Book Title: Gyanpradip
Author(s): Vijaykastursuri
Publisher: Atmanand Jain Sabha
Catalog link: https://jainqq.org/explore/023513/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શા ન પ્ર દીપ પ્રકાશક શ્રી જૈન આત્માનદ સભા ભારતમાં Page #2 -------------------------------------------------------------------------- ________________ જેના થથમાળા નંબર : શ્રી જ્ઞાન પ્રદીપ [ બેધસુધા સહિત ] सेष આચાર્યશ્રી વિકસૂરસૂરીજી. ઝવેરી ચીમનલાલભાઈ માનચંદની આર્થિક સહાયતાવડે છપાવી પ્રસિદ્ધકર્તા શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર, કિંમત : અમૂલ્ય. Uગી SિC ©©©©© 2: Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૯ આત્મ સં. ૪૭ વીર સં. ૨૪૬૯ Page #4 -------------------------------------------------------------------------- ________________ અર્પણ પંજાબ, ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોમાં સ્થળે સ્થળે વિચરી, ધર્મપ્રભાવના–જિનમંદિર, ગુરૂકુળ, કાલેજ, લાઈબ્રેરીઓ અને શિક્ષણ વિગેરે કેળવણીની અનેક સંસ્થાઓના સંસ્થાપક-જન્મદાતા, અજ્ઞાનતિમિરતરણી, પંજાબ દેશદ્ધારક, શાસનશિરામણ પ્રાતઃસ્મરણિય, પવિત્ર, ચારિત્રચૂડામણિ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી વિજયવલ્લભસુરીશ્વરજી મહારાજના કરકમળમાં આજ્ઞાંકિત – કસ્તુરવિજયની વંદના. Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ નિયમ કોઇપણ વિદ્વાન વક્તા પોતાનું વક્તવ્ય શ્રોતાસન્મુખ રજૂ કરે છે ત્યારે તેની અસર જેટલો વખત રહે છે, તે કરતાં વિદ્વાન લેખક પોતાની લેખિની દ્વારા કોઈ પુસ્તક કે વિષય લખે છે ત્યારે તેની અસર વાચકો ઉપર વિશેષ વખત રહે છે. ગુગ દ્વારા મેળવેલ જ્ઞાન સાથે પૂર્વેનો ક્ષોપશમ થયેલ હોય તેવા જ્ઞાની-અભ્યાસી અને જેમના આત્મામાં જ્ઞાનને પરિપાક થયેલ હોય તેવા વિદ્વાન પુરુષોનું લખાણ તે જ્યારે જ્યારે વાંચવામાં આવે ત્યારે ત્યારે આત્માને આનંદ થતાં તેનું વિશેષ વિશેષ સ્મરણ થતાં–મનન થતાં વાચકને તે તે વિષયોનું જ્ઞાન થાય છે. આ ગ્રંથમાં આવેલા ૫૦ જુદા જુદા ઉપદેશક લેખો છે. તેના લેખક શ્રી ન્યાયાભાનિધિ જૈનાચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના સગત શિષ્ય મુનિશ્રી ઉદ્યોતવિજયજી મહારાજના વિદ્વાન સુશિષ્ય શ્રી વિજયકસ્તુરસુરિજી મહારાજ છે. આ તમામ લેખો જ્યારે આ સભાની વિનંતિથી આચાર્ય મહારાજે મોકલ્યા અને “શ્રી આત્માનંદ પ્રકાશ” માસિકમાં પ્રગટ થયા, બાદ આ લેખની પ્રશંસા થતાં સાથે આચાર્ય મહારાજના અન્ય લેખે પણ “શ્રી આત્માનંદ પ્રકાશમાં નિરંતર Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રકટ થતાં તે માટે વાચક ખએની રુચિ વધતી જતી હતી, તેમ વાચકેાના પત્રાદ્વારા અમારા જાણવામાં આવ્યું. શ્રી આત્માનંદ પ્રકાશ માસિકમાં જે જે લેખા પ્રગઢ થયાં હતાં તે તે લેખાને સંગ્રહ આ ગ્રંથમાં છે. લેખ ધાર્મિક જ છે,તેમ નહિ; પરંતુ જિજ્ઞાસુ દૃષ્ટિએ સામાજિક પણ છે. લેખેાની ભાષા સરલ, સાદી, રેચક અને આખાલવૃદ્ધ સર્વાંને હદયસ્પર્શી થવા સાથે, મનનપૂર્ણાંક વાચનારને તેા ખાધપ્રદ થવા સાથે આત્મિક આનંદ પણ થાય તેમ છે. શ્રી આત્માનંદ પ્રકાશ'માં તે લેખા પ્રકટ થયા પછી તે પુસ્તકરૂપે પ્રકટ થાય તે જનસમૂહને ઘણે જ લાભ થાય તેવા સંભવ છે, અને ખાલકખાલિકાએની શાળાઓમાં માસ્તરદ્વારા તેનુ વિવેચન કરવામાં આવે તે ખાલકે સુસંસ્કારી થાય તેવુ પણ છે એમ અમેને જણાયું, દરમ્યાન આ સભાને વાચકેા તરફથી તમામ લેખા પુસ્તકરૂપે પ્રગટ કરવાના પત્રા મળ્યા અને તે ઉપર આ સભાનુ ખાસ લક્ષ ખેચાયુ. દરમિયાન પાલનપુરનિવાસી જૈનમ ધુ ઝવેરી ચીમનલાલભાઈ માનચંદ જેએ મુખમાં ઝવેરાતને ધંધા કરે છે અને દેવગુરુધર્મની શ્રદ્ધાવાળા છે તેમના પુણ્યયેાગે તેએશ્રીની તેવી ઇચ્છા થતાં આ સભાને સદરહુ લેખા પુસ્તકરૂપે પ્રગટ કરવાની ઇચ્છા પઞદ્વારા વ્યક્ત કરી. સભાએ તે સ્વીકારી લીધી અને હાલ ( કાગળ, છપાઇ, ચિત્રા, માઇન્ડીંગ વગેરેની સખ્ત મેાંઘવારી છતાં ) જેમને સુકૃતની લક્ષ્મી પ્રાપ્ત થઇ છે. અને પૂના પુણ્યના ઉદય છે તે ઝવેરી ચીમનલાલભાઈએ ઉદારતાથી આ ગ્રંથના કુલ ખર્ચ આપવા જણાવ્યું. સાથે તમામ યુકે યેાગ્ય સ્થળે ભેટ જ આપવી એમ ઇચ્છા જણાવતાં આ સભાએ આનંદ સાથે સ્વીકારી તે કામ શરૂ કર્યુ અને ઝવેરી ચીમનલાલભાઇને તે માટે આભાર પણ માનવામાં આવ્યા. ઝવેરી ચીમનલાલભાઇ દીર્ઘાયુ થઇ આવા સાહિત્યપ્રકાશન, Page #8 -------------------------------------------------------------------------- ________________ LET TET 1 EEEEEEEEEEEE " RTIFFERE T]GHER - SEE HERE [EFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFEEEEEEEEEEEEEEEEF File FESH TUFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFFml તકGEEEE EEEEEEEEE NICO HETH Oow" ન્યાયાંભોનિધિ શ્રીમદ્ વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિ શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ Page #9 --------------------------------------------------------------------------  Page #10 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનેદ્ધારના માંગલિક કાર્યો વિશેષ વિશેષ કરવા ભાગ્યશાળી થાય તે આ સભા અંત:કરણથી ઈચ્છે છે. આ ગ્રંથના બીજા વિભાગમાં બેધસુધા નામનો એક લઘુ ગ્રંથ આચાર્ય શ્રી વિજયસૂરસૂરિજી મહારાજે લખેલો-છપાયેલો છે, તેમાંથી પણ ઉપયોગી ભાગ છેવટે. દાખલ કરવામાં આવ્યો છે, તે પણ શ્રવણ, મનન કરવા જેવો છે. - પૂજ્ય આ. શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજને તે આ સભા જેટલો આભાર માને તેટલો ઓછો છે; કારણ કે સભાની વિનંતિથી તેઓ સાહેબ જ્યારથી લેખો, શ્રી આત્માનંદ પ્રકાશમાં મોકલે છે ત્યારથી તે લેખો વડે આત્માનંદ પ્રકાશની કેટલેક અંશે સારા લેખો માટે પ્રશંસા પણ વધી છે અને તે દ્વારા પણ જનસમાજ ઉપર ઉપકાર કરી મુનિપણાનું કર્તવ્ય બજાવે છે-તે સાથે આ સભા કે જે તેઓ સાહેબના દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજના નામની છે તે દ્વારા ગુરુભક્તિ પણ કરી રહ્યા છે. આ ગ્રંથમાં દષ્ટિદેવ કે છાપકામમાં-બેસો કે બીજી રીતે ખલના રહી હોય તે ક્ષમા કરી સાજને સુધારી વાંચશે એવી નમ્ર વિનંતિ છે. આત્માનંદ ભવન, ) ભાવનગર. ઈ. ગાંધી વલ્લભદાસ ત્રિભુવનદાસ Page #11 -------------------------------------------------------------------------- ________________ અ નુ * મ ણિ કા. ૨૭, પાપના પથે ૨૮. સાવધાન સદા સુખી ૨૯. ધર્મી સ્વરૂપ ૧. તી .. ૨. માનવજીવનની મહત્ત્વતા, ૩. મહાવીર નર્વાણ ૪. આપણું' અપૂર્વ સાહસ . ૫. સુખની શોધમાં ૬. ક્ષમા–સહિષ્ણુતા ૭. દોષદષ્ટિ થવાથી મુક્તિ ૨૪. ગુણાનુરાગ ૨૫. જીવનમીમાંસા ૨૬. મૃત્યુ સમીક્ષા ૮. દુ:ખ કયાંથી આવે છે? . ૯. સ્વામય સસાર ૬૦ ૧૦. ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે। ૮૦ ૧૧. મૃત્યુ એટલે મુક્તિઃ પરમ સુખ ૯૦ ૧૨. દિવાળી . ૧૩. વિચારશ્રેણી ૯૪ ૯૮ ૧૩૧ ૧૪. જ્ઞાનની મહત્ત્વતા ૧૫. વાચક અને શ્રોતાને સૂચના ૧૩૭ ૧૪૫ ૧૬. સ્નેહ એ દુઃખનું મૂળ છે . ૧૭. જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા ૧૫૧ . • ૧૮. વિકાસના બાધક કાણું ? ૧૯. શું દેવતા સુખી કરી શકે ? ૨૦. સુખ સમીક્ષા ૨૧. દુઃખ ભાગવતી દુનિયા ૨૨. સુખદુઃખ સમીક્ષા ૨૩. સસ`ગ . • • • . ૧ ७ • ૧૪ ૨૦ ૨૬ ૩૭ ૪૯ ૫૫ ૧૫૭ ૧૬૫ ૧૭૧ ૧૭૯ ૧૮૮ ૧૯૯ ૨૦૯ ૧૯ ૧૨. • ૪૫. સંસારનું મૂળ ૪૬. મમતાની કૂંચી ૪૭. નિરપરાધી બને ૪૮. આત્મમીમાંસા ૪૯. કમ મીમાંસા છ એસુધા · . ૩૦. તાત્ત્વિક વિચારણા ૩૧. સુખદુઃખ વિચારણા ૩ર. વિકાસના પંથે ૨૦૨ ૩૩. ભાવનાબળ શું ન કરી શકે? - ૨૮૧ ૩૪. વિવેકના ૫શે ૨૮૭ ૩૫. સાચુ' જીવન ૨૧ ૩૬.સાચી સ્વાધીનતામાં જ સુખ છે ૨૯૬ ૩૭. મેળવા, કમાશે નહિ ૩૦૩ ૩૮. વિકાસનું' કિરણ ૩૦૭ ૩૯. સાચા પ્રકાશ • • • • • • ૩૧૧ ૪૦, સ’યોગવિયોગ સુખદ નથી ૩૧૫ ૪૧. નિરાશામાં મુક્તિ ૩૧૯ ૪ર. સાધન ધર્મ નથી ૩૨૪ ૩૨૮ ૪૩. સાચી ક્ષમા ૪૪. વિકાસના વિયાગીને આશ્વાસન ૩૩૧ ૩૩૫ ૩૩૯ ૩૪૫ . • . • • . • • ૨૩૦ ૨૪૮ ૨૫૩ ૨૬૦ ૨૩૩ · • ૩૫૧ ૩૫૯ ૩૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ [UEFFER - JEE FEEEEEEEEEET BE EFFFFFFFFFFFFFFFFFEEEEEEEEEEEEEEFFFFFFFFFFFFFFFFFFFFFril ૦૦૦૦૦૦ આચાર્ય શ્રી વિજયકસ્તૂરસૂરિજી મહારાજ HERE હ૦૦૦૦૦૦૦ [UFFFFFEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE BRTS RESER Page #13 --------------------------------------------------------------------------  Page #14 -------------------------------------------------------------------------- ________________ ઝ પ્રાસંગિક. માનવી માને છે કે મેં ઘણું વાંચ્યું છે અને ઘણું સાંભળ્યું છે માટે હું સારી રીતે જાણું છું–સમજું છું, પણ તે એક ભ્રમણું છે. જ્યાં સુધી અનુભવજ્ઞાન ન થાય ત્યાં સુધી સાચું ન જણાયન સમજાય. અક્ષરજ્ઞાન, વસ્તૃજ્ઞાન અને અનુભવજ્ઞાન એમ જ્ઞાન ત્રણ પ્રકારના છે. પુસ્તકમાં કોઈપણ ભાષામાં લખેલા સંકેત માત્ર જાણવા તે અક્ષરજ્ઞાન અને સંકેતવાળી વસ્તુ જાણવી તે વસ્તુઝાન અને વસ્તુનું સાચું સ્વરૂપ જાણવું તે અનુભવજ્ઞાન. જેમકે ઘડો માત્ર એટલું જાણવું તે અક્ષરજ્ઞાન અને પાણી ભરવાની માંહેથી પિલી ગોળ આકૃતિવાળી વસ્તુ જાણવી તે વસ્તજ્ઞાન અને તેની ક્ષણવિનશ્વરતા જાણવી તે અનુભવજ્ઞાન. આવી રીતે વસ્તુના સાચા સ્વરૂપને જાણવું તે અનુભવજ્ઞાન કહેવાય છે. ઘણુંખરા માનવીઓ અક્ષરજ્ઞાનવાળા હોય છે, વસ્તુશાનવાળા તેનાથી પણ ઘણું જ થોડા હોય છે પણ અનુભવજ્ઞાનવાળા તે કઈ જવલ્લેજ હોય છે. પુસ્તકો વાંચ્યા પછી કે તેમાંનું લખેલું સાંભળ્યા પછી સંસારમાં રહેલા પદાર્થોમાં દષ્ટિ આપવાથી જ વસ્તુજ્ઞાન થાય છે; પણ વસ્તુના યથાર્થ બોધરૂપ અનુભવજ્ઞાન મેળવવાને માટે તે મેહનીય કર્મને ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમની અત્યંત Page #15 -------------------------------------------------------------------------- ________________ આવશ્યકતા રહે છે. તે સિવાય વસ્તુ તે જણાય પણ તેનું સાચું સ્વરૂપ જણાતું નથી, જેથી કરીને માનવી તે વસ્તુને યોગ્ય ઉપયોગ કરીને સાચું ફળ મેળવી શકતા નથી. તે વસ્તુને વિપરીત બેધ તે અજ્ઞાનતા કહેવાય છે અને તે