________________
૧૧૨ જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૧૦) ચેતનાની ચેતનને ઉકિત,
(મારૂ-રાગ.) નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આને ઢેલા, નિશ મુજ સરિખી તુજ લાખ હૈ, મરે તૂરી મમલા. નિશ૦ ૧ જવ હરી મોલ કરે લાલકા, મેરા લાલ અમલા; જીસકે પટંતર કો નહિ, ઉસકા કયા મેલા. નિશ૦ ૨ પંથ નિહારત લેયણે, દ્રગ લાગી અડેલા જોગી સુરત સમાધિમેં, મુનિ ધ્યાન ઝકેલા. નિશ૦ ૩ કૌન સુને કિનમું કહું, કિમ માં મેં ખેલા; તેરે મુખ દીઠે ટલે, મેરે મનકા ચેલા. નિશ૦ ૪ મિત વિવેક વાતે કહેં સુમતા સુનિ બેલા , આનંદઘન પ્રભુ આવશે, સેજડી રંગ રેલા. નિશ૦ ૫
આશા વિષે.
આશાવરી. આશા એરન કી ક્યા કીજે, ગ્યાન સુધારસ પીજે. આશા ભટકે દ્વાર દ્વારા લોકનકે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસકે રસીયા, ઉતરેન કબહુ ખુમારી. આશ૦ ૧ આશા દાસી કે જે જાએ, તે જન જગકે દાસા; આશા દાસી કરે જેનાયક, લાયક અનુભવ પ્યાસા. આશા. ૨ મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પીએ કસ, જાગે અનુભવ લાલી. આશા. ૩ અગમ પીઆલા પીએ મતવાલા, ચીને અધ્યાતમ વાસ; આનંદઘન ચેતન વહે ખેલે, દેખે લેક તમાસા. આશા. ૪