________________
૮ાા
૩ર જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
મન વચનને ત્રિક યેગને રૂંધી, સિદ્ધ વિલાસને સાધીરે; ટાલી સકલ ઉપાધી. પા
યથાખ્યાત ચારિત્ર ગુણ , કેવલ સંપદ પીરે, ગીશ નગીને.
દા. સિદ્ધ વધુ અરિહંત નિરંજન, પરમેસર ગતલનસાહિબ સહુ સજજન. છા
પંડિત ગુરૂ શ્રી ક્ષમાવિજયને, જિન પદપંકજ લીને, છોડી મન કીને૦
શ્રી પાર્શ્વજિન સ્તવત
(૮) * (ડીજી આઈ થારા દેશમાં માજી એ દેશી) પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણુ પાસ હે.
શિવ સુખરા ભમર, થસે વિનતી સાહિબજી. અવસર પામી લગું સાવ
સફલ કરે અરદાસ હે શિવ૦ મે ૧ દેય નંદન મોહ ભૂપરા સાવ
તિણ કર્યો જગ ધંધલ છે, શિવ છેષ કીર રાગ કેશરી સા.
તેહના રાણું સોલ હે શિવ૦ મે ૨ મિથ્યા મુહતે આગલે સા..
કામ કટક સિરદાર હે શિવ૦