________________
શ્રી અમૃતવિજયજી.
(૩૬)
૨૬૯
શ્રી ર ́ગવિજય શિષ્ય શ્રી અમૃતવિજયજી.
શ્રી વિજયપ્રભસૂરિની પરંપરામાં શ્રી રંગવિજયજીના શિષ્ય શ્રી અમૃતવિજયજી થયા છે, તેએશ્રીની બીજી કૃતિએ જાણવામાં નથી
ઋષભજિન સ્તન. (1)
(એ છંડી ક્રિઠાં રાખી રે કુમતી માં પ્રતિમા રે ઉથાપી. એ દેશી.) જગજીવન જગજન ઉપગારી, શ્રી ઋષભ જિનેશ્વર દેવા; સયલ સંતાપ ટલેય સંધ્યાને માતાશ્રી મરૂદેવા ૐ, જિનજી સુખકર સાહિબ મેાશ. ૧ ભવભવ સેવક તારા, જિ॰ આં
એક સહસ અધિક અડલક્ષણુ.
લક્ષણ કંચન વરણે સમચાર સસ્થાંની,
સાહિબ ધારી લંછન ચરણે. જિ૦ ૨ ઇંદ ચંદવિસાગર મહીધર શુછુ લઈ તુઝ તનુ કીધ, પ્રભુતા સૌમ્ય પ્રતાપી ગંભીરતા ધીરયતા સુપ્રસિધ રે, જિ ૩ ભવિજન મેાધક આશ્રવરાધ, શૌચ સદા જસનામ, સકલ સુરાસુર સેવિત પદકજ, નિત નિત કરૂ' પ્રણામ રે. જિ૦ ૪ કેવલજ્ઞાન ને' કેવલ દરસન ચરણ વય અનંત, ચ્ચાર અનંતા જેહને છાજે પ્રથમ તે ભગવંત રૂ. જિ. ૫ નિવર્ડ અંધ કરમના તેાડી, માડી મેહની જાલ; સિદ્ધિ વરી ગુણ ખાંણી અન’તી, પરમાનંદી દયાલ ૨. જિર્