________________
૩૪૮ જૈન ગૂર્જર સાહિત્યરત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી શાંતિનાથ સ્તવન.
તારી આંખડીયે ઘરઘાલ્યું ગહ ગિરધારી-એ દેશી તું પારંગત તું પરમેસર,
વાલા માલા મારા તું પરમારથ વેદી; તું પરમાતમ તું પુરૂષેત્તમ,
| તું અચ્છેદી અવેદી રે, મનના મેહનીયા,
તાહરી કીકી કામણગારી રે જગના સેહનીયા. ૧ યેગી અગી ભોગી અભોગી,
વાલા તુંહીજ કામી અકામી; તુહી અનાથ નાથ સહુ જગને,
આતમ સંપદ રામી રે. મન ૨ એક અસંખ્ય અનંત અનુચર,
વાલા અકલ સકલ અવિનાશી, અરસ અવર્ણ અગધ અફરસી,
તંહિ અપાસિ અનાશી રે. મન ૩ મુખ પંકજ ભમરી પરે અમરી,
વાલાતુંહી સદા બહાચારી; સમોસરણ લીલા અધિકારી,
તુંહી જ સંયમ ધારી રે. મન૪ અચિરાનંદન અચરિજ એહી,
વાલાકહેણું માંહિ ન આવે. ક્ષમાવિજય જિન વયણ સુધારસ,
પીવે તેહિ જ 'પાવે રે, મન. ૫