________________
તેમની કાવ્ય-પ્રસાદી. મરડા કીંગાઈ મંદિરે મરડે,
મેરડે દે નયણુલાં લાલ રે; બાપીડે પાપીઠ પાસે સર કરે,
નાહુલીએ સાચું સાલ ૨. લીધા. ૫ ઝરમર ઝરમર ઝડી કરે,
પૃથ્વી પાલવી મેહ રે; પાવસિ દાદુર ડર ડરે,
નાહુલીઓ ન લીજે હો, નેહ , લીધા. ૬ શ્રાવણ વરસે વાહલા સરવડે,
સરવડાં લહિરડે જાઈ ભરિએરે ભાદ્રવડે પ્રિયડે પરિહરિ,
વિરહ વિગેએ મુઝમાઈ એ. લીધા. ૭ આસે રે આવતે આડાં,
વહુ બહુઆ સિરિસિણગાર રે, પરવ દિવાળી દિન દીપો,
ઘરિ ઘરિ મંગલા ચાર રે. લીધા. ૮ સસરે ન દીઠે મારે સરંગટે,
સાસુએ ન દીઠે મેરી માટે રે; દેહરીએ ન દીઠી સારી સુખડી,
નારૂલીએ ન દીઠી મોરી ઘાટ રે, લીધા. ૯ ચંદલીઆ ચાલે ચાલે ચમકતો,
નાહુલીઆને કહિજે સંદેસ રે;
ઘરે ન દીસણગાર;