________________
૩૦૬ જૈન ગુર્જર સાહિત્ય-રન્ને અને તેમની કાવ્ય-પ્રસાદી, પશુઆંથી મ્યું હિણી હે નણદીરા વીરા
ત્રેવડી જે મુજને વિછ હૈ દીધા. રાજુલ૦ ૩ એહવું જે મન ટુ હે નણદીરા વીરા
જે હતું તે પાડી કાં નેહ ને ફંદ ઉલઝું તે નવી સુલઝે હે નણદીરા વીરા
મનડું કાંઈ કેડિ મિલે જે ઇંદ્ર રાજુલ૦ ૪ મેં તે કહે કિણ વાતે હો નણદીરા વીરા
ન દુહવ્યા શ્યાને રાખે છે રેષ; માહરે તે તુમ સાથે હે નણદીરા વીરા
અલેહણ તે કેહને દાખું રે દેશ. રાજુલ૦ ૫ તાંત ગુડ્યાની પરે નણદીરા વીરા
જેડીયે કતુ આરીન જેમ ટેલીજે નહિ પાખે છે નણદીરા વીરા
લગતાં કાંઈ નેહ ન ચાલે એમ. રાજુલ૦ ૬ ઈમ કહેતી વ્રત લેતી હે નણદીરા વીરા
| નેમજી કઈ શિવ પહિલે કીઓ વાસ; ધન ધન તે જગમાંહે હો નણદીરા વીરા
પ્રીતડી કાંઈ મોહન કહે સ્યાબાસ. રાજુલ૦ ૭
શ્રી પાર્શ્વજિન સ્તવન
(૪)
(કાનુડે વેણ વજા રે કાલી નદીને કાંઠે–એ દેશી) વામાં નંદન હે પ્રાણ થકી છે પ્યારા, નહી કીજે હો નય થકી પણ ન્યારા. એ આંકણી