________________
૧૭૨ જૈન ગૂર્જર સાહિત્ય
અને તેમની કાવ્ય-પ્રસાદી
ન
ક
-
કલશ,
(ગાઓ ગાઓ ભવિ ચકવીસે જીનરાય.)
ઈણિ પરે જીનવરના ગુણ ગાતા,
મન વંછિત સુખ થાય. ગાઓ૦ ૧ ગુણ અનંતા છનવર કેરા, મુજથી કેમ કહાય; તેહિ પણ નિજ શક્તિ ભકિત, કીધે સ્તુતિ ઉપાય. ગાઓ. ૨
નવર ગુણ ગાતાં અતિ, નિર્મળ વરતે અધ્યવસાય; પામે બેધિ બિજ સ્તુતિથી, ઈમ પ્રવચન સુહાય. ગાઓ૦ ૩ જનવરણની સુવર્ણ એ માળા, કંઠ ધરે રે સુહાય; નવનિધિ, રિદ્ધિ, સિદ્ધિ, સયંવર લમી,
સહેજે વરે જ્યે આય. ગાઓ૦ ૪ સંપ્રતિ ગેમ સોરમ સરિખા, શ્રી વિજયપ્રભસૂરિરાય; તે ગુરૂ ચરણ કમળ સેવાથી, પામી અધીક પસાય. ગાઓ. ૫ સત્તર જંતાળે કારતિક માસે, શુદિ તેરસ સુખદાય; ઊન્નતપુરમાં જન ચેવિશે, ગાયા ધરી ઊછાય. ગાઓ. ૬ સકલ પંડિત શીર મુકુટનગીને, શ્રી જ્ઞાનવિજય બુધરાય; તે ગુરૂ પસાયે ચરણ જનના,નયવિજય ગુણ ગાય. ગાઓ૦ ૭
ઉનાળે કાર પામી અપીલભસૂરિરાજા