________________
૩૪૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી લેકનીતિ સહુ શીખવી સ દાખવા મુક્તિને રાહ છે રાજ્ય ભળાવી પુત્રને સ.
- થા ધર્મ પ્રવાહ હે સહજ ૪ સંયમ લેઈ સંચર્યો સ૦ વરસ લગે વિણહાર રહે સેલડી રસ સાંટે દી સટ
શ્રેયાંસને સુખસાર હે. સહજ, ૫ મોટા મહંતની ચાકરી સક નફળ કદિય ન થાય તે મુનિપણે નામિવિનમિ કર્યા,
સખિણમાં ખેચરરાય છે. સહજ ૬ જનનીને કીધે ભેટ સત્ર કેવળરત્ન અનુપ હેકપહિલી માતા મેકલી,
સજેવા શિવવહુ રુ૫ છે. સહજ ૭ પુત્ર નવાણું પરવર્યો સ. ભરતના નંદન આઠ હે, આઠ કરમ અષ્ટાપદે
સ, યેગનિરોધે નેઠ હે સહજ૦ ૮ તેહને બિંબ સિદ્ધાચળે સત્ર પૂજે પાવન અંગ છે, ક્ષમા વિજય જિન નિરખતાં
સ૦ ઉછળે હરખ તરંગ હે. અહજ૦ ૯
શાંતિનાથ સ્તવન
(વીર માતા પ્રતિ કારણુએ દેશી) શ્રી શાંતિ જિન ચરણકજ સેવના, પાવના ગુણ ધામ, પાપના તાપ શમાવવા, બાવનાચંદન કાપરે. શ્રી શાંતિ. ૧ નિસિદ્ધિ ત્રિક તિનિ પરદક્ષણ,
પૂયા તિમ ત્રિવિધ પરણામ રે;