________________
૧૩૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત; મે સિદ્ધ અનંતે ભેગવી રે હાં, તેહર્યું કવણ સંકેત. મે. ૩ પ્રીત કરંતાં સેહલી રે હાં, નિરવહતાં જંજાળ, મેવ જેહ વ્યાલ ખેતાવો રે હાં, જેહવી અગનની ઝાળ. મે ૪ જે વિવાહ અવસર દિઉરે હાં, હાથ ઉપર નવિ હાથ; મે' દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મે. ૫ ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમ કને વ્રત લીધ; મેટ વાચક જસ કહે પ્રણમીએ રેહાં, એ દંપતી દેય સિધ. મે. ૬
શ્રી નેમિનાથ સ્તવન.
(રાજા જે મિલે-એ દેશી). કહા કિ તુહે કહો મેરે સાંઈ, ફેરિ ચલેં રથ તેરણ આઈ દિલ આણી અરે મેરા નાહ, ન ત્યજિયનેહ કછુઆ જાનિ. ૧ અટપટાઈ ચલે ધરિક રેષ, પશુઅનકે શિર કરી દેષાદિ ૨ રંગબિચી ભયે યાથિ ભંગ, સે તે સાચો જાણો કુરંગ.દિ. ૩ પ્રીતિ તનકમિરત આજ, કિઉંના મનમેં તુહ લાજ.દિ૪ તુહ બહુ નાયક જાણે ન પીર, વિરહ લાગી જિ8
વઈરીકે તીર. દિલ૦ ૫ હાર ઠારસિંગાર અંગાર, અસન વસનન સુહાઈલગાર. દિલ૦ ૬ તુઝ વિણ લાગે સુની સેજ, નહી તનુ તેજન હાર દહેજ. દિલ૦ ૭ આઓને મંદિર વિલસો ભોગ, વૃદ્ધાપૂનમે લીજે ગ. દિલ ૮