________________
૩
મહાપાધ્યાય શ્રી વિનયવિજયજી. તીરથ તીરથ સુરતિબંદરજી એ,
જુહારિયાં જુહારિયાં એહ ઈગ્યાર કે; દુરગતિના દુઃખ વારિઆએ, ઊપનો ઊપને અતિ આણંદ કે;
સુરતિ તીરથ જુહારિયાંએ.
તપગછિ હીર સમાન ગણધર વિજયસિંહરિએ, તસગચ્છ ભૂષણ તિલક વાચક, કીર્તિવિજય સુખકંદએ; તસ ચરણ સેવક વિનય ભગતઈ, થુણ્યા શ્રી જિનરાજએ, શશિકલા સંવત વર્ષ વ નિધિ, ફલ્યાં વંછિત કાજએ. શ્રી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રકાશ સ્તવન.
અથવા ઊપમિતિ ભવપ્રપંચ સ્તવન. અંતે– મન વચ કાયા થિર કરી, પરમ શુકલ ધરી ધ્યાન; યાર કરમ દહી લહઈ પરમ નિંદ નિધાન. ૧૩૧ સિદ્ધિ સદા સુખ અનુભવઈ, અનુપમ કાલ અનંત, અજર, અમર, અવિચલ રહઈ, પ્રણમું તે ભગવંત. ૧૩૨ ધર્મનાથ આરાધતાં, એ સવિ સિઝઈ કાજ; અંતરંગ રિપુ જીતીઇ, લહીં અવિચલ રાજ. ૧૩૩ ધરમનાથ આરાધઈ, સેવકની અરદાસ; દયા કરીને દીજીઈ, સુગતિ મહદય વાસ. વાસ ન દિયે મુગતિને, તો એ સહજ ઊદાસ; તેહ લહિ અહ સાધર્યું, સહજઈ શિવ અભ્યાસ. ૧૩૫ સત્તરસઈ ૧૭, સેલોતરઈ ૧૬, સૂરતિ રહી ચઊમાસ;
ઇ,
૧૩૪
છે કે અન્ય