________________
૩રર જન ગર્જર સાહિત્યને અને તેમની કાવ્ય-પ્રસાદી.
-
શ્રી ધર્મવર્ધન (ધર્મસિંહ) ચોવીસી રચના સં. ૧૭૭૧ જેસલમેર
-
(
-
શ્રી ખરતરગચ્છમાં શ્રી વિજયહર્ષ મુની શિષ્ય શ્રી. ઊ. ધર્મ વર્ધાન થયા. તેઓશ્રીને જન્મ સં. ૧૭૦૦ માં થયો આ વિદ્વાન મુનિએ ઓગણીસ વર્ષની ઉમરે ૧લે ગ્રંથ શ્રી શ્રેણીક એપાઈ ૧૯૧૯માં બનાવી શ્રી વીરભક્તામર સંસ્કૃતમાં રચ્યું જે શ્રી ભક્તામર સ્તોત્રની દરેક ગાથામાંથી છેલ્લું ચરણ લઈ બનાવ્યું છે. સંવત ૧૭૩૬ માં બનાવ્યું છે. શ્રી વસંતતિલકામાં રચેલ છે. ને તેના ઉપર પજ્ઞ સંસ્કૃત વૃત્તિ રચી છે. આ સ્તવનશ્રી આ દય સમિતિ તરફથી ૧૯૮૨ માં ગુજરાતી ભાષાંતર સાથે છપાયું છે.
ગ્રંથ રચના ૧ કોણુંક ચોપાઈ ૧૭૧૯ ૧૦ અઢીદીપ વિસવિહરમાન ૨ ધર્મ બાવની ૧૭૨૫
સ્તવન જેસલમેર ૧૭૨૯ ૩ અમરસેને વૈરસેન ચોપાઈ ૧૧ આલેયણું સ્તવન ૧૭૫૪ ૧૭૨૪
ફ્લેધી ૪ પ્રાસ્તાવિક કુંડલીઓ ૧૭૩૪ ૧૨ શનિશ્ચર વિક્રમ ચોપાઈ ૫ સુરસુંદરી અમર કુમાર રાસ રાધનપુર
રઓ ૧૭૩૬ બેનાતટપુર ૧૩ લબ્ધિ સ્તવન ૧૭૨૨ ૬ સવાસે શીલકડી ૧૩૬
લુણકરસર ૭ પ્રાસ્તાવિક છપ્પન બાવની ૧૪ સમવસરણુ વિચારગર્ભિત ૧૭૫૩
સ્તવન. ૮ દશાર્ણભદ્ર ચોપાઈ ગાથા ૯૭ ૧૫ ચોવીસી ૧૭૭૧ ૧૭૫૭
૧૬ શ્રી વીર ભકતામર ૧૭૩૬ ૯ ગુણસ્થાન સ્તવન જેસલમેર ૧૭ શ્રી શ્રેણીક ચરિત્ર ૧૦૦૦ ૧૭૨૯
શ્લોક