ રે, ડયા સગલાઇ કુંઢ રે. એહવા૦ ૫
ઝિર મિર ઝિર મિર ઝટ કરઇ, સખિ નાવઇ કિમ હી થાહ, પ્રતિબેધિત જહ જેહુવા સખિ, લ્યુઇ ગિ જિણમાં લાડુ રે; હુંસ સર સાંભરિયાહ રે, તેજન ધરે મુતિની ચાહ રે, તિહાં દ્વીસઈ રતન ઘણુ.હ રે, જાણે નવલ મમેાલ વાડુ રે. એહુવા ૬ જીવદયા જિહાં જાણિયઇ ખિ, નીલી હરી ભરપૂર નીજતણુઈ રૂપઈ ભલૌ સખિ, પ્રગટતક પુણ્યઅંકુર રે દુઃખદે હગ ગયા સહુ દૂર રે, ઇમ વર્ષા ભવાઇ ભૂરિ રે પ્રભુના ગુણ પ્રબલ પડુર રે, કહે વિનયચન્દ્ર સતહિ રે.
એવા છ
શ્રી મહાવીર જિન સ્તવન,
(4)
( ટુ લ-હાડાની )
મનમે।હન મહાવીર રે ત્રિસલા રા જાયા, તાપુરા ગુણ ગાયા મનડા મેં ક્યાયા; તોડી રે તાહરા ખાતર મૈં નહીં રે ઇવડીસી,
તકસીર રે ત્રિ॰ આજ્ઞાકારી રે હુ સેવક સહી રે. ૧