________________
-
૪
અમૃતવિજયજી. શ્રી મહાવીર જિન સ્તવન
(રાગ જંગલે–નયન જમાકડો–એ દેશી) શાસન નાયક સે અબ મેરી; અરજ કરણકું આયે,
હેજી સાહેબા અબ મુજ વાલ શાહ ૧ કાલ અનંતે પુદ્ગલ, આવર્તનસે બહાથે હજી ૨ ભમત ભમત સરિતેપલ ન્યાયે, તુમ શાસન હું પાયો
હાજી ૩ અબ સેવકકું વંછિત દીજે, લીજે જરા હું સવા હેજી ૪ જે તુમ તારેસેઈહું જાણું, તિણે કહાદિને બતાઓ હજી ૫ યો કરને સામી કે ન રહે, તારક બિરૂદ ધરાયો હજી ૬ આગે પીછે કુછ ન વિચારે, પારસ અયજે મિલા હેજી ૭ તુમ પદ સેવા અમૃત ક્રિયા સે, દીજે હું નવનિધિપાયે
હેજી ૮