________________
'
સી માનઘનજી,
-
-
૧૦૩
શ્રી કષભદેવ સ્વામીનું સ્તવન.
(૧)
(રાગ–માસ) (કરમ પરીક્ષાકરણ કુમર ચો રે–એ દેશી.) ગષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, ઔર ન ચાહું રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ-અનંત.
- 2ષભ૦ ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈન કાય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહી રે, પાધિક ધન પાય:
ઋષભ૦ ૨
કઈ કંડકારણ કાષ્ઠભક્ષણ કરે છે, મિલશું કંતને ધાય; એ મેળ નવિ કહીએ સંભવે રે, મેળે ઠામ ન ડાય. ઋષભ૦ ૩ કઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુમિલાપ.
ઋષભ૦ ૪
કેઈ કહે લીલા રે અલખ અલખતશું રે, લખ પૂરે મન-આશ; દેષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દેષવિલાસ. ઋષભગ ૫ ચિત્ત પ્રસને રે પૂજન ફળ કહ્યું રે, પૂજા અખંડિત એક કપટ રહિત થઈ આતમ-અરપણું રે, આનંદઘન પદ રેહ.
રાષભ૦ ૬