________________
૩૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી પાર્વજિન ચંદ્રાઉલ
અશ્વસેન સુત જાણી રે, વામદેવીને નંદ, નયરી વાણુરસી ઉપરે, પાસકુમાર સુખ કંદ, પાકુમાર સુખ કંદરે સેવે, માનવ ભવને ફલ એ લે, ધરણી ધર પદમાવતી દેવા, સુરનર સારે પ્રભુની સેવા.
વાલેસરજી રે. ૧ કરત તાહરી સિંહ દીસેરે, દેશ વિદેસે નામ, તું તે ઠાકુર માહરોરે, વંછિત પૂરે કામ વિંછિત પૂરે કામયે દીઠે, મુજ મનમેં તું હિજ ઘણું મીઠે, રાત દિવસ હ તુમ ગુણ ગાઉં, સમય સમય પ્રભુ હું તુમ ધ્યાઉં. છ વાલેસરજી રે ૨
શ્રી વીરજિન ચંદ્રાઊલા
જિન શાસનને જે ઘણી રે, રેવીસમે એ જિર્ણ, વર્ધમાન નામે ભલે રે, ટાલે કર્મના ફંદા. ટાલે કર્મના ફંદા સવામી તે તે બહુલી રીધજ પામી, ભવ ભવ દે તુમ પાસે સેવા, કરજેડી માગું છું દેવા,
છવાલેસર જી રે. ૧ કરજેડી કહવું આપણા સ્વામીને તેહ,
ચાહુ છું તુમચી પ્રભુ રે, હું તે અવિહડનેહ સદાઈ મે તુઝદીઠે સંપત્તિ પાઈ ગ્રેવીસે જિનવર ભવિ વંદે, ચીકાલનાં તેમે પાપની;
વાલેસર છે રે. ૨