અનુભવજ્ઞાનમાં લેતી નથી. અનુભવજ્ઞાનન્ય માનવી અજ્ઞાની હોવાથી આગમશાસ્ત્રો જાણવા છતાં પણ કષાયને ઉપશમાવી શકતું નથી અને વિષયથી વિરકત બનીને સ્વપરનું શ્રેય સાધી શકો નથી; તેમજ સાચાં સુખ, શાંતિ અને આનંદ પિતે પ્રાપ્ત કરીને બીજાને પ્રાપ્ત કરાવી શકો નથી. અક્ષરજ્ઞાન કે વસ્તુઝાન માત્રથી ધર્મ, મુક્તિ, મૃત્યુ, જન્મ, ગુણ, ષ, સુખ, શાંતિ, આનંદ, સત, અસત વગેરે વગેરે વસ્તુઓનું સાચું સ્વરૂપ સમજાતું નથી અને સાચું સ્વરૂપ ન સમજાવાથી સમભાવ પ્રાપ્ત કરી શકાતો નથી; જેથી કરી સંસારનું ભ્રમણ ટાળી શકાતું નથી. વસ્તુના યથાર્થ બોધ વગરના માનવી કાલ્પનિક જગતમાં ભ્રમણ કરવાવાળા હેય. છે. જો કે કાલ્પનિક વસ્તુઓ આકાશપુપની જેમ અસત હેાય છે, છતાં અજ્ઞાની જીવને સત જેવી ભાસે છે. સત જેવી ભાસે છે ખરી પણ સત વસ્તુનું ફળ આપવાવાળી હોતી નથી, જેને પરિણામે સર્વને અનુભવ થાય છે. ' કાલ્પનિક પણ મનગમતાં શાંતિ, સુખ, આનંદ આદિ મેળવવાને નિરંતર ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરતી, અથવા તો આ બધું ય મેં મેળવ્યું છે એમ માનીને અત્યંત હર્ષપૂર્વક મદઘેલી બનીને માર્ગમૂહોલી ડાહી અને બુદ્ધિશાળી કહેવાતી માનવજાતિ સત તથા . અસત પદાર્થોથી અજ્ઞાત લેવાથી અસત વસ્તુઓમાં જ આનંદ મનાવી રહી છે. સાચા સત્યને ઓળખવાને સંકલ્પ સરખો ય કરતી નથી; કારણ કે અસત્ પદાથીમાં જ સત્યાસીની ગાણું કરીને સત્યને Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૭ ) સ્વીકાર અને અસત્યના ત્યાગ કરવા ટેવાઈ ગઈ છે. સુખદુઃખ, શાંતિઅશાંતિ, ગુણુઅવગુણુ, જીવનમૃત્યુ વગેરે વગેરે ખાખાને નિષ્ણુય કરવામાં જડના વિકારાને જ પ્રધાનતા આપી રહી છે. માનવીને પાંચ વસ્તુઓ જોઇએ છેઃ સુખ, શાંતિ, આનંદ, માન અને સત્તા. આ બધું ય ત્યાગથી મળે છે અને લેાગથી ય મળે છે. ફરક એટલા જ છે કે ત્યાગથી મળેલાં સુખશાંતિ વગેરે સાાં હાય છે અને ભાગથી મળેલાં કૃત્રિમ~કાલ્પનિક હાય છે. સામાં સુખશાંતિ આદિથી અપરિચિત માનવસમાજ પૌદ્ગલિક વસ્તુએના ઉપભાગથી જ શાંતિ મેળવવા પ્રયાસ કરી રહ્યો છે. ઉપરથી બધું ય છેાડયુ હાય છતાં મિથ્યાસુખથી વાસિત આત્માઓ જડાસક્ત હોવાથી સુખશાંતિ માટે જડતા ઉપયેાગ કરે છે અને દેવેદ્ર તથા નરેંદ્રની પદવી માટે જ જપ, તપ આદિ ચારિત્રના અનુષ્ઠાને ને આદર કરે છે. જે સુખશાંતિ તથા આન માટે જડના વિકાર રૂપ વિષયેાનુ આલંબન લે છે અને માન તથા સત્તાને માટે કષાયેના આદર કરે છે તેમને માનવા પૂરતા સતેષ મળે છે, પણ પરિણામે વિપરીત અનુભવ થવાથી નિરાશ થવું પડે છે અને સુખ, શાંતિ વગેરેની દરિદ્રતા દૂર થતી નથી તેમજ અપમાન તથા તિરસ્કારના આશ્રિત થવું પડે છે. અનાદિ કાળથી ચાલી આવતી સુખ, શાંતિ આદિ મેળવવાની પદ્ધતિને શ્રદ્ધાપૂવ ક અનુસરનારા પરપૌદ્ગલિક વસ્તુઓની સહાયતા સિવાય કાલ્પનિક કાં/પશુ મેળવી શકતા નથી. સાચી વસ્તુથી અજ્ઞાત તથા અનુભવશૂન્ય હાવાથી કાલ્પનિક વસ્તુમાં સાચાને આરેાપ પણ કરી શકતા નથી. અનુમૂળ પૌદ્ગલિક વસ્તુએ મેળવ્યા પછી સાચાં સુખશાંતિ મેળવવાનો મહાપુરુષાએ ઉપયાગમાં લઇને બતાવેલા સાધનાના ઉપયોગ કરતા નથી. અનાદિ કાળથી જડાસક્ત જીવાએ માનેલાં સુખ, શાંતિને જ Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૮ ) સાચાં માનીને તેમની જેમ તેમને મેળવવા આદરેલા માર્ગનું અનુકરણ કરે છે અને મહાપુરુષોએ આદરેલા માર્ગને અનાદર કરે છે. દેહધારીઓના દેહને ઉપગ કર્યા સિવાય પૌગલિક સુખ, શાંતિ, આનંદ મળી શકતાં નથી. મુગલાનંદિ છવો આત્માને થતી પીડાની અવગણના કરીને જીવવાને અથવા તે સુખશાંતિ મેળવવાને અનેક જીવોને દેહથી મુક્ત કરે છે અને પરિણામે દુ:ખ તથા અશાંતિ જ મેળવે છે, છતાં લૌકિક સુખ, શાંતિથી વાસિત થયેલા હેવાથી સુખશાંતિ મેળવવાના લૌકિક માર્ગથી વિરામ પામતા નથી અને અનેક જીવોને અશાંતિ તથા દુઃખના કારણભૂત પાંચે ઈદ્રિના અનુકૂળ વિષયને મેળવવા કિંમતી જીવનને દુરુપયોગ કરે છે. સુખ, શાંતિ, આનંદ, જીવન વગેરે આત્માના ધર્મ છે અને તે સ્વરૂપથી જ આત્મામાં રહે છે માટે તે ચૈતન્યસ્વરૂપ છે. અને પાંચે ઈતિ તથા વિષયો આત્માથી ભિન્ન છે અને તે જડના ધર્મ છે માટે તે જડસ્વરૂપ છે. જડ તથા જડના ધર્મો ચૈતન્ય સ્વરૂપ સુખશાંતિ વગેરે આત્માના ધર્મોને વિકાસમાં લાવી શક્તા નથી તેમજ તેને પ્રાપ્ત કરાવી શકતા નથી, પરંતુ અનાદિ કાળની મિથ્યા વાસનાને લઈને જડાસક્ત જીવો વિષયરૂપ જડના ધર્મોથી સુખશાંતિ માને છે પણ તે એક પ્રકારની ભ્રમણું જ છે. જે ઈદ્રિયોના વિષયરૂપ જડ પદાર્થોને દેહની સાથે સંસર્ગ થવાથી દેહાધિષ્ઠિત આત્માને સુખશાંતિ મળતી હોય તે પછી તે જડને ધર્મ હોવાથી ચિતન્યને જડ અને જડને ચિતન્ય બની જવાને પ્રસંગ આવી જશે અને જડ ચેતન્યની અવ્યવસ્થા થઈ જશે. અનુકુળ વિષયના સગથી સુખ અને વિયોગથી દુઃખ, પ્રતિકૂળ વિષયના સંયોગથી દુઃખ અને વિયેગથી સુખ આ સુખદુ:ખને જે સાચાં જ માનવામાં આવે તે પછી મુક્તાત્મામાં જ્ઞાનસ્વરૂપ Page #18 -------------------------------------------------------------------------- ________________ ( ૯ ) સુખના સર્વાંચા અભાવ થવાથી પાષાણુવત્ બની જશે અને ચૈતન્ય સ્વરૂપ આત્મતત્ત્વ નષ્ટ થઈ જશે, માટે પૌદ્ગલિક વસ્તુઓના ભાગથી થવાવાળુ સુખ ખાટું છે, પણ, પૌદ્ગલિક વસ્તુઓના ત્યાગથી થવાવાળું સુખ તે એક આત્માના ધમ છે અને તે જ સાચુ છે. શાંતિ તથા આનંદ પણ આત્માના જ ધર્મ છે અને તેને મેળવવાને કાઈ પણ ક્ષણિક તથા નાશવાન જડ વસ્તુની જરૂરત નથી, પણ અનાદિકાળથી આત્માની સાથે સંબંધ ધરાવવાવાળી ક્ષણવિનશ્વર જડ વસ્તુઓના સર્વથા વિયાગ થવાથી જ મળી શકે છે. પરપૌદ્ગલિક વસ્તુઓના ઇંદ્રિયા સાથે સબંધ થવાથી સકમ ક આત્મામાં અનેક પ્રકારની વિકૃતિઓ ઉત્પન્ન થાય છે જેને જીવાભા। સુખદુઃખની કલ્પના કરે છે, શાંતિ તથા આનંદ માની સાષ માને છે, પરંતુ વિકૃતિ સુખશાંતિ કે આનંદના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતી નથી; કારણ કે વિકૃતિ દોષસ્વરૂપ છે અને ભિન્ન જાતિગુણ તથા ધવાળી ભિન્ન વસ્તુઓના સંચાગથી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવાવાળી વસ્તુમાત્ર અસત્ છે-કૃત્રિમ છે. જે વસ્તુની ઉત્પત્તિ છે તેના વિનાશ પણ છે જ, માટે વિકૃતિસ્વરૂપ ક્ષણિક સુખદુઃખ સાચાં હાઈ શકતાં નથી. સુખ, શાંતિ અને આનંદ એગુણ છે પણુ દોષ નથી; માટે જ પૌલિક સયાગથી ઉત્પન્ન થવાવાળી વિકૃતિ દોષવરૂપ ઢીવાથી સુખ આદિ હાઇ શકતા નથી. ગુણ તે પ્રકૃતિ છે અને દોષ તે વિકૃતિ છે. પૌદ્ગલિક વિષેગથી થવાવાળા આત્માના ગુણુના વિકાસ તે જ પ્રકૃતિ છે અને તે જ સુખસ્વરૂપ છે. પ્રકૃતિસ્વરૂપ સુખ મેળવવાને ક્રાઈ પણ પૌદ્ગલિક વસ્તુના ઉપભાગની આવશ્યક્તા નથી; પરંતુ સર્વોથા પૌલિક વસ્તુના ઉપભાગના ત્યાગથી પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પૌલિક વસ્તુના ઉપભેાગડ્ડાય છે Page #19 -------------------------------------------------------------------------- ________________ ( ૧૦ ). ત્યાં સુધી વિકૃતિસ્વરૂપ દેષ ટળી શકતો નથી. અનાદિકાળની વાસનાને લઈને જીવો વિકૃતિસ્વરૂપ દેષમાં સુખ શાંતિ માનતા આવ્યા છે, તે સુખશાંતિ સાચી તથા ચિરસ્થાયી લેતી નથી; જેથી કરી ની સુખની ભૂખ ટળી શકતી નથી. જે સુખશાંતિ અને આનંદમાં અને અત્યંત હર્ષપૂર્વક એવી ફુરણાઓ થાય છે કે હું સુખી છું, આનંદમાં છું, મને બહુ શાંતિ છે એ બધે યે કર્મને વિકાર છે અને તે અનુકૂળ પૌગલિક વસ્તુઓના સંગથી થાય છે, માટે તે સુખ આદિ સાચાં નથી પણ કલ્પના માત્ર છે. વિકૃત થવાને સ્વભાવ પુગલને છે પણ આત્માને નથી. આત્મા તે સ્ફટિક જેવો સ્વચ્છ છે. સ્ફટિકમાં જેમ ભિન્ન જાતિવાળી વસ્તુના સંયોગથી વિકૃતિ જણાય છે, તે વિકૃતિ સંયોગવાળી વસ્તુની છે, સ્ફટિકની નથી. સ્ફટિક સ્વચ્છ હેવાથી તેમાં પ્રતિભાસ થાય છે તેવી જ રીતે આત્માની અંદર જે વિકૃતિ જણાય છે તે કર્મસ્વરૂપ જડની છે પણ આત્માની નથી. આત્મા સવચ્છ હોવાથી વિકૃતિને તેમાં આભાસ માત્ર થાય છે. આત્માની સાથે નહીં સંબંધ ધરાવવાવાળા પુલમાં સોવિયેગરૂ૫ વિકૃતિઓ થયા કરે છે પણ તે જણાતી નથી. આવા વિકૃતિવાળા પુદગલોને આત્માની સાથે જ્યારે સંબંધ થાય છે ત્યારે વિકૃતિ જણાય છે. લાઈટ વગરની ફિલ્મ કરવામાં અનેક પ્રકારની વિકૃતિઓ થાય છે, પણ તે જણાતી નથી પણ જ્યારે લાઈટ ફેકવામાં આવે છે ત્યારે જ ફિલ્મમાંની વિકૃતિઓ લાઈટમાં જણાય છે પણ તે લાઈટની વિકૃતિ હોતી નથી, પણ ફિલ્મની હોય છે. તેવી રીતે આત્મામાં જણાતી વિકૃતિઓ કર્મની છે પણ આત્માની નથી. જેમ ફિલ્મમાં અનેક પ્રકારના દો જેવા કે મકાને, માણસે, Page #20 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧ ) પશુઓ, એમના ખેલવા આદિની ક્રિયાઓ વગેરે જેમ દેખાય છે તેવી રીતે આત્માની સાથે થયેલા કાઁના સયેાગથી અનેક પ્રકારના સંકા, વિકલ્પે। અને માન્યતાઓ આત્મામાં જણાય છે પણ તે બધું ય મિની જેમ અસત્ છે. સાચું સુખ સ્ફુરણાત્મક હેતુ નથી, સંકલ્પવિકલ્પ સ્વરૂપ હતુ... નથી. સાચું. સુખ કાઈપણુ વસ્તુની અસર થવાથી થતું નથી, તે તા .