________________
૩૭૬ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. દેવ વાણી તબ ઈમ હુઈ લાલ,
બ્રહ્મચારી વ્રત ધાર રે સે. નેમિ. ૩ અંતે ઉરી સહુ ભલી થઈ રે લાલ,
જલશૃંગી કરલી ધર–સો; મૌનપણે જબ જિન રહ્યા રે લોલ, | ( માન્યું માન્યું ) એમ કીધ રે સેનેમિ. ૪ ઉગ્રસેનરાય તણસુતારે લાલ, જેહનું રાજુલ નામ રે ; જાન લઈ જિનવર ગયા રે લોલ,
ફત્યે મને રથ તામ રે–સેનેમિ. ૫ પશુય પિકાર સુણી કરી રે લોલ,
ચિત્ત ચિંતે જિનરાય રે; ધિગ? વિષય સુખ કારણે રે લોલ,
બહુ જીવને વધ થાય રેન્સ નેમિ ૬ તેરણથી રથ ફેરીયે રે લોલ, દેઈ વરસી દાન –સેવ સંજમ મારગ આદર્યો રે લાલ, *
• પામ્યા કેવલ જ્ઞાન રે–સેનેમિ. ૭ ( અવર ન ઈચ્છું ઈણ ભવે ) રે લોલ,
રાજુલે અભિગ્રહ લીધ –સે; પ્રભુ પાસે વ્રત આદરી રે લોલ,
પામી અવિચલ રિદ્ધિ – નેમિ, ૮ ગિરનાર ગિરિવર ઉપરે લાલ, ત્રણ કલ્યાણક જેય –સેવ; શ્રી ગુરૂ ખિમાવિજય તો રે લોલ,
જસ જગ અધિકે હાય રે સે. નેમિ૯