________________
૧૬ર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી શાંતિજિન સ્તવન.
( ૨ ). (કેવલી અચલ કહેવાણી. )
જય જગનાયક જિનચંદા, તુજ દરિસણ નયના નંદા રી;
સુણે સાહિબ શાંતિ જિણુંદ! જિન સોલો પંચમ ચકી, પય પ્રણમે ચોસઠ શકરી. સુ. ૧ આપ એલગુઆ મન આણે, મલિયે મનમાન્યાએ ટાણેરી.સુ. અવસરલહી ચતુર ન ચૂકે, નિજ દાસ નિરાશ ન મૂકેરી. સુત્ર ૨ ટલે તન-મન તાપ તો મેરા, ચાહી ચરણ ગ્રહું હું તેરારી, સુત્ર તુજ સંગમથી સુખ પાયે, જાણે ગંગાજળમાં હારી. સુ૦ ૩ અલગ અરિવંછિત હશી, સાહિબજે સનમુખ શીરી, સુત્ર પ્રભુ મિલવા જે મન કરશે, થઈએક્રમને ધ્યાન ધરશેરી. સુ. ૪ નેક નજરે નાથ? નિહાલી, મુજ હાલે મેહજે જાલીરી; સુત્ર કહે જીવણજિનચિત્તધારી, ભજિયે ભવિ મુક્તિ તૈયારી. સુ. ૫
શ્રી નેમિનાથ જિન સ્તવન.
(૩) (પ્રથમ જિનેશ્વર પૂજવા સૈયર મેરી.), સુખકર સાહિબ શામલે, જિનજી મારે નાહ સુરંગનેમ હે; કામિત કલ્પતરૂ સમો, જિ. રાજિમતી કહે એમ હે; કામણગારા કંતજી! મનમોહન ગુણવંતજી! જિ. .
એક રસોરથ વાલ હ. ૧ ત્રેવડ મુજ તજવા તણી, જિ. હુંતી જે શિવ હંશ હે; અબલા બાલ ઉવેખવા, જિ. શી કરી એવડી ધૂસ હે. કા૨