________________
-
--
-
૧૩૬ જૈન ગુર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. શ્રી મહાવીર જિન સ્તવન.
(૧૪).
(રાગ - ધન્યાસી). આજ જિનરાજ મુઝ કાજ સીધ્યા સવે, તું કૃપાકુંભ જે મુજ તૂઠો; કલ્પતરૂ કામઘટ કામધેનુ મિલે, આંગણે અભિય રસ મેહ વૂઠે.
આજ૦ ૧ વીરતું કુડપુરનયર ભૂષણ હુઓ રાય સિધ્ધાર્થ ત્રિશલા તનુ જે; સિંહ લંછન કનકવણું કર સાત તનુ, તુઝ સમ જગતમાં કે ન દુજે.
આજ૦ ૨ સિંહ પરે એકલે ધીર સંયમ ગ્રહે, આયુ બહાર વરસ પૂર્ણ પાળી પુરી-આપાપે નિપાપ શિવવહુ વર્યો, તિહાં થકી પર્વ પ્રગટી દિવાળી.
આજ૦ ૩ સહસ તુઝ ચઉદ મુનિવર મહાસંયમી, સાહુણ સહસ છત્રીસ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વરસુરી, સકળ તુઝ ભવિકની ભીતી ભાંજે.
આજ૦ ૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતે, પીલતે મેહ મિથ્યાત્વ વેલી; આવીએ ભાવીઓ ધરમપંથ હું હવે, દીજીએ પરમપદ હાઈ બેલી.
આજ૦ ૫ સિંહ નિસિદીહ જે હૃદયગિરિ મુજ રમે, તું સગુણ લીહ અવિચળ નિરી; તે કુમતરંગ માતંગના યુથથી, મુઝ નહી કઈ લવલેશ બીહે..
આજ ૬