આત્માના સ્વભાવ , અરૂપી છે. સાચા સુખને ઇંદ્રિયા । મન ગ્રહણ કરી શકતાં નથી. ઇંદ્રિયા અને મનની મારફત આત્માને થવાવાળાં સુખ, શાંતિ અને આનંદ ખાટાં છે, માટે જ સમ્યજ્ઞાન વગરના સૌંસારી જીવા સાચા સુખને મેળવી શકયા નથી. લાસના પ્રમાણે ભ્રાન્તિજન્ય સુખને જ સુખ માની સાષ ધારણ કરી રહ્યા છે. પાંચ માનવી જે જીવનમાં જીવી રહ્યા છે અને જે નામથી એળખાઇ રહ્યા છે તેની મહત્ત્વતા વધારી માન મેળવવાને હમેશાં ઇચ્છાવાળા રહ્યા કરે છે અને તે માન પરપૌદ્ગલિક વસ્તુઓની પ્રાપ્તિથી મળે છે એવી માન્યતાવાળા હૈાવાથી, ખીજાને ગમે તેવી પૌદ્ગલિક વસ્તુએના સંગ્રહ કરવાને અનેક પ્રકારના કષ્ટસાધ્ય પ્રયત્ના કરે છે. જેમકે શ્રીમંતનું માન મેળવવાને દ્રવ્ય ઉપાર્જન કરવા ઘણાંકો સહન કરે છે, લેાકને ગમે તેવા બાગબગલો વગેરે વસ્તુઓને સ'ગ્રહ કરે છે, લેાકાએ માનેલી શ્રીમ તાષને છાજે તેવી પ્રવૃત્તિ કરે છે અને મહા મેળવેલા દ્રવ્યના વ્યય કરીને અનેક પ્રકારની ડિગ્રીએ લે છે. નિર્ગુણી હાવા છતાં સદ્ગુણી કહેવડાવવાને ખેાટા ડાળ-આડંબર કરે છે. અવગુણુ ઉપર ગુણુને આપ ચડાવે છે. પૌલિક વસ્તુઓના સંગ્રહ કરી તેના ઉપભોગથી પુદ્ગલા Page #21 -------------------------------------------------------------------------- ________________ ( ૧૨ ). નદી છની દૃષ્ટિમાં ભલે માન મેળવે પણ તે સાચું અને સ્થિર રહેવાવાળું નથી. આ માન એક જ જીવનમાં મેળવી શકે છે. મૃત્યુ પછીના જીવનમાં એને અંશ માત્ર પણ હેત નથી, કારણ કે માત્ર દેહને આશ્રયીને માન મેળવવા પ્રયાસ કરેલો હોય છે અને તે દેહ છૂટી ગયા પછી આત્માને તેમાંનું કશું પણ મળતું નથી. જીવન દરમિયાનમાં અનેક પ્રકારના કાર્યો કરે છે. દ્રવ્ય એકઠું કરે છે, મકાન બંધાવે છે, અનેક જીવોને કષ્ટ આપી મોજશોખનાં સાધન એકઠા કરી તેને ઉપયોગ કરે છે અને જગતમાં મેટા તરીકેની કીતિ મેળવે છે; પરંતુ તે દેહની સાથે નાશ પામી જાય છે. પરલેકમાં તેમનું આત્માની પાસે કશું ય રહેતું નથી; એટલું જ નહિ પણ જન્માંતરમાં આત્મા અપમાનનું પાત્ર બને છે, માટે દેહને આશ્રયીને મેળવેલાં માન, પ્રતિષ્ઠા સાચાં નથી. નામધારી દેહની પ્રસિદ્ધિ થવાથી આત્માની પ્રસિદ્ધિ થતી નથી, કારણ કે નામધારી દેહ આત્માથી જુદ છે અને તેની પ્રસિદ્ધિ પૌગલિક વસ્તુઓના સંયેગથી થાય છે. પૌગલિક વસ્તુઓના ગુણધર્મ પુદગલસ્વરૂપ દેહને વિકાસમાં લાવી શકે છે, પણ આત્માને વિકાસમાં લાવી શકતા નથી. આત્માને વિકાસમાં લાવી તેની મહત્વતા વધારનાર તો સમ્યગજ્ઞાન દર્શનાદિ ગુણો જ છે અને તે પૌદ્ગલિક વસ્તુઓના ત્યાગથી પ્રગટ થાય છે. સમ્યગાનાદિ ગુણે પ્રગટ થવાથી આત્મા સાચી મહત્ત્વતા મેળવી શકે છે કે જે સાચી અને ચિરસ્થાયી હોય છે; કારણ કે સમ્યગૂજ્ઞાનાદિ પ્રાપ્ત થયા પછી આત્મા જન્મમરણમાંથી મુક્તિ મેળવે છે, કે જેને મેળવ્યા પછી પોતાની મહત્ત્વતા શાશ્વતી બનાવે છે. પિતાની સત્ય અને શાશ્વતી વસ્તુનું માન મેળવવા પ્રયાસ કરનાર સંસારમાં મહાન બની સર્વને પૂજ્ય બની શકે છે, કારણ કે તે પરને ( દેહને ) માન મળવાથી રાજી થતો નથી તેમજ Page #22 -------------------------------------------------------------------------- ________________ ( ૧૩ ) પરને (દેહને) માન મેળવી આપવા પ્રયાસ પણ કરતા નથી. જેમ ક્રાઇ ખીજા માણસને દરેક પ્રકારે માન મળતુ જોઇને તેનાથી ભિન્ન વ્યક્તિ ખુશી થઈને રાજી થતા નથી, કારણ કે તે પાતાને એસ માને છે કે ખીજાને માન મળવાથી મને શું લાભ ? તેવી જ રીતે નામધારી દેહાર્દિને માન મળવાથી તેનાથી ભિન્ન આત્માને તે સબંધી કાંઇ પશુ ખુશી થતી નથી. આત્મા પેતે એમ સમજે છે ૐ જુદા ગુણ-ધર્મવાળા નામધારી દેહ મારાથી ભિન્ન છે, તે તેના ગુણ-ધર્મની પ્રશંસાથી મને શું લાભ ? ક્ષવિનશ્વર ધર્મવાળા દેહની મહત્ત્વતાથી મારી કાંઇ મહત્ત્વતા વધી શકતી નથી; કારણ કે હું અવિનાશી ધર્માવાળા છું, નિત્ય જ્ઞાનાદિ ગુણાને ધારણ કરવાવાળા છું, માટે દેહાર્દિની માન–મહત્ત્વતાથી મારા ગુણુ–ધા વિકાસ થઇ શકતા નથી તે। પછી ભારે દેહાદના માન~મહત્ત્વતા વધારવાને શા માટે પૌલિક વસ્તુએના આશ્રય લેવા જોઈએ ? આવે સમ્યગજ્ઞાની આત્મા પૌલિક વસ્તુઓના પરિત્યાગ કરીને પેાતાનું સત્ય સ્વરૂપ મેળવી શકે છે; જેથી કરીને સ`સારમાં નિર તર્ માનનું પાત્ર બની શકે છે, શાશ્વતા સુખ, શાંતિ તથા આન મેળવી શકે છે. બીજાની પાસેથી માન મેળવવાની ઇચ્છા રાખવી તે પેાતાને અપમાનિત થવા જેવું છે. પરની પાસેથી માન મેળવવાની પૃચ્છા રાખનારને અવસ્ય જડ વસ્તુએના દાસ બનવું પડે છે અને જડના દાસ બનવું તે પેાતાનુ મેટું અપમાન કરવા ખરાઅર છે. અજ્ઞાત સંસાર પૌદ્ગલિક વસ્તુઓને જ માન આપનારા હાય છે. જેએ પૌદ્ગલિક વસ્તુઓના આશ્રિત હાતા નથી તેની ઉપેક્ષા કરવાવાળા હાય છે, માટે સમ્યજ્ઞાની પુરુષ અજ્ઞાત સ`સારના માનની પરવા કરતા નથી, પણ વિકાસી પુરુષાની પ્રવૃત્તિનુ' અનુકરણ કરીને વિકાસી બનવાની ભાવનાવાળા હાય છે. આવા પુરુષા વિકાસ મેળવ્યા પછી જ્ઞાની સંસારની દૃષ્ટિમાં સદા સદા માનનુ Page #23 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪ ) પાત્ર બને છે અને જે પછી કોઈ કાળે અપમાનિત થતા નથી. આને જ આત્મસન્માન કહેવામાં આવે છે. જેઓ પૌગલિક વસ્તુના આશ્રયથી માન મેળવે છે તેઓ તેને વિયાગ થવાથી અપમાન મેળવે છે, માટે આ માન માન નથી પણ અપમાન જ છે અને તેને દેહસન્માન કહેવામાં આવે છે. દેહની સાથે પૌગલિક વસ્તુએને સંચાગ નિત્ય હોતું નથી, એટલા માટે જ આ સોગને વિયોગ થવાથી નામધારી દેહનું અપમાન થાય છે માટે તે માન ખોટું છે. જ્ઞાની પુરુષો આવા માન માટે પ્રયત્ન કરતા જ નથી. અનાદિકાળની અજ્ઞાનતાને લઈને જ પિતે પૌગલિક વસ્તુઓની સત્તા નીચે દબાયેલા હોવા છતાં પણ પૌદ્ગલિક વસ્તુઓને પિતાની સત્તામાં રાખવા પ્રયત્ન કરે છે; પરંતુ પરિણામે તેઓ સફળતા મેળવી શકતા નથી. આત્માની સત્તા પિતાના જ્ઞાનાદિ ગુણે ઉપર હોઈ શકે છે પણ પૌગલિક વસ્તુ પર હોઈ શકતી નથી. જડ તથા જડના વિકારોની પાસેથી અનેક પ્રકારના કાલ્પનિક પ્રસંગો મેળવવા પ્રયાસ કરવા છતાં પણ સફળતા મેળવી શકતા નથી, કારણ કે પૌગલિક વરતુઓ સ્વભાવથી જ એક સ્વરૂપે રહેવાવાળી હોતી નથી અને એટલા માટે જીવન, સુખ, શાંતિ, આનંદ આદિને ચિરસ્થાયી બનાવી શકતી નથી. આત્મા કર્મની સત્તાથી પૌગલિક વસ્તુઓને પિતાને સ્વાધીન તે કરે છે, પણ જે ક્ષણે આ વસ્તુઓ સ્વાધીન થાય છે તે ક્ષણે આત્માને કાલ્પનિક સુખશાંતિને અનુભવ થાય છે, પણ બીજી ક્ષણે જ તે વસ્તુઓ આત્માની સત્તાને અનાદર કરીને પિતાના સ્વરૂપને ફેરવી નાખે છે અને સ્વતંત્રપણે આત્માને અણગમતા પ્રસંગે ઉપસ્થિત કરે છે, જેથી કરી આત્માને અનિચ્છાએ પણ તેને તાબે થવું પડે છે અને છેવટે કંટાળીને તેની પરાધીનતામાંથી મુક્ત થવા તેનો ત્યાગ કરવો પડે છે. જેઓ પરિશ્રમથી મેળવેલી વસ્તુ કેમ છેડાય Page #24 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) એમ માનીને પૌગલિક વસ્તુઓને છોડતા નથી તેઓ જીવનપર્યંત તેના દાસ બન્યા રહે છે. પોતાની સત્તા નીચે રાખવાને બદલે પિતે તેની સત્તા નીચે દબાયેલા રહે છે. જેમકે કાલ્પનિક સુંદર બાગ, બંગલા, ઘરેણું, વસ્ત્ર વગેરે વગેરે પૌગલિક વસ્તુઓને પિતાની સત્તામાં રાખીને પિતાના કાલ્પનિક સુખ, શાંતિ, આનંદ માટે હમેશાં એ વસ્તુઓને નવી બનાવી રાખવા પ્રયાસ કરે છે, છતાં જીર્ણશીર્ણ થઈ જાય છે; જેથી કરી પિતાની સુખની ઇચ્છા સફળ કરી શકતા નથી તેમજ તેને છેડી શકતા નથી અને તેની સેવા કર્યો જાય છે. દેહના બળ, શક્તિ અને વીર્યને પિતાની સત્તાથી જાળવી રાખવા ઘણા પ્રયાસ કરે છે છતાં દેહ તેનો અનાદર કરે છે. બળ વગેરેમાં ક્ષીણતા થઈ જાય છે અને દેહની સેવા જ માત્ર માથે પડે છે. જ્ઞાની પુરુષ વસ્તુસ્વરૂપને જાણતા હોવાથી જ્ઞાનાદિ ગુણો ઉપર આત્મસત્તા વાપરીને પિતાનાં સાચાં અને શાશ્વતાં સુખ, શાંતિ અને આનંદ મેળવે છે. તેઓ સારી રીતે જાણે છે કે પૌગલિક વસ્તુઓ ઉપર સતા અજમાવવા જતાં પોતાને જ તેની સત્તામાં રહેવું પડે છે, જેથી કરી પિતાનાં સાચાં સુખ, શાંતિ અને આનંદ વ્યય કરીને કાલ્પનિક તથા ક્ષણિક સુખશાંતિથી સંતોષ માનવો પડે છે. આમ સમજીને જ જ્ઞાની પુરુષો પૌગલિક વસ્તુઓ ઉપર સત્તા સ્થાપવાનું સાહસ કરતા નથી પણ પોગલિક વસ્તુઓને ત્યાગ કરીને પિતાની સાચી સતાને વિકાસ કરવા પ્રયાસ કરે છે. - સકર્મક છે અજ્ઞાનતાને લઈને જ જડ વસ્તુઓના સ્વામી ' બનવાને દાવો કરે છે. તાવિક દૃષ્ટિથી જોતાં ભિન્ન જાતિવાળા જાનો જીવ સ્વામી થઈ શકતું જ નથી, પણ પિતાના સસ્પેન્ડ Page #25 -------------------------------------------------------------------------- ________________ ( ૧૬ ) નાનાદિના સ્વામી બની શકે છે. સંસારમાં વસ્તુમાત્ર પાતપેાતાના ગુણુ-ધર્મની સ્વામી છે. વર્ણોદિ ધમના સ્વામી જડ છે, પણ આત્મા નથી. સચેતન અથવા અચેતન પુદ્દગલેાના સ્વામી માનવાની વાસનાથી જીવ અનાદિ કાળથી વાસિત થઈ રહ્યો છે પણ તે માન્યતા સર્વ થા મિથ્યા છે, કારણ કે જેના પેાતાને સ્વામી માને છે તેના પોતે દાસ છે. જે સ્વતંત્ર છે તેજ સ્વામી હાઇ શકે છે. જ્યાં સુધી જીવ કને આધીન છે ત્યાં સુધી તે સ્વામી બની શકતે નથી. જે વસ્તુના જે સ્વામી હાય છે તે વસ્તુને તે ભાતા હોય છે. સકક, જીવ જે વસ્તુના પેાતાને સ્વામી માને છે તે વસ્તુના તે ભેાક્તા નથી; કારણ ૐ આત્માનુ ભાતાપણું એટલે વસ્તુનું યથા સંપૂર્ણુ જ્ઞાન પ્રાપ્ત કરવુ, જીવ જ્યાં સુધી કર્મને આધીન છે ત્યાં સુધી તે વસ્તુનુ તે યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી. જ્યારે કેવળજ્ઞાન મેળવે છે. અથવા તે। સર્વ કર્મો ક્ષય કરીને મુક્તિ મેળવે છે ત્યારે સ'પૂર્ણ જગતને યથા પણે જાણી શકે છે. જેથી કરી તે આખાય સોંસારના સ્વામી કહી શકાય છે. અજ્ઞાની જીવ સ્વામીપણાનુ તથા ભાતા પણાનું સાચું સ્વરૂપ સમજી શકતા નથી અને એટલા માટે જ તે સ્વામી અને ભ્રાતા બનવા જતાં દુ:ખ, અશાંતિ અને કલેરા મેળવે છે અને જ્યાં ત્યાં અપમાનનું પાત્ર બને છે. જીવે માન મેળવ્યુ. પણ ત્યારે જ કહેવાય છે કે જ્યારે અનંતજ્ઞાન, અન‘તદર્શન, અન તજીવન, અનંતસુખ અને અનંત વીના સ્વામી છે એવી દૃષ્ટિથી જોવાય અને પ્રશંસા કરાય. જડ અને જડના ધર્મોના સ્વામી તરીકે ઓળખાતા અને પ્રશ'સા કરાતા જીવ પેાતાને માન મળે છે એમ માનતા હાય તા તેની એક મિથ્યા ભ્રમણા છે. જે વસ્તુ ઉપર જેની સત્તા નથી તથા સ્વામીપણુ નથી તે વસ્તુથી એળખાવુ તે એક પેાતાની મહત્ત્વતા ખાવા જેવુ' છે. સ્વસ્વરૂપે જ ઓળખાવામાં માન છે. પરસ્વરૂપે ઓળ Page #26 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) ખાવામાં અપમાન છે. અજ્ઞાની જીવ વસ્તુસ્થિતિને ન સમજતા હાવાથી પરસ્વરૂપે ઓળખાવાને તથા પ્રશંસા કરાવવાને પ્રયાસ કરે છે જેથી કરીને પરિણામે અનેક આપત્તિવિપત્તિ ભાગવે છે. સ્વ– સ્વરૂપ મેળવ્યા સિવાય પરસ્વરૂપના આશ્રિત હાઇને સ્વસ્વરૂપે ઓળખાવાને અને પ્રશંસા કરાવવાને ડાળ કરનાર અજ્ઞાની જીવતે સ્વસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી પણ પરિણામે અધઃપાત થાય છે. જે વસ્તુના જે સ્વામી તથા ભેાકતા હાય છે તે વસ્તુઓ ત્રણે ઢાળમાં તેનાથી એક સમય પશુ છૂટી પડી શકતી નથી અને જે વસ્તુએ છૂટી પડી જાય છે તેને તે સ્વામી તથા ભાતા નથી, તેમજ તેની ઉપર અશમાત્ર પણ તેની સત્તા નથી; એટલા માટે જ તે કાલ્પનિક સુખશાંતિ અને આનંદ કે જે દુઃખ, અશાંતિ અને કલેશરૂપ છે તેને ભલે મેળવે; પણ સાચા સુખ આદિ મેળવી શકવાના નથી. સંપૂર્ણ વિકાસી વીતરાગ પ્રભુના માંગને અનુસરીને મારી સમજ પ્રમાણે મે વસ્તુસ્થિતિ જાણવાને પ્રયાસ કર્યો છે, છતાં દન મેાહનીયના ક્ષયાપશમની મંદતાને લઇને કયાંય પણ સ્ખલના થઈ હોય તે। મિથ્યા દુષ્કૃત થાઓ અને સાચી તથા સારી રીતે પ્રભુના માને જાણનારા ગુણી પુરૂષ। સુધારી લેશેા. એ જ અભ્યર્થના. પં. શ્રી વિજયકસ્તૂરસૂરિજી સવત ૧૯૯૮ વિજયાદશમી પાલણપુર Page #27 -------------------------------------------------------------------------- ________________ ખાસ વાંચવા લાયક ઉત્તમ ચરિત્રો મા ૧. શ્રી વિમલનાથ ચરિત્ર રૂા. ૧-૧૨-૦ ૨. શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર - રૂ. ૧-૧૨-૦ ૩. શ્રી તીર્થંકર ચરિત્ર રૂ. ૦–૧૦–૦ ૪. શ્રી મહાવીર ચરિત્ર રૂ. ૩–૯–૦ ૫. શ્રી વાસુપૂજ્ય ચરિત્ર રૂ. ૨-૮–૦ ૬. શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા.