________________
શ્રી પ્રમાદસાગરજી.
( ૧૭ )
શ્રી પ્રમાદસાગરજી
...૨૦
૩૩
તેઓશ્રીની ચેાવીસીમાં પ્રભુજી માતપિતા જન્મ સ્થાન લન, આયુષ્ય, યક્ષ, યક્ષણી, સાધુ, સાધ્વી પરિવાર વીગેરે હકીકતનું વર્ણન આપવામાં આવ્યું છે.
દેશીઓ પણ ઘણી સુંદર છે આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે.
શ્રી ઋષભજિન સ્તવન (૧)
( શ્રેયાંસ જિનવર વદીએ રે લે—એ દેખી ) પ્રથમ જિનેશ્વર પૂજીએ રે લે,
પૂજ્યે પાપ પુલાય રે રંગીલા
વૃષભ વંછન પદ શોભતું રે લા,
કંચન વરણી કાય રે રંગીલા પ્રથમ॰ ૧ શુભ વનીતા નગરી પતિ ૨ લે,
નાભિ નૃપતિ જસ તાત ૨ ૨૦૬
પાંચસે કનુ દેહનું કે લે,
માન કહ્યું વિખ્યાત રે ૨૦ પ્રથમ૦ ૨ પાળ્યુ. પુરણ આઉખુ' રે લે, પુરવ ચેારાશી લાખ રે ૨૦; ચતુર ચેારાશી ગણધરા રે લેા,
એહ સિદ્ધાંતની સાખ રે ૨૦ પ્રથમ૦ 3