________________
શ્રી જિનરાજરિ.
૫૯ જે મુજને ભવ સાયર તારે, તે શું જાયે તુમ્હારે રે; જે પિતાને બિરૂદ સંભાલે, તે કાંઈ ન વિચારે છે.
હું શું તારૂં હું તારક , ઈમ છૂટી પડી ન શકશે રે; જે મુજને સેવક ત્રેવડ છે, તે વાતડીયાં માહે પડશે રે.
સાં૦ ૪ ઓછી અદિકી વાત બનાઈ, કહતાં ખેડ ન કાંઈ રે; ભગતવત્સલ જિનરાજ સદાઈ, કિમ વિરચે વરદાઈ છે.
સાં૦ ૫
શ્રી પાશ્વનાથ સ્તવન.
( ઢાળ-હાંસલીની )
મનગમતે સાહિબ મિલે, પુરિસાદાણું પાસન રે; પરતક્ષ પરસ્તા , સફલ કરે અરદાસન રે. ૧ ભવિયણ ભાવે ભેટી, લે સાથિ પરિવારને રે, આજ વિષમ પંચમ આરે, સુરતરૂને અવતારન રે. ભવિ. ૨ જે મુજ સરિખા માનવી, આણે મન સંદેહન રે; તેહને સેવક મૂકીને, સમજાવે સસનેહન રે. ભવિ. ૩ જે સમરણ સાચે મને, કરશે વરી વિચારો રે, તેહને પ્રભુ પુઠી રખ, થાશે સાનિધકારન રે. ભવિ. ૪ કીજે ચોલ તણે પરે, પરમેશ્વર શું પ્રીતન રે;