________________
૩૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી પાર્શ્વનાથ સ્તવન. ( ૪ )
( ચારા માહલાં ઉપર મેરુ જરૂષે વીજલી ) એ દેશી પુરૂસાદાણી પાસ જિનેશ્વર પૂછયે હૈા લાલ, જિને ત્રેવીસમા જિનરાય દેખી મનર જીયે હૈા લાલ દે૦ ચરણા સરૈરૂતુ યમલ પ્રણામીયે. સ્વામીના હેા લાલ પ્રાપ૰ કમઠાસૂર હુઠ ચૂરત પુરી મન કામના હૈા લાલ પુરી ॥૧॥ અશ્વસેન નરપતિ વંશ કુમુદ ચાંદલા હૈા લાલ કુ૦ વામા માતા કુખ સરોવર હુંસલે હૈા લાલ, સ૦ નીલ વરણ તનુ ક્રાંતિ સુભાંતિ રાજતી હૈા લાલ સુ નવકર માંને કાયા અનેાપમ છાજતીહા લાલ અને ૦ મારા નગરી વાણારસી જેની ધનપુરી જિસી હૈા લાલ ધ૦ સરપ લંછન શિવ કારણ ચરણેા સેવા હસી હૈા લાલ યુ દશ ગણધર મનેાહાર મના ભાવ ટાલતા હૈ। લાલ. મ૦ સાલ સહસ મુનિ આણુ જિષ્ણુદની
પાલતા હાં લાલ જિષ્ણુાં પ્રસા ધરણેદ્ર ને પદ્માવતી કરે જિન ચાકરી હા લાલ. ૩૦ સાધવી અડત્રીશ સહસ અતીવ કૃપા કરી હેા લાલ અ એક શત વરસનુ જીવિત જેહનું જાણીયે હૈા લાલ જે જગજીવન જિનરાજ એવા ચિત
..
આંણિયે હૈ। લાલ સેવા૦ ॥૪॥ સસાર સાગર તીરથી ભવિજન તારીયે હા લાલ ભવિ અધમ અકીતિ અનીતિ અંગ નિવારીયે હા લાલ અગ