________________
૩૧ર જન ગુર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. અચિરાજિના નંદન તેરે દરશણ હેતે આ સસક્તિ રિઝે કરીને સ્વામી, ભગતિ ભેટશું લાગે મારે. ૧ દુઃખ ભંજન છે બિરૂદ તુમારે, અમને આસ તુમારી; તમે નિરાગી થઈને છુટ, શીગતિ હશે અમારી મારો ૨ કહયે લેકન તાણ કહેવું, એવડું સ્વામી આગે; પણ બાલક બેલી નજાણે, તે કિમ વાહ લાગે. મારે.૩ માહરે તે તુ સમરથ સાહિબ તે કિમ ઓછું માનું; ચિંતામણિ જિણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિસ્યાનું મારે૪ અધ્યાતમ રવિ ઉગ્યે મુઝ ઘટ, મોહ તિમિર હર્યો જૂગત, વિમલવિજય વાચકને સેવક રામ કહેશુભ ભગતે મારે
શ્રી નેમિનાથ સ્તવન.
( ૩ ) ( પરણ્યાથી માહરે પાડોસી સુજાણ જાતને વધતાં
મનડું રીઝવે એ–દેશી ) સહિયાં મારી સાહિબ નેમ મનાવે છે, - દિલડું તે દાઝે પિઉ વિણ દિઠડે જે, દિલ મેલીને કીધે દુશમન દાવે છે,
અબલાને બાલી યાદવ મીઠડે છે. ૧ કરતાં શું તે જાણી પ્રીતિ સેહલી જે,
દેહિલી તે નિરવહતાં દીઠી નયણુડે જે; સામલી સાંભળતાં હિયડે સાલે જે,
દુઃખતે કહેતાં ન આવે વયણડે છે. મારા રહેશે દુનિયા માંહિ વાત વિદિતી જે, - વાહલેજ કીધી છે એવી રીતડી જે;