________________
શ્રી દેવચંદ્રજી
૩૩૭..
શ્રી પાર્શ્વનાથ સ્તવન.
કડખાની દેશી સહજ ગુણ આગરે, સ્વામી સુખ સાગર,
જ્ઞાન વઈરાગરે પ્રભુ સવા; સુદ્ધતા એકતા તીણતા ભાવથી, - માહે રિપુ જિતી પડહ વજા. સ. ૧ વસ્તુ નિજ ભાવ અાભાસ-નિકલંકતા,
1 . પરિણતિ વૃત્તિતા કરી અભેદે, ભાવ તાદાભ્યતા શક્તિ ઉલ્લાસથી,
સંતતિ વેગને તું ઉછેદે. સહ૦ રા દેષ ગુણ વસ્તુની લખીય યથાર્મેતા,
લહી ઉદાસીનતા આપ સ્વભાવે, ધ્વસિ તજજન્યતા ભાવ કર્તા પણે,
પરમ પ્રભુ તું રમ્યા નિજ ભાવે. સ. ૩ શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી,
શુભ અશુભ નિહાં પ્રભુ ન કીધે શુદ્ધ પરણમતા વીય કર્તા થઈ,
પરમ અક્રીયતા અમૃત પીધે. સ જા શુદ્ધતા પ્રભુ તણી આત્મ ભાવે રમે,
પરમ પરમાત્મતા તાસુ થાય; મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા,
• ત્રિગુણ એકવ તુજ ચરણ આપે. સ. પા
૨૨