________________
શ્રી નવિજયજી.
૧૭૧ શ્રી મહાવીર જિન સ્તવન,
(૫)
(દેશી–પંચિડાની.) સુગુણ સનેહી વીરજી વિનતી રે, અવધારે શ્રી જિનરાય રે; દરિસણ દીઠે પ્રભુજી તુમતણે રે,
અહ મન હરખ ઘણેરો થાય છે. સુગુણ ૧ નિરમળ તુમ્હ ગુણ ગંગાજળે રે, ઝીલી અહનિશિ મુઝ મન હંસ રે; નિરમળ હોયે કલિમલ નાસથી રે,
( પીલે કરમ મરમ ભર અંશ સે. સુગુણ૦ ૨ કેવલ કમલા કંત મનેહરુ રે, ભેટી ભાવે તું ભગવંત રે; માનું માનવ ભવ સફળ સહિ રે,
પામ્ય વંછિત સુખ અનંત રે. સુગુણ ૩ દેવ દયાકર ઠાકુર જે મિ રે, તે ફળે સકલ મને રથ આજ રે; સેવક સેવા આણી ચિત્તમાં રે,
પુરે મુઝ મનવંછિત કાજ રે. સુગુણ ૪ પ્રભુજી તુઝ મનમાં સેવા થકી રે, હું વસું એ તો મોટી વાત રે; પણ હું યાચું તુઝ ચિત્તમાં રે,
જિનજી વસજો દિનરાત રે. સુગુણ ૫ પ્રભુજી તુઝ ચરણબુજ સેવના રે, સફળી ફળ ભવ ભવ દેવ રે, હે મુઝ તુઝ શાસનવાસના રે,
વળી તુઝ ચરણ કમળની સેવ રે. સુગુણ ૬ ચરમજિણેસર ભુવન દિસેસ રે, પૂર સેવક વંછિત આશ રે, જ્ઞાનવિજય બુધ સીસ ઈમ વીનવે રે,
નયવિજય આણું મન ઉલ્લાસ રે. સગુણ૦ ૭