________________
૯૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી. સાસણ નાયક સાવિ સુખદાયક, ત્રિશલા કૃખિ રત્તન; સિદ્ધારથ રે વંશ દીપાવિઓ, સાહિબ તું ધaધન્ન. સિ. ૪ વાચક શેખર કીર્તિ વિજયગુરૂ, પામી તાસ પસાય; ધર્મ તણે રસ જિન ચઉવીસના, વિનયવિજય ગુણ ગાય. સિપ
મનની અસ્થિરતા ઉપર. (શ્રી વિનય વિલાસ-પદ-૧૧)
(રાગ–બિહાગડે.) સાંઈ સલૂના કેસે પાઊંરી, મન થિર મેરા ન હોય; દિન સારા બાતમેં ખેયા, રજની ગુમાઈ સોય. સાં. ૧ બેર બેર વરજ્યા મેં દિલકું, વરજ્યા ન રહે સોય; મન, ઓર, મદમત વાલા કુંજર, અટકે ન રહે દેય. સાં. ૨ છિન તાતા છિન શીતલ હવે, છિન હસે છિનું રે; છિનુ હરખે સુખ સંપત્તિ પેખી, છિનુ રે સબ ખેય. સા૩ વૃથા કરત હે કેરી કુરાત, ભાવિ ન મિટે કેય; યા કીની મેં યાહી કરૂંગી, યોંહી નીર વિલેય. સા. ૪ મન ધાગા પિઊગુનકે મેતી, હાર બનાવું પિય; વિનય કહે મેરે છઊકે જીવન, નેક નજર મેહે જોય. સાં૫
શ્રી સૂર્યપૂર ચિત્યપરિપાટિ. આદિ– પૂજીએ પૂછએ પ્રથમ તીર્થકરૂએ, ત્રિભુવન ત્રિભુવનદીપક દેવતા સેવ કરૂં મન રંગમ્યું એ, સુરતિ સુરતિપુર સિણગાર કે;
પૂજીએ પ્રથમ તીકરૂએ.
એક અજા તિથિ