________________
શ્રી કેશરવિમલ. - ૧૯૫૮) શેભા દેખી પ્રભુ મુખ કેરી, આંખલડી ઉલસે અધિ કેરી હે; જાણું જે કીજે સેવા ભલેરી, ટાળે દૂર ભવની ફેરી છે.
૩ સહીયાં મેહનમૂરતિ મોહનગારી, એ સમ નહી જગ ઉપગારી હે; એ હીજ સાચી કામણગારી, જિણે વશ કરી મુગતિ ઠગારી હે.
૪ સહીયાં છમ છમ દેખું મન નિહારી, તિમ મુજ મન લાગે પ્યારી હે એહ મૂરતિ દેખો મને હારી, દરીસણની જાઊં બલિહારી છે,
- ૫ સહીયાં નાભિ નરેસર કુલ અવતારી, મરૂદેવી માતા જેણે તારી હે; સુનંદા સુમંગલા વરી જેણે મારી, યુગલા ધર્મ નિવારી હે.
૬ સહીયાં રાજ્યની રીતિ જેણે વિસ્તારી, નિરમલ વર કેવલ ધારી હે; શેત્રુ જાગિરિવર પ્રભુ પાઉ ધારી, મહિમા અનંત વધારી હે.
૭ સહીયાં, રૂષભ અનેસર મૂરતિ સારી, શેત્રુંજા ગિરિવર શેભાકારી હે; કેસરવિમલ કહે જે નર-નારી, પ્રણમે તે જગ જયકારી હે.
૮ સહીયાં શ્રી શાંતિનાથ સ્તવન.
(દીઠી હે પ્રભુ દીઠી જગ ગુરૂ તુજ-એ દેશી.) સાંભળ હે પ્રભુ સાંભલ શાંતિ જિર્ણોદ, વિનતિ હે પ્રભુ વિનતિ હાર મન તણી;