રજે રૂા. ૨-૮-૦ ૭. શ્રી ચંપકમાળા ચરિત્ર રૂ. ૦-૮–૦ ૮. શ્રી સમ્યક્ત્વ કૌમુદી (ભાષાંતર) રૂા. ૧-૦-૦ ૯. શ્રી સુમુખનુપાદિ ધર્મપ્રભાવકેની કથા ૧-૦-૦ ૧૦. શ્રી આદર્શ જૈન સ્ત્રીરને રૂા. ૧-૦–૦ ૧૧. શ્રી દાન પ્રદીપ રૂા. ૩-૦–૦ E ૧૨. શ્રી કુમારપાળ પ્રતિબંધ રૂા. ૩-૧૨-૦ ૧૩. શ્રી જેન નરરત્ન “ભામાશાહ રૂા. ૨-૦–૦ ૧૪. સુકૃતસાગર (શ્રીપૃથ્વીકુમારચરિત્ર) રૂા. ૧-૦-૦૦ ૭ ૧૫. શ્રી પ્રભાવક ચરિત્ર રૂ. ૨-૮–૦ Tી ૧૬. સતી સુરસુંદરી ચરિત્ર રૂા. ૧-૮–૦ BE લખે -શ્રી જૈન આત્માનંદ સભા-ભાવનગર Page #28 -------------------------------------------------------------------------- ________________ ઝવેરી ચીમનલાલ માનચંદના માતુશ્રી માઇ ચુનીમા Page #29 --------------------------------------------------------------------------  Page #30 -------------------------------------------------------------------------- ________________ SHERO જ 'FEEDI || ૐ નમોઽમ્યો || श्रीमद्विजयानंद सूरिपादपद्मभ्यो नमः | // જ્ઞાન પ્રદીપ. 55555550 RULED ‘તીર્થં’ ( ૧ ) 19595 GEE FREES''; સીર્યને અનૈન વૃત્તિ તીર્થમ-જે વડે કરીને તરાય તે તીથ અર્થાત્ તરવાનું સાધન. આ તીની વ્યાખ્યા બહુ જ પ્રસિદ્ધ અને પ્રચલિત છે. સ્થાવર અને જંગમ એમ એ પ્રકારના તીથ શાસ્રામાં વર્ણવ્યાં છે. ચતુર્વિધ સંઘ જંગમ તીથ કહેવાય છે અને કલ્યાણકભૂમિયા, કેવળજ્ઞાન, નિર્વાણભૂમિયા અથવા તે સ્થાપનાભૂમિયા સ્થાવર તીથ' કહેવાય છે. આ અને પ્રકારના તીર્થો સ્થાપન કરવામાં તીર્થંકરા અનંતરથી અને પર પરથી કારણભૂત હાય છે. કેવળજ્ઞાન થયા પછી સઘળા ચતી કરા જગમ તીની સ્થાપના કરે છે અને નિર્વાણ પામ્યા પછી જગમ તીથ સ્થાવર તીથની સ્થાપના કરે છે. ત્યારપછી કલ્યાણક તથા ''EO. Page #31 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. સ્થાપનાભૂમિ સ્થાવર તીર્થ તરીકે પ્રસિદ્ધિમાં આવે છે અને તે પ્રભુની હયાતી પછી તરવાની ભાવનાવાળા ભવ્ય જીવોને સંસારમાંથી તરવાનું અદ્વિતીય સાધન ગણાય છે. અનાદિ કાળથી કષાય-વિષયરૂપ અનુશ્રોત–પ્રવાહમાં ઘસડાતા જીને પ્રતિશ્રોતસામે પૂરે તરીને સંસારથી બહાર નીકળવામાં સ્થાવર તીર્થ અસાધારણ સહાયક થાય છે. તીર્થ સ્પર્શનની આવશ્યક્તા– પ્રત્યેક ગામમાં સ્થાપનાતી હોય છે, અને તેના દશનપૂજન કરીને અનેક ગ્રામવાસિયો ભાવનાનુસાર લાભ લે છે, છતાં તેમને પણ વિશિષ્ટ ભાવશુદ્ધિદ્વારા વિશિષ્ટ ફળ મેળવવાને તીર્થ કરેની કલ્યાણકભૂમિ, સામાન્ય કેવળીઓની કેવળજ્ઞાન યા નિર્વાણભૂમિ અને વિશુદ્ધતર સ્થાપનાભૂમિની સ્પર્શનાની અનિવાર્ય આવશ્યક્તા ખરી. ભાવનાની મંદતા, શ્રદ્ધાની શિથિલતા, લેભની તીવ્રતા અને વસ્તુસ્થિતિની અણજાણતાના અંગે, પ્રતિમાઓ બધે ય સરખી જ છે, “મન ચંગા તો કથરેટમાં ગંગા” વિગેરે વિગેરે વિચારેને આધીન થઈને પવિત્ર ભૂમિએની ઉપેક્ષા કરવાથી સર્વોત્કૃષ્ટ લાભથી વંચિત રહી જવાય છે. સ્થાવર તીર્થની અનાવશ્યકતાનો વિચાર લાવ્યા પહેલાં તીર્થસ્પશનાને વાસ્તવિક હેતુ જાણવાની અત્યંત આવશ્યકતા છે. - તીર્થ સ્પશનને હેતુ– જેમ અનેકે ઉપચાર કરીને કંટાળી ગયેલે રેગી માણસ રોગમુક્ત થવાને કઈ સારા વૈદ્ય કે ડોકટરની દવા કરતા હોય અને તેઓ તેને સલાહ આપે કે તમારે સારા હવા-પાણીવાળા Page #32 -------------------------------------------------------------------------- ________________ તીર્થ. સ્થળે રહેવાની જરૂર છે, માટે તમે પંચગિની, આબૂછ કે દાર્જિલિંગ જાએ. આ પ્રમાણે વૈદ્ય-ડોકટરની સમ્મતિથી બીમાર સારા હવા-પાણીવાળા સ્થળે જઈને રહેવાથી, અને કુપગ્ય ટાળવાપૂર્વક દવાનો ઉપચાર કરવાથી રેગથી મુક્ત થાય છે, તેવી જ રીતે ભાવ રેગી ને ધવંતરી વૈદ્ય સમાન મહાપુરુષો ભાવરિગથી મુક્ત થવાથ માટે અનેક ચરમશરીરીઓ-પુરુષોત્તમના પુનિત દેહના સ્પર્શથી અત્યંત પવિત્ર થયેલી–પરમ શુધ્ધ વાતાવરણવાળી અને પરમ ભાવશુદ્ધિના કારણમૃત તીર્થભૂમિની સ્પના કરવાની સલાહ આપે છે. તદનુસાર ભાવ રેગી જીવે અસમ્યગૂ જ્ઞાન-ક્રિયારૂપ કુપચ્ચ ટાળીને સમ્યગુજ્ઞાન-ક્રિયારૂપ પચ્યવનપૂર્વક પૂર્ણ શ્રદ્ધાથી પ્રભુની આજ્ઞારૂપ ઔષધોપચારદ્વારા તીર્થભૂમિની સ્પર્શના કરીને ભાવરેગથી મુક્ત થાય છે. તીર્થ ભૂમીને પ્રભાવ. એક માણસ પોતાના ગામના દેરાસરમાં હંમેશાં જતે હેય અને પ્રભુની પૂજા-ભક્તિ કરતે હોય, તે તેની જોઈએ તેવી ભાવશુદ્ધિ થતી નથી અને હર્ષોલ્કર્ષ પણ થતો નથી. તે જ માણસ પરમ પવિત્ર અનન્ય સાધારણ શત્રુજ્ય જેવા મહાતીર્થની યાત્રા કરવા નીકળ્યું હોય અને જ્યાં સુધી શત્રુંજયની ભૂમિમાં પગ પણ મૂકતો નથી; પરંતુ દુરથી જ શત્રુંજય ગિરિના દશન કરે કે તરત જ તેનું હૃદય હર્ષથી ઉભરાઈ જાય છે, અને રેમાંચિત ગાત્ર બની હર્ષાશ્રુ વહેવડાવે છે. ક્રમશઃ તીર્થભૂમિની સ્પર્શના થયા પછી તેના જીવનક્ષણે પરમ શુદ્ધ દિશામાં વહેવા માંડે છે, ઐહિક જીવનની ચિતાજાળમાંથી મુકાઈ જાય છે, પરિણામની પરમ શુદ્ધિથી સમ્યક્ત્વ ઉજજવળ બનાવે છે, Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૪ : જ્ઞાન પ્રદીપ. અને ન હોય તે લાવે છે. દ્રવ્ય-ધનથી કંગાળ હોય તે પણ ભાવ–ધનની પ્રાપ્તિથી પિતાને શ્રીમંત કરતાં પણ અધિકતર માને છે. તાત્પર્ય કે ભાવગથી મુક્ત થવાની ઈચ્છાવાળા શ્રદ્ધાળુને તીર્થભૂમિના રજકણે મહાન ઔષધિરૂપે પરિણમે છે અને રસાયણની જેમ તેના આત્માને સબળ અને પરમ સ્વચ્છ બનાવે છે. તીર્થ ભૂમિના પુદ્ગલામાં આત્મશોધન શક્તિ અનંતાનંત ચરમસરીરિયાના દેહના સ્પર્શથી વાસિત થયેલા અને તેમના જ દેહના પુદગલોના મિશ્રણથી તરૂપ બનેલા શત્રુંજય મહાતીર્થના રજકણેમાં, કમના રજકણમાંથી આત્માને શુદ્ધ બનાવવાની–મુક્ત કરવાની શક્તિ રહેલી છે. આ પુદ્ગલોમાં શેધન કરવાની શક્તિ સ્વાભાવિક નથી પણ પવિત્ર આત્માઓના સંસર્ગથી થયેલી હોવાથી સાંસર્ગિકી છે. જે પુદગલમાં આત્મશુદ્ધિ કરવાની શક્તિ સ્વાભાવિકી હોય તે પછી દરેક સ્થળે રહેલા યુગલો આત્મશુદ્ધિ કરવાવાળા હેવાથી તીર્થભૂમિની સ્પર્શના કરવાની આવશ્યકતા જ ન રહે અને કમપુદગલેથી આત્મિક ગુણેના ઘાતરૂ૫ અશુદ્ધિ થાય જ નહિ, તેમ જ દ્રવ્ય રેગીને પણ હવા-પાણ બદલવા ડૉકટરને સલાહ આપવાની જરૂરત ન રહે પરંતુ જેમ અપવિત્ર દેહધારિયેના આચાર, વિચાર અને ઉચ્ચારના તથા દેહના સંસર્ગથી આત્માને ભાવ રેગ ઉત્પન્ન કરવા તથા વધારવા શક્તિવાળાં થયેલા ભૂમિના રજકણને તથા વાતાવરણને સંસર્ગ છેડી દઈ ચરમશરીરી પવિત્ર આત્માઓના આચાર, વિચાર અને ઉચ્ચાર તથા દેહના સંસર્ગથી આત્મશુદ્ધિ કરવા શક્તિ Page #34 -------------------------------------------------------------------------- ________________ તી. વાળા અનેલા રજકણોવાલી તીથ ભૂમિની સ્પના કરી ભાવ રોગ મટાડવા માટેની મહાપુરુષા સલાહ આપે છે, તેમ જ અનેક પ્રકારની બિમારીયેાથી ગ્રસ્ત થયેલા માનવીયેાના તથા અશુદ્ધ પદાર્થના સંસગ થી રાગ ઉત્પન્ન કરનારા તથા રોગ વધારનારા હવા—પાણીવાળા સ્થળેા છેાડી દઇને વિવિધ પ્રકારની ઔષધિયાના સંસગ થી નાશ કરવા તથા દેહશુધ્ધિ કરવા શિતવાળા અનેલા હવા-પાણીવાળા પાર્વાત્ય પ્રદેશામાં દ્રવ્ય રાગ મટાડવા જવાની ડાકટરા સલાહ આપે છે, માટે તી ભૂમિના રજઙ્ગોમાં ભાવ રોગ મટાડવાની, અને પાર્વાત્ય પ્રદેશના હવાપાણીમાં દ્રવ્ય રોગ મટાડવાની સાંગિકી શકિત રહેલી છે અને તે, તે ભૂમિયેાની સ્પનાથી ભાવ રાગે તથા દ્રવ્ય રાગેા મટે છે. : 4: તી ભૂમિના રજકણોના સંસગ દેહને થાય છે અને તે દેના મન સાથે સંયોગ થવાથી પરિણામેાની શુદ્ધિ થાય છે. પરિણામની શુદ્ધિ થવાથી કમ તથા આત્માના સંચાગ શિથિલ થઇને અનેનેા પરસ્પર વિયેાગ થાય અને જે કમ અપાય છે તે પિરણામના પુદ્ગલેા શુભ હાવાથી શુભ 'ધાય છે. પુદ્ગલેામાં પરસ્પર એક ખીજાને વાસિત કરવાની શકિત હોય છે. શુભ હાય તેા શુભ વાસના બેસાડે છે અને અશુભ હાય તે અશુભ વાસના બેસાડે છે. સ્ત્રીના સંસગ જે વસ્તુની સાથે હાય તે વસ્તુ સુવાસવાળી થાય છે, અને લસણનો જે વસ્તુની સાથે સંસગ થાય તે વસ્તુ દુર્વાસનાવાળી થાય છે, અને તેવી જ રીતે શુભ પરિણામના સંસગ થી કમ પુદ્ગલા શુભ બંધાય છે અને અશુભ પરિણામના સંસર્ગથી અશુભ અધાય છે. ઉપર વર્ણવ્યા પ્રમાણે સંસારમાં સર્વોચ્ચ દશાને પ્રાસ થયેલા પરમપવિત્ર આત્માઓના સ'સગથી પરમ પવિત્ર થયેલી Page #35 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ શત્રુંજય મહાતીર્થભૂમિની સ્પર્શના આત્માનું સર્વ શ્રેય કરવાવાળી હેવાથી નિઃશંકપણે શ્રદ્ધાપૂર્વક આત્મહિતેચ્છુઓએ અવશ્ય કરવી જોઈએ. તીર્થ સ્પશનાનો હેતુ આત્મશુધ્ધિ સિવાય બીજે કંઈ પણ ન હોવો જોઈએ. તેમ જ આત્મશુદ્ધિના બાધક કષાયવિષયથી નિવૃત્ત થઈને સમભાવમાં રહેવું જોઈએ. પુદ્ધ ગલના નિરંતરના અનેક પ્રકારના વપરાશથી આત્મા ઝાંખો પડી ગયો છે તેને પાછો તેજોમય બનાવવા તરૂપ અગ્નિમાં નાખવો જોઈએ અને પ્રભુગુણ સ્તવન- ચિંતવનનો એપ ચઢાવી ચચકિત કરે જોઈએ. આ પ્રમાણે વિધિપૂર્વક જે તીર્થભૂમિની સ્પર્શના કરવામાં આવશે તે અવશ્ય આત્મા પરમાત્મા બની, પૂર્ણ વિકાસીની પંક્તિમાં ભળી જઈને શાશ્વતું સુખ મેળવશે. Page #36 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનની મહત્ત્વતા. ( ૨ ) xxxxxx 0000000000 માનવ જીવનનો સમય અમૂલ્ય છે. સમયની ક`મત ન જાણવાથી જ મનુષ્યેાનો સમય વ્યર્થ ચાલ્યા જાય છે, અને એટલા માટે જ મનુષ્યેાના આત્મકલ્યાણમાં વિલંબ થઇ રહ્યો છે. વકીલ–બેરીસ્ટરા વિગેરે તે પેાતાના સમયને નકામે જવા દેતા નથી, કારણ કે તેઓ કાઇ પણ સલાહ લેવા આવે તે તેની સાથે ફી લીધા સિવાય વાતચીત કરતા પણ નથી, તેની પાસેથી મિનિટે મિનિટના પૈસા લઈ લે છે, પણ પૈસાથી મનુષ્યજીવનની વાસ્તવિક સફળતા થઈ શકતી નથી. જે માણસેા પેાતાના અમૂલ્ય સમયને પૈસાને માટે વેચી નાખે છે તે પૈસાથી ભવિષ્યમાં થવાવાળા માઠાં પરિણામને સમજી શકતા નથી, અને પૈસા જ એકઠા કરવામાં પેાતાનું આખુંય જીવન વેડફી