________________
૩૮૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
ગીસર જોતાં થકરે, સમરે સુજાણ. અગિ ના વાંછિયે રે, ગ્યા લેક નિદાન, મુનીસ. ૬ અચિરાનંદન તું જ રે, જય જય તું જગનાથ, કીતિ લક્ષ્મી મુજ ધણી રે, જે તું ચઢિએ હાથ મુનીસ. ૭
શ્રી નેમિજિન સ્તવન
(આંબે મેહરીઓએ દેશી) શ્રી નેમિ તમને શું કહીયે, એ કહેવાને નહિ વ્યવહાર; ગુહ્ય મોટાનું ભાખતાં, ઉપજે મનમાં વિચાર.
શ્રીનેમિ છે ૧ નામ નિરાગી સહુ કે કહે, બ્રહ્મચારી શિરદાર, રાગ રાખે છે એવડે, રાજુલ ઉપર તમે નિરધાર.
શ્રી | ૨ | ચોમાસે ચાલી ગયા, શ્રી ઉગ્રસેન દરબાર, આઠ ભવાંતર નેહલે, તમે પાલ્ય પ્રેમ પ્રકાર
શ્રી| ૩ | આતમ સુખ વાંછા છે, તું આવજે માહરે પાસ, પહેલાં તુજ પછે મુજની, સંકેત કર્યો ગુણવાસ,
|
૪
|
ઈમ કહી વ્રત આદર્યું, રાજુલને આપી ખાસ, સંયમ સાડી પહેરણે, નાણ દંસણ ચરણ વિલાસ.
શ્રી| ૫ સિદ્ધિ શિરોમણી, ઉપરે, ભુંજે ચિદાનંદ ભોગ, આપ સમી વસા કરી, સાદિ અનંત સંગ
શ્રી. એ ૬ છે