________________
૧૧૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. શીલ સન્નાહ ઉન્નત સબે, અરિશસ્ત્રને ગોલા ન લાગ્યા રે; સૌર કટિ મિથ્યા સવે, મેહ સુભટ દહ દિશે ભાગ્યા રે.
સારા પા તવ નવ ભવ દ્ધો મંડ, સજી વિવાહ મંડપ કેટ રે; પ્રભુ પણ તમ સનમુખે ગયે, નીસાથે દેતે ચેટ રે
સારા દા ચાકરી મોહની છેડવી, રાજુલને શિવપુર દીધ રે; આપે રૈવતગિરિ સજી, ભીતર સંયમગઢ લીધરે. સા શ્રમણ ધરમ દ્ધા લડે, સંવેગ ખડગ વૃતિ ઢાલ રે; ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે નાલશે. સા. ૮ ધ્યાન ધારા શર વરસતે, હણી મેહ થયો જગનાથ રે; માનવિજય વાચક વંદે, મેં બ્રહ્યો તાહરે સાથ રે.
સા રેલા
શ્રી પાશ્વજિન સ્તવન.
(દહું દેહું નણંદ હઠીલી—એ દેશ ) શ્રી પાસજી પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મન ભાવી રે; મન મેહનાં જિનરાયા, સુરનર કિનર ગુણ ગાયા રે. મન જે દિનથી મૂરતી દીઠી, તે દિનથી આપદ નાઠી રે. મન૧ મટ કાલે મુખ સુપ્રસન્ન, દેખત રીઝે ભવિ મ રે; સમતા રસ કેરાં કચેલાં, નયણાં દીઠે રંગરેલાં છે. મન ૨ હાથે ન ધરે હથિયાર, નહિ જપમાલાને પ્રચાર રે; ઉસંગે ન ધરે રામા, તેહથી ઉપજે સવિ કામા રે. મન- ૩