નાખે છે. આવા માણસા માનવ જીવનમાં મેળવેલા પૈસાથી કાંઇક પૌદ્ગલિક સુખા પ્રાપ્ત કરી શકે છે; પરંતુ કલ્યાણના માર્ગથી ભ્રષ્ટ થવાથી આત્માને દુગતિના દુઃખામાંથી બચાવી શકતા નથી. Page #37 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. vwwwvww n nnnnnnnnnnn ધનવાન માણસને મરતી વખતે એકઠું કરેલું ધન છેડી જવું પડે છે જેથી કરી તેમને કઈ પણ પ્રકારનો લાભ મળતો નથી. ઊલટું તે ધન તેમને ચિંતા તથા શેક વધારવાવાળું થાય છે. એટલા માટે જેઓ ધન તથા માન માટે પિતાના અમૂલ્ય જીવનને વેચી નાખે છે તેઓ ભલે પિતાને બુદ્ધિમાન સમજે, પણ તેમનામાં બુદ્ધિને અંશ પણ હેતું નથી. બુદ્ધિમાન તે તેને જ કહી શકાય કે જે જીવનના અમૂલ્ય સમયને અમૂલ્ય કાર્યમાં ખરચે અને અમૂલ્ય કાય પણ તે જ કહી શકાય જેનાથી અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય. આ અમૂલ્ય વસ્તુ વીતરાગભાષિત ધમનું આરાધન કરીને આત્મવિકાસ કરી પરમાત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, અર્થાત વીતરાગદશા પ્રાપ્ત કરી મુકિત મેળવવી તે છે. ખેદની વાત છે કે ઘણાખરા માણસે પિતાના અમૂલ્ય સમયને સેગઠાબાજી, પાના, શતરંજ આદિ રમત રમવામાં, સિનેમા નાટક જોવામાં, સંસારના ભેગવિલાસમાં, નિદ્રામાં, આલસમાં અને પ્રમાદમાં વ્યર્થ ખેાઈ નાખે છે. કેટલાક અજ્ઞાની જીવે ચેરી, વ્યભિચાર, અસત્ય તથા માયા-પ્રપંચ આદિ ખોટા કામમાં વ્યતીત કરીને આ લેક તથા પરલોક બંધ લેકથી ભ્રષ્ટ થઈને ઘણા જ દુઃખી થાય છે અને કેટલાક માણસે મદ્ય-માંસાદિ અભક્ષ્ય વસ્તુઓ વાપરવામાં જ જીવનને સમાપ્ત કરીને નરકનાં દુઃખ ભોગવે છે. મનુષ્યોને ઉચિત તો એ છે કે પિતાના માનવ જીવનનો પ્રત્યેક સમય પરમાત્મસ્મરણમાં જ વ્યતીત કરે જોઈએ. એક ક્ષણ પણ વ્યર્થ ન જવા દેવો જોઈએ. પાપ તથા પ્રમાદમાં સમય વ્યતીત કરે એ અત્યંત અજ્ઞાનતા છે. વાસ્તવિકમાં મનુષ્ય પૈસાનો જેટલે ઉપયોગ કરી જાણે છે Page #38 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનની મહત્ત્વતા : ૯ : તેટલે ઉપગ સમયનો કરી જાણતા નથી. જો પિસા જેટલુ કિંમતી અને ઉપયોગી માનવજીવનને સમજતા હોય તે એક ક્ષણ પણ પરમાત્માના સ્મરણ વગર ખાલી ન જવા દે. * આપણે દાખલા તરીકે પંદર રૂપિયાના હિસાબે મેટર ભાડે કરીને કેાઈ મુસાફરીયે નીકળ્યા હોઈએ અને રસ્તામાં કેઈ સંબંધી સાથે ખાસ જરૂરી વાત કરવા મોટર ઊભી રાખવી પડે છે તે વખતે આપણે વાતને જલદીથી ટુંકાણમાં પતાવવા માંગીએ છીએ. વાતેમાં વધુ સમય ગાળવા ઈચ્છતા નથી, કારણ કે તે વખતે આપણું ધ્યાન મોટરના ભાડાના પૈસા પર લાગેલું હોય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ, કે આપણે પિસાની જેટલી કિંમત અને ઉપયોગિતા સમજ્યા છીએ તેટલી કિંમત અને ઉપયોગિતા માનવ જીવનના સમયની સમજી શક્યા નથી. જેમ આપણું ધ્યાન મોટરમાં બેઠા પછી મોટર ઊભી રાખી કોઈની સાથે વાત કરતી વખતે પૈસામાં વળગ્યું રહે છે, તેવી જ રીતે સંસારના પ્રત્યેક કાર્ય કરતી વખતે આપણું અમૂલ્ય જીવનની પ્રત્યેક ક્ષણ મુખ્યપણે શ્રધ્ધા અને ભકિતપૂર્વક પરમાભમરણમાં જ વળગી રહેવી જોઈએ. જીવનની પ્રત્યેક ક્ષણમાં પરમાત્માનું સ્મરણ કરનારને આત્મા શીઘ્ર પરમાત્મસ્વરૂપ બની શકે છે. અને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની ક્ષણે પરમ અમૂલ્ય ગણાય છે. જેટલી ક્ષણ આત્મવિકાસ કરવા પૂર્ણવિકાસી પરમાત્માના સ્મરણમાં વપરાય છે તેટલી જ ક્ષણે માનવ જીવનમાં ઉત્તમ અને કિંમતી કહી શકાય છે, માટે મનુષ્યએ શ્રદ્ધા તથા પ્રેમપૂર્વક નિરંતર પરમાત્માનું સ્મરણ કરવાને અભ્યાસ કરવો જોઈએ, જેથી Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૧૦ : જ્ઞાન પ્રદીપ. કરી માનવજીવન સફળ બની શકે. જો કે પ્રેમ અને શ્રધ્ધાની મંદતાને લઇને આખા ય માનવજીવનમાં પરમાત્માનું સ્મરણ કરવા છતાં પરમાત્મસ્વરૂપ ન બની શકાય તે પણ પરમાત્મસ્વરૂપનું અંતર તા ઓછું થાય છે અર્થાત્ પરમાત્માની નજદીક તા થવાય જ છે. અસેાસની વાત છે કે આપણે પરમાત્માના સ્મરણની કાડીયેા જેટલી પણ કિંમત સમજતા નથી. ધારો કે એક માણસને વાર્ષિક આવક પચાસ હજાર રૂપીયાની છે, તેા મહિને લગભગ સવા ચાર હજાર થયા. રાજના ચાવીસ કલાકના દોઢસા, એક કલાકના છે અને એક મિનિટના દસ પૈસા થયા. એક મિનિ૮માં એછામાં એઠું સા વખત પરમાત્માનું નામ સ્મરણ થઈ શકે છે તેા એક પૈસાના દશ પ્રભુનાં નામ થયાં, કેટલાં સસ્તાં ? આટલું સાંઘું પ્રભુનુ નામ હેાવા છતાં માણસા પૈસા મેળવવા પ્રયત્ન કરે છે, પણ પ્રભુનું નામસ્મરણ કરતાં નથી. તે પછી કાડીયેા જેટલી પણ કિંમત પરમાત્માના નામની કયાં સમજાય છે ? માણસા કહે છે કે અમને પરમાત્મા ઉપર પૂર્ણ શ્રદ્ધા છે. પરમાત્માનું નામ અમૂલ્ય છે તે કેવી રીતે માની શકાય ? આ તે પચાસ હજારની આવકવાળાને માટે કહ્યુ', પર’તુ એનાથી પણ આછી એ હજાર, હજાર કે સેાની આવકવાળાં માટે પરમાત્માનાં નામ કેટલાં સસ્તા છે તે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવશે. કંચન-કામિની, માન-મેટાઈ અને પ્રતિષ્ઠાની આસકિતમાં સાઇને જેઓ પોતાનો અમૂલ્ય સમય વ્યતીત કરે છે. તેમનો સમય અને પરિશ્રમ નકામે જાય છે એટલુ જ નહીં પણ તેમના આત્માને અધઃપાત થાય છે. ધનની આસકિતમાં સાયલા લેાભી માણસ અનેક પ્રકારના અનથ કરીને ધન Page #40 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનની મહતા. : ૧૧ : કમાય છે, અને ધન કમાયા પછી ધનને હંમેશા કાયમ રાખવા ઘણું જ કલેશ અને પરિશ્રમ કરે છે. આવા ધનાસક્ત માણસને પુન્યમાગે ધન વાપરતાં ઘણું જ દુઃખ થાય છે.. છેવટે મરતી વખતે બધું ય છોડીને જવું પડે છે ત્યારે તે મરણથી પણ વધારે કષ્ટ અનિચ્છાએ ધન છેડતાં થાય છે. આવા ધનના આસક્ત થયેલાને સદ્ગતિ મળી શકતી નથી. જેવી રીતે ધન કમાવાની તૃષ્ણા ધમહીન બનાવી આત્માને અધઃપાત કરવાવાળી છે તેવી જ રીતે સ્ત્રીસંગની ઈચ્છા પણ તેનાથી વધારે આત્માને અધઃપાત અને અકલ્યાણ કરવાવાળી છે, તે પછી પર સ્ત્રીગમનનું તે કહેવું જ શું ? પર સ્ત્રીગમન અત્યન્ત નિંદનીય અને આત્માને મલિન બનાવી ઘેર નરકમાં લઈ જનારું છે. સ્વદારા સંતેષી સંસારી માણસ આસકિત રહિત થઈને જે. સ્વસ્ત્રીનું સેવન કરે તો તે કાંઈક સ્વય સાધી શકે ખરો, પણ અત્યંત આસકિતવાળા ગૃહસ્થ સ્વદારસંતોષી હોવા છતાં સ્વશ્રેય સાધી શકતો નથી. આ કાર્ય—મન, વચન અને કાયાથી વિષયત્યાગી બનવું ઘણું જ કઠણ છે, કારણ કે કેવળ આત્મશ્રેય કરવા સઘળું ય છોડી દઈને વિરકત બનેલા ત્યાગી પુરુષને મનને પણ ઇંદ્રિયો બળાત્કારે વિષયો તરફ ઘસડી જાય છે, તો પછી સંસારમાં રહેલા વિષયાસક્ત પામર પ્રાણીનું તો કહેવું જ શું?" જેમ મૂખ રોગી જીભના સ્વાદને વશ થઈને કુપચ્ચ કરી મરી જાય છે, તેવી જ રીતે કામી પુરુષ અત્યંત વિષયાસક્ત થઈને સ્ત્રીનું અમર્યાદિત સેવન કરીને પોતાને નાશ કરી નાંખે છે. વિલાસની બુદ્ધિથી સ્ત્રીનું સેવન કરવાથી કામની તીવ્રતા થાય છે, Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : જ્ઞાન પ્રદીપ. અને કામને વેગ વધવાથી બુદ્ધિને નાશ થાય છે. કામથી મેહિત થયેલ બુદ્ધિહીન પુરુષ મનમાન્યું વિપરીત આચરણ કરીને પિતાના આલેક અને પરલેક સંબંધી સર્વ સુખનો નાશ કરીને આત્માનું અત્યંત અશ્રેય સાધે છે, સ્ત્રીનું સેવન કરવાથી બળ, વીર્ય, બુદ્ધિ, તેજ, ઉત્સાહ, સ્મૃતિ અને અન્ય સગુણોને નાશ થાય છે. અને શરીરમાં અનેક પ્રકારના રેગોની વૃધ્ધિ થઈને મનુષ્ય મૃત્યુ પાસે પહોંચી જાય છે. આ લોકના સુખ, કીતિ અને ધર્મને ઈનાંખીને માઠી ગતિમાં ચાલ્યા જાય છે એ જ આત્માનું અધઃપતન છે. એટલા જ માટે સાધુપુરુષે કંચન અને કામિનીને મનવૃત્તિમાંથી અને બહારથી સર્વથા ત્યાગ કરે છે. વાસ્તવિકમાં તે મને વૃત્તિમાંથી ત્યાગ થવે તેનું જ નામ ત્યાગ છે. અને આ વૃત્તિત્યાગ તે મમતા, અભિમાન અને આસક્તિથી રહિત થયેલો મનુષ્ય જ કરી શકે છે, ( માન, મેટાઈ અને પ્રતિષ્ઠાની જાળમાં તે સંસાર છોડીને આત્મશ્રેય કરવાવાળા પુરુષો પણ ફસાઈ જાય છે. મેટા બનવાની અને જગતમાં પ્રસિધ્ધ થવાની ઈચ્છા તે આત્મસાધન કરનાઓને પણ છોડતી નથી. માન, મેટાઈ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે ત્યારે તે તેમને ઘણું જ અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે તે જ માનસત્કાર તેમનું વિષથી પણ વધારે અનિષ્ટ કરવાવાળા થાય છે, કારણ કે વિષ તે કેવળદેહને જ નાશ કરે છે, અને માન-મેટાઈ તેમના આત્માને સર્વનાશ કરે છે. અજ્ઞાનતાથી કરવામાં આવતી માન-મેટાઈની સ્પૃહા સારા સારા માણસેના ચિત્તને પણ હલાવી નાખે છે, માટે Page #42 -------------------------------------------------------------------------- ________________ માનવ જીવનની મહત્ત્વતા. : ૧૩ : કંચન–કામિની, માન-મેાટાઇના મેહમાં ફસાઈ જઇને પેાતાના અમૂલ્ય માનવ જીવનને ન ગુમાવી આત્મશ્રેય કરવુ જોઇએ. મનુષ્ય જીવનના પ્રત્યેક શ્વાસેાચ્છવાસ ઘણા જ કિંમતી છે. તેની પ્રશ'સા જ થઈ શકતી નથી, કારણ કે પૂર્વજન્મના પ્રમલ પુણ્યથી જ આ દેશ, ઉત્તમ જાતિ, ઉચ્ચ કુળ આદિ સામગ્રી મળી છે જેના સદુપયેાગ કરી માનવી પેાતાનું શ્રેય સાધી શકે છે. ચક્રવર્તીની સ’પત્તિ આપવા છતાં પણ માનવ જીવન એક ક્ષણ પણ પ્રાપ્ત થઈ શકતુ નથી માટે ધનની તૃષ્ણામાં અને જડાત્મક સુખમાં જે પેાતાના અમૂલ્ય સમયને ખાઈ નાંખે છે તેમને અ ંતે અવશ્ય પશ્ચાત્તાપ કરવા પડે છે. માનવીએએ મેહરૂપી મદિરાને નિશા કરેલા હેાવાથી ઉત્તમ-મહાપુરુષા વારવાર ઉપદેશ આપી જગાડે છે છતાં જાગતા નથી, અને અનાદિકાળથી કરતા આવ્યા તે જ પ્રવૃત્તિએમાં રાત્રિદિવસ વ્યતીત કરી રહ્યા છે, જેથી કરી આધિ-વ્યાધી, જન્મ, જરા, મરણના દુ:ખેાથી છૂટી શકતા નથી, માટે વીતરાગના વચનો ઉપર શ્રદ્ધા રાખી મેાહના નીસા ઉતારીને વીતરાગના માર્ગ ઉપર ચાલે તેા અવશ્ય દુઃખામાંથી છૂટી જઈ શશ્વત સુખ મેળવે. Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૦૦૦૦૦૦ oooood #Gોની ૦૦૦૦૦૦૦૦૦ મહા વી ર નિ ર્વા owe જcom સાગરેપમેની નહિ, પલ્યોપમેની નહિં અને લાખે ‘વર્ષોની પણ નહિં આ, હમણાની જ વાત છે, તે પણ તેને ૨૪૬૪ વર્ષ વીતી ગયાં. આ જ ભારતવર્ષમાં જીવિત દિવ્યરશિમ પ્રકાશતે હતે. અનેક સચેતનેએ એ પ્રકાશથી પ્રકાશ મેળવ્યો, જડના આશ્રિત અનેક નિશ્રેતને વંચિત રહી ગયા. પ્રકાશના પ્રતિસ્પધી ધૂકે વિચારચક્ષુ મીચી દઈને અજ્ઞાનતાના ભેંયરામાં પેસી ગયા છતાં ય એ અદ્વિતીય પ્રકાશે ભારતવર્ષમાંથી અજ્ઞાનતિમિરનું માર્જન કરીને ઘણોખરે પ્રદેશ પ્રકાશિત ક્યો. એ જીવિત દિવ્યરમિ કેણ? ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીર, ક્ષત્રિયકુંડ નગરના શાસનકર્તા સિદ્ધાર્થ ક્ષત્રિયના કુળરૂપનભસ્તલમાં આ દિવ્યરરિમને ઉદય થયો ત્યારે સર્વ પ્રકારે વૃદ્ધિને પામેલા જ્ઞાત ક્ષત્રિયે પિતાના સ્વજન સંબંધી મેળાપક સમક્ષ એ ચરમશરીરીને વર્ધમાન કહીને બોલાવ્યા, અને ઓળખાવ્યા પરંતુ અતુલ, અનન્ય સાધારણ બળ-વીય-પરાકમશાલી દેવેંદ્ર પિતાની સભામાં કરેલી અચિંત્ય શક્તિની કથાનો Page #44 -------------------------------------------------------------------------- ________________ મહાવીર નિર્વાણ. : ૧૫ ઃ, અવિશ્વાસી દેવેંદ્રની સભાનો એક સભ્ય દેવ આ આત્મિક શક્તિના વિકાસની પરીક્ષા કરે છે, પણ છેવટે પિતાના અવિશ્વાસને દૂર કરીને એ નમી પડે છે ત્યારે દેવેંદ્ર ખુશી થઈને શ્રમણ ભગવાન મહાવીરના નામથી સંબોધે છે ત્યારથી એ વર્ધમાન પ્રભુને સમગ્ર સંસાર મહાવીરના નામથી ઓળખે છે અને એ જ નામ આત્મવિકાસ માટે વાપરે છે. એ પરમ કૃપાળુ દ્રવ્ય અને ભાવદયાના સાગર વિશ્વના દ્રિવ્ય દારિદ્ર-દાવાનળને વાર્ષિક દાનની વૃષ્ટિથી ઓલવી નાંખે છે, અને પછી ભવવાસિયોનું ભાવ દારિદ્રય ભેદવાને બાર વર્ષ સુધી મૌન રહીને દેવેંદ્ર સંબંધેલા ગુણનિષ્પન્ન મહાવીરના નામને ચરિતાર્થ કરે છે. અનાદિ અનંત સંસારનો સમ્રાટ્ર, અનંત આત્માઓની ભાવવિભૂતિ લૂંટી લઈને તેમને પિતાની આણુમાં -વર્તાવનાર, મહામેહની અનેક પ્રકારની કનડગત હોવા છતાં મહાવીરતાથી અંતે તેનો પરાજય કરી, પિતાની ભાવવિભુતિ પાછી મેળવીને સ્વતંત્રપણે સ્વસંપત્તિ તરીકે અનેક ભવ્યાત્માએને વિતરણ કરે છે. ભાવશત્રુને હંફાવી પિતાની ભાવવિભુતિ પાછી મેળવવા, અને પિતાના અનુભવને આગળ કરીને ભવ્યાત્માઓને જાગૃત કરી સ્વતંત્ર બનાવવા અથકપણે બંધ કરે છે. એ વિકાસી આત્માનો અંતિમ પ્રવાસ હતું, અંતિમ ધર્મતીર્થ સ્થાપવાનું હતું અને અંતિમ શરીર હતું. એ મહાવીર નામના દેહમાં, એ આત્માએ પરમેચ્ચે દશા પ્રાપ્ત કરી, નિરા-વરણ બનીને શુદ્ધ સ્વરૂપ મેળવ્યું. સર્વ શુદ્ધ આત્માના સંયોગથી એ શરીર દેવેંદ્રોને પણ પરમપૂજ્ય બન્યું. એ દિવ્યરમિ–સંસારમાં ફરીને અનુદય થવાપણે–અસ્ત Page #45 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. થવાનો હત-સંસારમાંથી છેલ્લી વિદાય લેવાની હતી. એ હેતુથી અનંતા કાળથી અનંતા ભવવાસિયોની સાથે અનેક પ્રકારના શરીરમાં, અનેક પ્રકારના સંબંધોમાં રહીને અનેક પ્રકારની અણજાણ દશાઓમાં કરેલા અનેક પ્રકારના અપરાધોની ક્ષમા માગી, અને અન્ય જીવથી થયેલા અપરાધની ક્ષમા આપી, જેઓની ઈચ્છા વૈરનો બદલે ક્ષમાથી નહીં પણ વૈરથી લેવાની હતી તેના કરેલા અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગોનો પ્રતિકાર કરવાને સમર્થ હોવા છતાં પણ અદીનપણે ખુશી થઈને સહન કર્યા અને તેઓના ત્રણથી મુક્ત થયા. - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી પુગલપરાવર્તનોની અવધિ સમાપ્ત થઈ ગઈ હતી. પૌગલિક સંબંધથી સર્વથા મુક્તિ મેળવવાની હતી; સંસારવાસિયોથી સદા સર્વદાને માટે વિયોગી થવાના હતા અને સંપૂર્ણ આવરણથી અલગ થઈને અનંત જ્ઞાન, દર્શન, જીવન અને સુખ આદિ નિજ સ્વરૂપના પરિપૂર્ણ વિકાસી થઈ ચૂક્યા હતા તે સમયે ચરમ શરીરથી છૂટા થયા, કર્મ અને સંસારના અનાદિ સંભોગથી મુક્તિ મેળવી નિર્વાણ પામ્યા. સંસારની ચાર ગતિમાં વસવાવાળા ક્રિય તથા ઔદારિક દેહધારીઓનો દેહવિભોગ ચ્યવન તથા મરણના સંકેતથી ઓળખાય છે. વૈકિય શરીરવાળાના દેહવિયોગને ચ્યવન અને ઔદારિક શરીર વાળાના દેહવિયોગને મરણ પ્રાયઃ કહેવામાં આવે છે. આ અવન અને મરણ ફરીને દેહધારી થવાવાળા સંસારવાસી જીના દેહવિયોગને આશ્રયીને જ કહેવાય છે. બાકી તે તીર્થંકરનામકર્મ નિકાચન કરીને કેવળી થયેલા તથા સામાન્ય કેવળી થયેલા ચરમશરીરીઓનો દેહવિયોગ અંતિમ હોવાથી નિર્વાણના સંકેતથી Page #46 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^ મહાવીર નિર્વાણુ. : ૧૭ : ~~~~~~~ ઓળખાય છે, માટે પ્રભુ શ્રી મહાવીર દેવગત થયા, મરણ પામ્યા કે ચવ્યા એમ ન કહી શકાય; પણ નિર્વાણ પામ્યા કહી શકાય. પ્રભુના પાંચ કલ્યાણકમાંથી નિર્વાણ, અંતિમ કલ્યાણક કહેવાય છે. કલ્યાણક એટલે સુખદ સમય. પ્રભુના ચ્યવન, જન્મદીક્ષા અને કેવળ આ ચાર કલ્યાણકે તે વિશ્વભરના ભવ્ય જીવને સુખદ નિવડયાં પણ અંતિમ નિર્વાણ કલ્યાણ પ્રભુના ઉપર ઉત્કટ રાગ રાખનાર પરમ ભક્તોને માટે દુઃખદ નિવડ્યું. પ્રભુના નિર્વાણ પામવાથી દેવેન્દ્ર-નરેંદ્ર આદિ ભવ્ય પ્રાણીવર્ગ શેકસાગરમાં ડૂબી ગયો. પ્રભુના જ્યેષ્ઠ અંતેવાસી શ્રી ઈદ્રભૂતિ અણગારે પ્રભુનો વિયોગ થવાથી પ્રભુ ઉપરના રાગના આવેશથી અતિશય વિલાપ કર્યોઃ “હે પ્રભો ! આપ જીવિત દિવ્યરમિના અસ્ત થવાથી ભારતવર્ષમાં સર્વત્ર સ્થળે અજ્ઞાનતમ છવાઈ ગયું. હવે તીર્થાન્તરીય ઘુકેની ગર્જનાથી ભારતવર્ષ ગુંજી ઉઠશે, ઉત્પાત અને ઉપદ્રથી ભારતવર્ષ સીદાસે વિગેરે વિગેરે. પિતાને આત્મવિકાસ સાધવા અદ્વિતીય સહાયકના વિચાગથી અથવા તો નિરવધિ પ્રભુ પ્રત્યે પ્રશસ્ત રાગ હોવાથી ભવવાસિયોને પ્રભુના નિર્વાણનો પ્રસંગ ભલે દુઃખદાયી નિવડ્યો હોય, પરંતુ તાત્વિક દૃષ્ટિથી વિચાર કરીએ તે પ્રભુના પાંચે કલ્યાણક જીવમાત્રને સુખકારી જ છે. દીક્ષા, કેવળ અને નિર્વાણના સાધનભૂત શરીરમાં અવધિજ્ઞાન અને તીર્થંકરનામકર્મ સહિત અવતર્યા માટે દેવગતિમાંથી વ્યવન કલ્યાણક કહેવાયું. બાકીના દેવેનું ચ્યવન–વીને મનુષ્ય દેહમાં અવતરી અનેક દેહ ધારણ કરવાના છે અથવા તે તે જ દેહમાં મુક્તિ મેળવી ચરમશરીરી થવાના હો કે તીર્થેશના દેહમાં ઉત્પન્ન Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : જ્ઞાન પ્રદીપ. થવાના હા–કલ્યાણક કહેવાતું નથી; કારણ કે તીર્થંકરનામકવાળા જ દેવા અથવા નારકી ચ્યવીને જે માનવદેહમાં અવતરે છે ત્યાં તીર્થ સ્થાપે છે અને ધર્મના પ્રચાર કરે છે. બાકીના સામાન્ય કેવળીએ તીથ સ્થાપતા નથી, તેમજ સઘળા ય ઉપદેશ આપતા નથી. એટલા માટે તેમનામાં ઘણા ભેદો છે પણ તીથ કરામાં કાંઈ પણ ભેદ હોતા નથી. કેવળજ્ઞાન મેળવ્યા પછી સઘળાની એક સરખી પ્રવૃત્તિ હોય છે. પ્રભુના જન્મ ભવ્યાત્માને તે સમયે અને ભાવીમાં આત્મહિત સાધવામાં કારણભૂત હાવાથી ચ્યવન, પછી જન્મ કલ્યાણક કહેવાય છે, ત્યારપછી ભવ્યાત્માઓને ચારિત્રમાર્ગના દર્શક અને કેવળજ્ઞાન મેળવવાને અચૂક ઉપાયસૂચક હાવાથી દીક્ષા કલ્યાણક અને પછી કર્માંજન્ય અનેક પ્રકારના સતાપેાથી સતપ્ત થયેલા ભવ્ય સંસારને ઉપદેશદ્વારા જાગૃત કરી પરમ શાંતિસ્વરૂપ મુક્તિની વાટે વાળ્યા માટે કેવળજ્ઞાન કલ્યાણક અને અંતે સર્વસંગથી મુકાઈ નિર્વાણ પામ્યા તે ભવ્યાત્માઓને શુદ્ધ સ્વરૂપના સપૂર્ણ વિકાસનું બેધક હોવાથી નિર્વાણ પણ કલ્યાણક તરીકે કહેવાયુ. આ પ્રમાણે પ્રભુની પાંચે અવસ્થા ઉત્તરાત્તર ક્રમિક . આત્મવિકાસવાળી હાવાથી અને ભવભાસી ભવ્યજીવાને ક્રમિક આત્મિકવિકાસની એષક અને સહાયક હાવાથી એકાંતિક, આત્યંતિક સુખદપણે કલ્યાણક તરીકે કહેવાય છે. અદ્યપિ નિર્વાણ પછી સંપૂર્ણ વિકાસવાળી સિદ્ધાવસ્થામાં પ્રભુની સાદિઅનંત સ્થિરતા ભવ્ય સંસારને શાકપ્રદ હાય જ નહીં, અત્યંત હર્ષપ્રદ જ હોય છે; છતાં વિશ્વના સાચા હિતેષી અને નિષ્કારણ મધુના હુ ંમેશના વિયોગ પ્રશસ્ત રાગી ભવ્યાત્માઆને અસહ્ય થઈ પડવાથી વિયોગસ્વરૂપ નિર્વાણ શાકનુ Page #48 -------------------------------------------------------------------------- ________________ મહાવીર નિર્વાણ. : ૧૯ : કારણ બન્યું. જે નિર્વાણ સુખદ અને હર્ષને હેતુ ન હોયને કેવળ શોકનું જ કારણ હોત તો શ્રી ગૌતમ પ્રભુને શેકના અંતે પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનું કારણ ન બનત. જેમ દીપકના પાત્રમાંથી તેલ અને બત્તી બંને સર્વથા બળી જાય છે ત્યારે દીપક સર્વથા બુઝાઈ જાય છે, નિર્વાણ પામી જાય છે તેમ કામણ તૈજસ શરીરરૂપે તેલ અને આયુષ્ય કર્મના ઉદયરૂપ બત્તી સર્વથા બળી જવાથી એ શાસનનાયક પરમકૃપાળુ શ્રી મહાવીર પ્રભુ સંસારમાં ફરીને ન અવતરવારૂપ નિર્વાણ પામ્યા. જેઓ, એ પરમેચ્ચ આત્માના અલોકિક પરમપૂજ્ય દિવ્ય દેહના દર્શન કરીને પરમશાંતિનું પાત્ર બન્યા નથી અને એ વિકાસનાં વિકારનાશક વચનોમાંથી એક પણ વચન શ્રીમુખે સાંભળવારૂપ સદ્ભાગ્યને ભેટ્યા, નથી તેવા આ વર્તમાન કાળના ભવવાસિયો માટે તે પ્રભુ નિર્વાણનો દિવસ કેવળ શોકપ્રદ જ ગણાય અને એ હેતુથી શાસૂચક પ્રવૃત્તિ આદરી નિર્વાણદિન પાળ જોઈએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૦ o ok ૦૦૦ ૐ૦૦૦ (@J.. આપણું અપૂર્વ સાહસ. તલને પીસીને તે સહુ કેઈ તેલ કાઢી શકે છે, કારણ કે તેમાં તેલ રહેલું છે, પણ જેમાં અંશમાત્ર પણ તેલ નથી એવી રેતીને પીલીને તેલ કાઢવાનો પ્રયત્ન કરનારમાં કેટલું ડહાપણ હેવું જોઈએ અને તેને કેવા ઉપનામથી ઓળખવે જોઈએ? અપૂર્વ સાહસીક. વર્તમાન કાળમાં સુખ તથા આનંદ માટે વલખાં મારનારાએ અપૂર્વ સાહસ ખેડી રહ્યા છે. સમર્થ વ્યક્તિ જે કાર્ય કરવાને અસમર્થ નિવડી છે, તે કાર્ય કરવાને ચાવશે કલાક પ્રયત્ન કરી રહ્યા છે. જે વસ્તુ સ્વભાવથી જ અશુચી છે તેને શુચી, અસ્થિરને સ્થિર, ક્ષણિકને અક્ષણિક અને અસારને સાર બનાવવામાં જ પિતાનું ઉત્તમ માનવ જીવન વેડફી રહ્યા છે. રધિર, હાડકાં, માંસ, ચરબી, મળ-મૂત્ર આદિથી બનેલા અપવિત્ર અને દુર્ગધમય શરીરને પવિત્ર અને સુંગધીમય બનાવવાને માટે પાણીને છૂટથી ઉપયોગ કરીને દિવસમાં બે ચાર વખત ધૂવે છે, તેમજ અત્તર ફૂલેલ આદિ સુગંધી વસ્તુઓનું Page #50 -------------------------------------------------------------------------- ________________ આપણું અપૂર્વ સાહસ. વિલેપન કરે છે, મુખની દુર્ગંધ દૂર કરવાને એલચી આદિ સુગંધી વસ્તુઓ ખાય છે; છતાં સફળતા મેળવી શક્યા નથી. વિષ્ટાથી ભરેલી કપડાની કોથળીને પવિત્ર અને સુગંધમય બનાવવા વારંવાર પાણીથી ધનાર અને સુગંધી વસ્તુઓનું વિલેપન કરનાર કેવી રીતે સફળતા મેળવી શકે ? યૌવન, ધન અને જીવનને સ્થિર રાખવાને માટે મનુષ્ય કાંઈ ઓછું સાહસ કરતા નથી. દેહમાં હમેશાં જુવાની દેખાય, અર્થાત્ બાલ ધોળા ન થાય, ચામડીમાં કરચલીયો ન પડે, માંસ સુકાઈ જઈને હાડકાં ઉપર ન આવે એટલા માટે અનેક પ્રકારના ઔષધોને ઉપચાર કરે છે, અપૂર્ણ પૂન્યવાળા અનેક જીને નાશ કરે છે અને અનેક પ્રકારના રસાયણિક પ્રયોગ કરે છે; પણ જે વસ્તુ સ્વભાવથી જ અસ્થિર છે તે સ્થિર કેવી રીતે રહી શકે? યુવાવસ્થા ટકાવી રાખવા ધન તથા