________________
- શ્રી દેવવિજયજી. શ્રી શાંતિનાથ સ્તવન [ચંદ્રાલા]
શાંતિજિદએ સેલમારે, શાંતિકરણ સુખદાય; નામ જપંતાં જેહનુંરે, જગ સુખ બહુ થાય, જગમાં સુખ બહુ થાય રે સયણે,
સાચા માનજે જિનતણાં વયણેભુલે મત તું મે માયાને દેખી, પતંગ રંગ રે રીઝે પેખી. રીવ્યુ જ ન રે કેહની રે નંદ વિચારી જોય, રાવણ સરીખા રાજવી રે, લંકા કે ગયા ખાય, લંકાતે ગયા ઈ રે દીઠા, સૂન્ય મુકી મત થાઓ ધીઠા. વલિ વલિ નહિ પામે તુમેં એહવું, સુપન તણી પરે છે સહુ તેહવું. છ વાલેસર જીરે શ્રી નેમિનાથ ચદ્રાઊલા
( ૩ ) જાદવ કુલમાં ઊપનારે નેમ છણેસર નામ,
તેરણથી પાછા વત્યા રે. રાજુલ છે તામસગાઈ ગીરનારે ચાલ્યા નિજ ધાઈ તિહાં જઈને પ્રભુસંજમ લીધે, તેમે આપણે કારજ કીધે
વાલેસરજી રે ૧. રાજીમતિ તિહાંચિંતવેર, કંતે છોડી કેમ?
પશુઅ પુકાર સુણી કરી છે, દયાવિચારી એમ સંસારે, લેશું સંજમ હું નિરધારે વિરહ તણે દુખ કેમ ખમાયે. પી દીઠા વણ મુજ જીવ જાએ. છ વાલેસરજી રે ૨.