________________
-
-
-
-
--
-
૧૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય-પ્રસાદી. ભાજન ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપ રી; તૈસે ખંડ કલ્પના રેપિત, આ૫ અખંડ સ્વરૂપ રી. રામ- ૨ નિજ પદ રમે રામ સે કહિયે, રહિમ કરે રહેમાન રી; કરશે કર્મ કાન સો કહિયે, મહાદેવ નિર્વાણ રી. રામ. ૩ પરસે રૂપ પારસ સો કહિયે, બ્રહ્મ ચિન્હ સે બ્રહ્મરિ; ઈવિધ સાધે આપ આનંદઘન ચેતનમય નિકર્મરી. રામ૦૪
(રાગ-સારંગ અથવા આશાવરી.). અબ હમ અમર ભયે ન મરેંગે. અ ને યા કારન મિથ્યાત દીયે તજ, કયું કર દેહ ધરેંગે. અ૦ (૧) રાગ દેસ જગ બંધ કરત હૈ, ઇનકે નાસ કરેંગે; મયે અનંત કાલ તે પ્રાની, સો હમ કાલ હરેશે. અ૦ (૨) દેહ વિનાસી હું અવિનાસી, અપની ગતિ પકરેંગે, નાસી જાસી હમ થિર વાસી, ચેખે હૈ નિખરેગે. અ૦ (૩) મર્યો અનન્તવાર વિન સમયે, અબ સુખ-દુઃખ વિસરેગે; આનંદઘન નિપટનિકટ અક્ષર દે,નહી સમસો મરેંગે. (૪)
. (૮)
(રાગ -કલ્યાણ). યા પુદ્ગલકા કયા વિસવાસા, હે સુપકા વાસારે, યા પુદ્ગલકા. ચમત્કાર બિજલી દે જેસા, પાની બીચ પતાસા, યા દેહીકા ગવ ન કરના, જગલ હોય ગાવાયા;
'
યા પગલકા. (૧) જાકે તન, ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા, આનંદઘન કહે સબહી જૂઠ, સાચા શિવપુર વાસ;
' યા પુદ્ગ લકા, (૨)