જીવન ખરચીને ચોવીસે કલાક કરેલી દેહની સેવા પરિણામે ફળવાળી થતી નથી. જે યુવાવસ્થા બાલ્યાવસ્થાની અસ્થિરતાજન્ય છે તે સ્થિર સ્વભાવવાળી ન જ હોઈ શકે. જેનું કારણ અસ્થિર છે તેનું કાર્ય સ્થિર ન જ થઈ શકે, અને જે સ્થિર થાય તે યુવાવસ્થા કદી આવે જ નહિં. ધનને સ્થિર રાખવા સેઢાની તીજોરિ બનાવી, તેમાં મૂકીને તાળાં વાસે છે, જમીન ખેદીને તેમાં દાટે છે, ધન લઈ જવાને, નાશ કરવાને કે સ્વામી બનવાને જેના ઉપર વહેમ જાય છે તેને નાશ કરવાનો પ્રયત્ન કરે છે, તે પણ ધન ટકતું નથી અને જે ધન ટકે તે ધનવાન બની જ ન શકે, અર્થાત્ ધનવાન કંગાળ ન થાય, અને કંગાળ કદાપિ ધનવાન ન થાય; કારણ કે સ્થિર સ્વભાવવાળી વસ્તુ રૂપાંતર કે સ્થળાંતર કરી શકતી Page #51 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. નથી, અને એટલા જ માટે જેની પાસે ધન ન હોય તે હમેશાં ગરીબ જ રહે અને જેની પાસે ધન હોય તે ધનવાન જ રહે. દેહ-જીવના સંગરૂપ જીવન અસ્થિર છે, વિયેગી સ્વભાવવાળું છે, છતાં અસ્થિર સ્વભાવવાળા સંગોને સ્થિર સ્વભાવવાળા બનાવવાને માટે માનવીઓ વધારે કાળજી અને પ્રયત્નવાળા હોય છે. અનેક જીના દેહ-સંગરૂપી જીવનને વિનાશ કરે છે, અર્થાત્ પરના દેહ-જીવના સંગને વિગ પિતાના દેહ-જીવના સંગને સ્થિર બનાવવા વાપરે છે, પણ તે વિયેગ, સંગને સ્થિર બનાવી શકતું નથી. અસાર સંસારને સાર બનાવવા વલખાં મારનારાઓ છેવટે નિરાશ થઈને જ વિદાય થયા છે. બાગ, બંગલા, વસ્ત્ર, ઘરેણાં, નાટક, સિનેમા, મટર, અનેક પ્રકારનાં મનગમતાં ભેજને, અનેક પ્રકારનાં વિષયતૃતિનાં સાધનો અને વખતોવખત બદલાતાં મેહના ઉદ્દીપક વેશ, ભાષા, તથા આકૃતિ-પ્રકૃતિની વિલક્ષણતા વિગેરે વિગેરે વસ્તુઓ અને ભાવે દ્વારા સંસારને સાર બનાવવા બુદ્ધિ તથા જીવન ખરચીને અથાગ પરિશ્રમ કરવા છતાં પણ આજ સુધીમાં કેઈએ પણ સફળતા મેળવી નથી. જમ્યા પછી માતાપિતાએ ઓળખાણની ખાતર રાખેલાં બનાવટી નામને શાશ્વતાં બનાવવા–અમર રાખવા માટે પણ કાંઈએ છે પ્રયાસ સેવવામાં આવતું નથી. સમજુ કે અણસમજુ, ત્યાગી કે ભેગી, પ્રાયઃ આખો ય માનવસમાજ નામના–પ્રસિદ્ધિની ખાતર તનતોડ પ્રયત્ન કરી રહ્યો છે. ધનવાળા ધન, જીવનવાળા જીવન, સંયમવાળા સંયમ, ચારિત્રવાળા ચારિત્ર, જ્ઞાનવાળા જ્ઞાન, બેધવાળા બેધ, અને બુદ્ધિવાળા બુદ્ધિ, તાત્પર્ય કે પ્રાચ્ય પદયથી જેને જે કાંઈ બક્ષીસ મળી Page #52 -------------------------------------------------------------------------- ________________ આપણું અપૂર્વ સાહસ, ઃ ૨૩ : છે તેને ઉપયોગ કલ્પિત, બનાવટી અને દેહવિલયની સાથે સાથે જ નષ્ટ થનારાં નામોને ચિરસ્થાયી અથવા તે યુગાન્ત સુધી રાખવાને માટે જ મોટે ભાગે કરવામાં આવે છે. કલ્પના શિલ્પીએ દેહ ઉપર કોતરેલાં નામોને ચિરસ્થાયી બનાવવા પથરાઓ ઉપર કેતરાવી ધર્મસ્થળ અથવા તે સામાન્ય મકાનની દીવાલમાં ચોંટાડીને અમર નામ રાખવાનું સાહસ કરાય છે, પણ તે પથરાઓ કાળાંતરે નષ્ટ થતાંની સાથે જ નામ પણ નાશ પામી જાય છે, અને આ હેતુથી વાપરેલી પિતાની ઈષ્ટ વસ્તુઓ નિષ્ફળ થાય છે. નાશવાન દેહને ઓળખવા માટે રાખવામાં આવેલાં નામને વર્તમાન પધ્ધતિથી આજ સુધીમાં કઈ પણ અવિનાશી બનાવી શક્યું નથી. ગુણશન્ય કેવળ નામ માત્રના ઉપચારથી કઈ પણ વસ્તુ મહત્ત્વતા મેળવી શકતી નથી, છતાં વર્તમાન કાળમાં પ્રચારની પદ્ધતિને અનુસરીને મહાન બનવાનું સાહસ ઓછું ખેડાતું નથી. વિપિન, અરુણ, શરચંદ્ર, લક્ષમીપતિ, જગપૂજ્ય, સર્વતંત્રસ્વતંત્ર વિગેરે વિગેરે નામેપચાર દ્વારા ગુણ પ્રાપ્ત કરીને કે પણ મહાન બની શક્યું નથી, છતાં નામે પચારથી જ મહાન બનવાની પ્રવૃત્તિની પ્રતિદિન પ્રગતિ જોવામાં આવે છે, તે કાંઈ ઓછું સાહસ કહેવાય ? કેવળ નામ માત્ર ધારણ કરીને પરમેષ્ઠી પદ મેળવવા પ્રયત્ન કરે તે પણ સાહસની પરાકાષ્ઠા જ કહી શકાય. મહોત્પાદક નિમિત્તાથી વેગળા રહીને તો ઘણાઓએ મહિને આ છે; પણ મેહના ઘરમાં રહીને મેહને જીતવા પ્રયત્ન કરવો તે સર્વ સાહસોમાં પ્રધાન સાહસ જ ગણાય. સુંદર સુંદર વસ્ત્રો તથા આભૂષણેમાં સજજ થયેલી નવયૌવનવાળી સ્ત્રીઓના સહવાસમાં રહેવું, વાસમાં રહેવું અથવા તે વધુ પરિચયમાં Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૨૪ : જ્ઞાન પ્રદીપ. આવવું, મનને ખૂબ ગમે, પસદ પડે, આંખાને બહુ જ સુંદર લાગે તેવા મકાનામાં રહેવું, શરીરની શૈાભા વધારનારાં, સુખદ સ્પર્શીવાળાં વસ્રો વાપરવાં, જીભને બહુ જ ભાવે તેવાં ભેાજન કરવાં, અને મેહના મળને વધારનાર ચિત્તાકર્ષક વસ્તુઓવાળા વાસસ્થળેામાં વસીને મેાવિજેતા તરીકે કહેવડાવવુ કે એળખાવવું તે કાંઇ ઓછુ સાહસ ન સમજવું. પ્રાચીન કાળના મહાસત્ત્વશાળી મહાપુરુષાની મેાહની જીતવાની પદ્ધતિથી વમાન કાળના માનવસમાજની પધ્ધતિની વિલક્ષણતા સ્પષ્ટ દષ્ટિગેાચર થઇ રહી છે, અને તે ઉદ્દેશને કેટલી અનુકૂળ છે તે વમાન કાળના બુદ્ધિશાળી ધર્મીષ્ટ માનવસમાજ સારી રીતે સમજી શકે છે. ઘેાડાક સમયથી આત્મિક ધર્મ, વીતરાગત્તા અને સમભાવને વિકસાવવાને માટે નૂતન પદ્ધતિનો આવિષ્કાર થયે છે, અને તે વીતરાગ દશા પ્રાપ્ત કરનારા પૂર્વ પુરુષોની પદ્ધતિથી પ્રાયઃ સથા ભિન્ન ભાસે છે. ધમને માટે અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીતરાગતા અને સમભાવના આદિ આત્મિક ગુણા માટે, જીવાત્માએની સાથે વિરાધ કરવા, શત્રુતા ધારણ કરવી, આદર્શ જીવને હલકા પાડવા, હલકા વિચારો રાખવા, નીચ પ્રયત્નો આદરવા, અસત્ય, માયા-પ્રપંચનો અત્યંત આદર કરવા, જડ તથા જડના વિકારોમાં અત્યંત આસક્તિ રાખવી, ગુણવાનોની મહત્ત્વતાથી અંજાઈ જઈને અદેખાઇ-અસહિષ્ણુતાથી ગુણવાનો ઉપર જૂઠા આક્ષેપો કરવા વિગેરે વિગેરે પ્રવૃત્તિ આદરીને પેાતાને ધર્મીના નામથી ઓળખાવીને, આત્મિક ગુણ્ણાના વિકાસ માટે સતત પ્રયત્ન કરવા તે આત્મવિકાસની નવીન શેાધ પ્રમાણે અપૂર્વ સાહસ જ કહેવાય. રાગદ્વેષના સેવનને વીતરાગ દશા મેળવવાનું Page #54 -------------------------------------------------------------------------- ________________ આપણું અપૂર્વ સાહસ. ઃ ૨૫ : સાધન કહેવું તે કેટલું બધું સાહસ ? વિષયને જીતવાનુ સાધન બનાવનાર ઓછા સાહસી ન કહેવાય. સિંહનું માઢુહેરા પહેરીને શ્વાન ભલે સિંહુ મનવાનું સાહસ કરે પણ સિંહણના પેટે અવતરેલ સિંહ તે તે બની શકે જ નહીં. સિંહનો હૅરા માત્ર જોઇને લેાળાં મેઢા ભલે સિંહ માનીને ડરી જાય પણ હાથી જેવું ચતુર પ્રાણી તે હેરાની પાછળ રહેલી શ્વાનની વૃત્તિને ઓળખી શકે છે, અને એ તેનાથી ભય ન પામતા તેના સાહસને હસી કાઢે છે. આ પ્રમાણે અને બીજી રીતે અનેક પ્રકારનાં સાહસેા વમાન કાળમાં ખેડાય છે, છતાં આજ સુધીમાં કાઇએ પણ સફળતા મેળવી નથી, માટે આવાં સાહસે છેાડી દઇને પૂર્વ થઈ ગયેલા જ્ઞાની મહાપુરુષોના માર્ગમાં રહીને પ્રયત્ન કરવામાં આવે તે કેટલેક અંશે સફળતા મળી શકે ખરી. Page #55 -------------------------------------------------------------------------- ________________ ge: ૦૦૦૦૦૦૦૦ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૭૦૦૦૦૦૦૦૦૦૦૦૪ સુખની શોધમાં. રૂ (૫) ઋtoccer આનંદ તથા સુખ માટે જડ વસ્તુની સર્વથા આવશ્યકતા નથી. : આનંદ તથા સુખ શું વસ્તુ છે તેને જાણવાની અત્યંત આવશ્યકતા છે. આપણે જે વસ્તુ મેળવવી હોય તેને સ્વભાવ, ગુણ તથા ધર્મ, તેમજ અનુકૂળતા તથા પ્રતિકૂળતા આદિ બાબતો સાચી રીતે અને સારી રીતે જાણતા હોઈએ તો જ તે વસ્તુ સાચી તથા સારી મેળવી શકીએ છીએ, જેથી કરી આપણી ઈચ્છા પૂર્ણ થવાથી આપણને સંતોષ મળે છે. અણજાણપણે અજ્ઞાનતાથી બહુ લેકમાગને અનુસરીને દેખાદેખીથી ઝંપલાવવાથી આપણને લાભને બદલે નુકશાન થાય છે. આપણું અમૂલ્ય જીવન વિનાશ કરીને તુચ્છ તથા અસાર વસ્તુઓને સંગ્રહ કરી લઈએ છીએ, કે જે વસ્તુઓ આપણું ઈચ્છિત સાધવાવાળી ન હોવાથી નિરાશાપૂર્વક છોડી દેવી પડે છે, અથવા તે તે વસ્તુઓ વિનાશી હોવાથી સ્વતઃ નષ્ટ થઈ જાય છે, માટે જ આનંદ તથા સુખનું સ્વરૂપ સાચી રીતે જાણ્યા પછી જ Page #56 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં. : ૨૭ : -. તેને મેળવવા પ્રયત્ન કરવામાં આવે તે અંતે પશ્ચાત્તાપપૂર્વક નિરાશ ન થવું પડે સંસારમાં પ્રાણી માત્ર આનંદ તથા સુખના અભિલાષી છે; અને તે આનંદ તથા સુખ મેળવવા નિરંતર પ્રયત્નવાળા થઈને આખું ય માનવ જીવન તેના માટે વ્યતીત કરે છે; છતાં માનવી ને મેટો ભાગ આનંદ તથા સુખના માટે હતાશ થયેલ દૃષ્ટિગોચર થાય છે, તેનું કારણ તપાસીએ છીએ તે સ્પષ્ટ જણાઈ આવે છે કે, આનંદને ઈચ્છનારા મનુષ્ય અજ્ઞાની જીવોની સુખના માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓને અનુસરવાવાળા હોય છે, જેથી કરીને છેવટે તેમને આનંદ-સુખના માટે નિરાશા ભેગવવી પડે છે. જીને અનાદિ કાળને અભ્યાસ તથા જન્માંતરના સંસ્કારેને લઈને સાચું સુખ તથા આનંદને પ્રાપ્ત કરવા અન્યને પ્રાપ્ત કરાવનાર મહાપુરુષોનો માર્ગ તથા વચને તેને રુચતાં નથી, અને મિથ્યા આનંદ તથા સુખના પ્રવાહમાં તણાતા અજ્ઞાની એની સાથે પોતે પણ તણાય છે, ને છેવટે આપત્તિવિપત્તિના સમુદ્રમાં ગોથાં ખાધા કરે છે. સાચા સુખને માગ પૂર્વે કઈ પણ જન્મમાં જોયેલું ન હોવાથી તેમને સુખના માટે ભય તથા સંશય રહે છે. સુખ મળશે કે કેમ ? દેખીતું તે દુઃખ જણાય છે, ઈત્યાદિ વિકલ્પ થયા કરે છે. જે વસ્તુ તરત જ અસર કરવાવાળી હોય, તત્કાળ ફળ આપવાવાળી હેય-ચાહે પછી તે ક્ષણિક-અસ્થિર કે અસાર કેમ ન હોય તે અજ્ઞાની જીવને બહુ જ ગમે છે. દેખાવમાં ચિત્તાકર્ષક, ઉપભેગમાં આનંદ આપનારી કે ગુણ કરનારી હેવી જોઈએ. ઘડી પછી ભલે તેના રૂપ, રંગ કે ગુણ કેમ ન. Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : જ્ઞાન પ્રદીપ. બદલાઈ જાય, અજ્ઞાનીએ તેને માટે તલસતા રહે છે. ક્ષણિક આનંદ તથા ક્ષણિક સુખ જડ વસ્તુઓના ઇન્દ્રિયા સાથે સંચાગ થવાથી ઉત્પન્ન થાય છે, અને તે જડ વસ્તુઓના વિયેાગથી નષ્ટ થાય છે, જડના સચૈાગ બન્યા રહે અથવા તે નષ્ટ થાય તેા પણ એક વખત થયેલા સચૈાગ સ્મરણથી પણ જીવને ક્ષણિક આનંદ તથા સુખ મળે છે. જડ સંચાગના પ્રથમ ક્ષણમાં જે આનંદ અને સુખ જીવા ભગવે છે, તે અનન્તર ક્ષણેામાં ઘણું જ ઓછું આછું થતુ જાય છે, અને તે છેવટે દુ:ખના રૂપમાં બદલાઈ જાય છે; અર્થાત્ જે જડ સંચાગ આનંદ તથા સુખ આપનાર હેાય છે તે જ સંચાગ નિરાન દ્વૈતા તથા દુ:ખ આપનારા થઈ જાય છે, જેથી કરીને જીવા તેવા સંચાગના વિયેાગ ઈચ્છા કરે છે. અનુકૂળ જડ વસ્તુઓના સંચાગ થતાં વેંત જ તત્કાળ ક્ષણિક સુખ તથા આનંદ પ્રાપ્ત થાય છે. પણ સાચું સુખ તે જીવ ઉપર રહેલા આવરણેાના ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. સાચા સુખને ન એળખી મિથ્યા સુખને જ સુખ માનનારા અજ્ઞાની જીવા અનુકૂળ જડ સાગ માટે જ નિરંતર :પ્રયત્ન કર્યે જાય છે. પરંતુ અજ્ઞાનતાથી આવરણાના ક્ષય માટે લેશ માત્ર પશુ પ્રયત્ન કરતા નથી, જેથી કરી તેમની સુખની ઇચ્છા પણ થતી નથી. આત્મા ઉપર જ્યાં સુધી આવરણો વિદ્યમાન છે ત્યાં સુધી લેશ માત્ર પણ સુખ જીવાને મળી શકતું નથી; કારણ કે સુખ આત્માનો સ્વભાવ છે, આત્માનુ સ્વરૂપ છે. આવરણોના વિદ્યમાનપણામાં અનુકૂળ જડના સંચાગથી જીવા જે સુખ માને છે તે દુઃખમાં સુખની ભ્રાન્તિ છે–ભ્રાન્તિજન્ય સુખ છે, વાસ્તવિક Page #58 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં સુખ નથી, અને તેથી કરીને પરિણામે તે દુઃખના રૂપમાં બદલાઈ જાય છે અર્થાત્ પિતાના મૂળ સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. બે જડ વસ્તુઓના સંગનું નામ સુખ નથી, પણ આત્મા અને આત્માની સાથે મળેલા જડના વિયેગનું નામ સુખ છે. સુખ અને આત્મવિકાસ નામાંતર છે પણ અર્થાતર નથી; તેવી જ રીતે દુઃખ અને આત્મવિનાશ પણ નામાંતર જ છે. કેઈને પેટમાં મળ ભરાઈ રહેવાથી દરદ થતું હોય, અને વૈદ્ય પેટ ઉપર દવા ચેપડે કે તરત જ તે દવાની અસરથી પેટમાં દુઃખતું બંધ થઈ જાય છે, પણ તે દવાના પરમાણુઓ નષ્ટ થયા પછી દવાને અંગે મટી ગયેલ દરદ પાછું હતું તેવું થઈ જાય છે-ક્ષણિક જ આરામ રહે છે અને દવા ન પડતાં જુલાબ આપી મળશુદ્ધિ કરવામાં આવે તો સર્વથા દરદને નાશ થઈ જાય છે. મળના અભાવે લેશ માત્ર પણ દરદ રહેતું નથી, તેમજ પાછું થતું નથી. તેવી જ રીતે કમરૂપ મળને લઈને પીડાતા પ્રાણિને સુખના માટે–પીડા દૂર કરવા જડ વસ્તુઓના સંયોગરૂપ ઉપચાર કરવામાં આવે છે તે જડને જ્યાં સુધી સંગ રહે છે ત્યાં સુધી પ્રાણિ સુખ વેદે છે; પણ જડને સંગ દૂર થવાથી પાછા હતા તેવા દુઃખી થઈ જાય છે. જે જ્ઞાની વિદ્ય મળશુદ્ધિ સદશ ત્યાગ વૈરાગ્યને જુલાબ આપી કર્મમળની શુદ્ધિ કરે તે પછી નિત્યસુખની પ્રાપ્તિ થાય છે. ફરીને આધિવ્યાધિનું દુ:ખ ઉત્પન્ન થતું નથી. સુખી થવા માટે અનાદિ કાળથી વિવિધ પ્રકારના જડના વિકારેના સંગરૂપ ઉપચાર કરતા આવ્યા છે, છતાં કર્મમળના સટ્ટભાવથી જન્મ, જરા તથા મરણ આદિના દુઃખો ભેગવી રહ્યા છે. જડાત્મક ક્ષણિક સુખમાં સંતોષ માનનારાઓ મુક્તિના Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : જ્ઞાન પ્રદીપ. અભાવે સાચા સુખથી વંચિત રહીને દુઃખોથી છૂટી શકતા નથી. સંયોગથી ઉત્પન્ન થવાવાળી વસ્તુ બનાવટી હોય છે, માટે જ તે વસ્તુ સાચી હોતી નથી, કારણ કે સંગનો વિયેગ થવાથી તરત જ તે વસ્તુને નાશ થઈ જાય છે. ઇંટ, ચૂને, પત્થર, લાકડાં, માટી આદિના સંગથી બનેલું મકાન આપણને આનંદ આપે છે, પણ તે મકાન પડી જઈ, ઈટ વગેરે વસ્તુઓ છૂટી પડી ગયા પછી આપણને આનંદ આપી શકતું નથી. રંગબેરંગી તાંતણુઓથી વણાઈ તૈયાર થયેલું વસ્ત્ર આપણને સુંદર લાગી આનંદ આપે છે, તે જ વસ્ત્ર ફાટી જવાથી, તાંતણાઓ છૂટા પડી ગયા પછી આનંદ આપતું નથી. આવી જ રીતે જડ તથા જડના વિકારથી બનેલી બનાવટી વસ્તુઓ આત્માને સાચું સુખ તથા સાચે આનંદ આપી શકતી નથી. આનંદ તથા સુખ આત્માના ધર્મ છે અને તે આત્મામાં જ રહે છે. જેમ ફૂલની સુગંધ ફૂલમાં, સાકરની મીઠાશ સાકરમાં, દીવાનું અજવાળું દીવામાં રહે છે તેવી જ રીતે આત્માને આનંદ તથા સુખ આત્માને છેડીને બીજી કોઈ પણ જડ વસ્તુમાં રહેતાં નથી. સાકરને મીઠાશ માટે, ફૂલને સુગંધી માટે અને દીવાને અજવાળા માટે બીજી વસ્તુઓની જરૂરત નથી તેવી જ રીતે આત્માને સુખ માટે આત્માથી ભિન્ન અન્ય વસ્તુની જરૂરત નથી, કારણ કે મીઠાશ, સુગંધી, પ્રકાશ અને આનંદ માટે જે વસ્તુઓને ઉપયોગ કરીએ તે વસ્તુઓ સાકર, ફૂલ, દવે અને આત્મા જ હોય છે. સંસારમાં રહેલા પદાર્થોમાં બે પ્રકારના ધર્મો હોય છે. એક તે સાધારણ ધર્મ અને બીજો અસાધારણ ધર્મ. સાધારણ ધર્મો ભિન્ન ભિન્ન વસ્તુઓમાં એક રૂપે રહેવાવાળા હોય છે અને Page #60 -------------------------------------------------------------------------- ________________ સુખની શેાધમાં. : ૩૧ : અસાધારણ ધર્માં અમુક અમુક વસ્તુએમાં જ ખાસ રહેવાવાળા હાય છે, જેમકે પ્રકાશ અસાધારણ ધર્મ છે અને તે દ્વીપકમાં રહે છે. મીઠાશ સાકરમાં જ રહે છે, ખારાશ મીઠામાં જ રહે છે, સુગંધ પુષ્પોમાં જ રહે છે, આનંદ આત્મામાં જ રહે છે. અને સાધારણ ધમ જેવા કે-રતાશ, લાલાશ આદિ વણ, કઠણ, મૃદુ આદિ સ્પર્શ વિગેરે અનેક વસ્તુઓમાં રહેવાવાળા હોય છે. અસાધારણ ધર્માં પણ અન્ય વસ્તુના સંયોગથી અનેક વસ્તુ. એમાં જણાય છે, પણ તે સંયોગ દૂર થવાથી તે ધર્મ પણ નષ્ટ થઈ જાય છે. જેમકે-પાણી શીતળ હોવા છતાં અગ્નિના સંયોગથી ઉષ્ણુ થાય છે, ઈંડુ જડ હેાવા છતાં ચૈતન્યના સંયોગથી દેહમાં જ્ઞાન તથા ચેષ્ટા વિગેરે જણાય છે, પાણી આદિ જ઼ીકી વસ્તુઓ સાકરના સયોગથી મીઠી થાય છે, પણ અગ્નિ, ચૈતન્ય તથા સાકરનો વિયોગ થવાથી તે વસ્તુઓ પાછી પોતાના અસાધારણ ખાસ ધવાળી જણાય છે. તાત્પર્ય કે અસાધારણ ધ વસ્તુને ઓળખાવનાર હાઈ વસ્તુથી નુઢ્ઢો પડી શકતા નથી. અભેદપણે તે વસ્તુમાં જ રહે છે, અને સાધારણ ધમ અનેક વસ્તુઓમાં રહેતા હેાવાથી વસ્તુને એળખાવી શકતા નથી અને બદલાતા રહે છે. કેરી કાચી હાય છે ત્યારે લીલી, કઠણ અને ખાટી હોય છે; પણ પાકે છે ત્યારે પીળી, નરમ અને મીઠી થાય છે. આત્માના ખાસ ધર્મ, જ્ઞાન, આનંદ તથા સુખ વિગેરે હાય છે તે કરૂપ જડના સંયોગથી આધિ, વ્યાધિ, જન્મ, જરા, મરણ, મૂઢતા આદિ અન્ય ધર્માંનો આભાસ આત્મામાં થાય છે, કમ નો સ થા વિયોગ થવાયી આત્માના ખાસ ધર્મા વિદ્યમાન રહે છે, અને બીજા સંયોગજન્ય ધર્મો નષ્ટ થઇ જાય છે; માટે જ આત્મામાં આધિ, વ્યાધિ કે દુ:ખ જેવી વસ્તુઓ નથી. જે જણાય છે તે કર્મજન્ય હાવાથી સુખના Page #61 -------------------------------------------------------------------------- ________________ [; : જ્ઞાન પ્રદીપ. inimum ^ ^^^^ ^ અભિલાષીઓએ કર્મનો નાશ કરવા, કર્મને આત્મામાંથી છૂટા પાડવા પ્રયત્ન કરે જોઈએ પણ અન્ય જડનો સંયોગ ન ઈચ્છા જોઈએ. જડના સંયોગથી કદાપિ સુખ મળી શકતું નથી. અગ્નિના સંયોગથી ઉનાં થએલા પાણીને શીતળ કરવાને અગ્નિ તથા અગ્નિ જેવા ઉષ્ણ પદાર્થોની આવશ્યકતા નથી પણ ઉષ્ણ પદાર્થોને વિયોગની જરૂરત છે, કાદવથી ખરડાએલા વસ્ત્રને ઉજળું કરવા કાદવની જરૂરત નથી પણ જે વસ્તુથી કાદવ દૂર થાય તેવી વસ્તુની જરૂરત છે. જે અગ્નિથી પાણી શીતળ થાય, કાદવથી વસ્ત્ર ઉજળું થાય તે જ જડ તથા જડના વિકારથી આત્માને સુખ મળી શકે. એક માણસ વગડામાં જમ્યો હોય, અને વગડે છેડીને બીજે કયાંય પણ ગયો ન હય, જન્મથી જ કોઠા, બલાં આદિ તુછ ફળ ખાઈને આનંદ માનતે હોય તેવા માણસને શહેરમાં લાવીને સારામાં સારૂ મિષ્ટાન્ન જમાડીએ તે તેને તે મિષ્ટાન્ન ભાવશે નહીં, તેને મિષ્ટાન્ન ખાવાને રુચિ પણ નહિ થાય તે પછી તેને આનંદ તથા સુખતે ક્યાંથી જ મળે? તેને તે કેઠા તથા બલાં જ ખાવાનું મન થયા કરશે, તેવી જ રીતે જે જીએ અનાદિકાળથી જડ વસ્તુઓના સંગજન્ય ક્ષણિક સુખને જ સ્વાદ ચાખે છે તેને જડ વસ્તુના સર્વત્યાગથી ઉત્પન્ન થતા સાચા સુખ પ્રત્યે રુચિ નહિં જ થાય. તેને સાચું સુખ ગમશે જ નહિ; ક્ષણિક મિથ્યા સુખની જ અભિલાષા થયા કરશે. ભેગજન્ય સુખ અને ત્યાગજન્ય સુખ, આ બંને પ્રકારના સુખમાં ઘણું જ અંતર રહેલું છે. ત્યાગજન્ય સુખ, ઉત્તમ પ્રકારનું અને ચિરસ્થાયી છે ત્યારે ભેગજન્ય સુખ કનિષ્ઠ અને ક્ષણિક છે. જેણે ત્યાગજન્ય સાચા સુખને સ્વાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ સુખની શોધમાં ચાખે છે, તેને પછી ભૂગજન્ય સુખ ભાવતું નથી, તેમ જ સરખાઈ આનંદ પણ મળી શકતો નથી. મહાત્મા પુરુષો ત્યાગજન્ય સુખથી તૃપ્ત થએલા હેવાથી તેમની સરખાઈ વૃત્તિઓ લેગ તરફ જતી નથી, કારણ કે તેઓ ભેગને રોગો માને છે પણ સુખ માનતા નથી. ભેગે ભેગવતા સુધી જ મીઠા લાગે છે, પણ પાછળથી તેનાં ફળ ઘણાં જ કડવાં હોય છે. ભેગે ભગવ્યા પછી ભેગના સુખને અંશ પણ રહેતો નથી. તમે મિષ્ટાન્ન ખાઓ છો તેને સ્વાદ જ્યાં સુધી જીભ પર હોય છે ત્યાં સુધી જણાય છે. પેટમાં ગયા પછી તેને સ્વાદ લેશ માત્ર પણ જણાતું નથી એટલું જ નહિં પણ તે પછી કોઈ પણ દિવસ ખાધેલા મિષ્ટાન્નને આનંદ મળી શકતો નથી. નાટક જોવામાં પણ જ્યાં સુધી જુઓ ત્યાં સુધી જ આનંદ, પછી તે આનંદને અંશ પણ રહેતું નથી. આવી જ રીતે બીજી ઈદ્રિયોના વિષયો પણ ભેગજન્ય હોવાથી ક્ષણિક અને મિથ્યા આનંદવાળા હોય છે. સાચા આનંદ તથા સુખને માટે કઈ પણ પ્રકારના ભેગોની જરૂરત રહેતી નથી, કારણ કે સુખ તથા આનંદને ભેગવનાર આત્મા છે. તે આત્માના અંદર રહેલા આનંદ ભેગરૂપી આવરણો ખસી જવાથી પ્રગટ થાય છે. તે સંપૂર્ણ પ્રગટ થયા પછી કોઈપણ કાળે જતો ન હોવાથી આત્માને તે આનંદના માટે ભાગોની આવશ્યકતા રહેતી નથી. જેમકે –કેઈમાણસ ગરીબ હોય અને તેને શ્રીમંત થવું હોય છે ત્યારે તે માણસ બીજાની પાસેથી વ્યાજે પૈસા લઈને વ્યાપાર કરે છે. જ્યારે તે વ્યાપારમાં લાભ મેળવી સારે પૈસે કમાય છે ત્યારે તે વ્યાજે લીધેલા Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ ઃ જ્ઞાન પ્રદીપ. પૈસા આપી દઈને પેાતાના પૈસાથી વ્યાપાર કરે છે; તેને બીજાની પાસેથી પૈસા લેવાની જરૂર પડતી નથી. જ્યાં સુધી માણસ અશક્ત હોય છે ત્યાં સુધી જ લાકડીના ટેકાની જરૂરત રહે છે. શક્તિ આવ્યા પછી લાકડીના ટેકાની જરૂરત રહેતી નથી. તેવી જ રીતે જ્યાં સુધી આત્માને પેાતાનું સાચું સુખ મળતું નથી ત્યાં સુધી જ ક્ષણિક આનંદ માટે પારકી વસ્તુઓની જરૂરત રહે છે, પણ જ્યારે સાચા સુખની પ્રાપ્તિ થાય છે ત્યારે તે પારકી વસ્તુઓને ચ્હાતા નથી. સંસારમાં જડ વસ્તુઓનો ઉપભાગ કરનારા બે પ્રકારના અધ્યવસાયવાળા હોય છે. એક તે જીવનનિર્વાહ માટે જડનો ઉપભોગ કરે છે, અને બીજા મેાજશેખ માટે ઉપભોગ કરે છે. આ બંને પ્રકારના ઉપભોગ કરનારાઓમાંથી જેમનો આશય જીવનનિર્વાહના છે તેમને તે ગમવું ન ગમવું, સારું નરસું ઈત્યાદિ માનસિક વિકૃતિથી થતા ભેદભાવ હાતા નથી, જેથી કરી તેમને કાઇપણ પ્રકારની અગવડતા નડતી નથી; પરંતુ જેઓ આનંદ અને સુખના માટે જડનો ઉપભોગ કરે છે તેમને સારા નરસાનો ભેદ રહેલા હેાવાથી જ્યારે સારી વસ્તુ મળે છે ત્યારે તેમને આનંદ પ્રાપ્ત થાય છે અને નરસી વસ્તુ મળે છે ત્યારે તેઓ ઘણા જ દુ:ખી થાય છે. જડ વસ્તુઓમાંથી આનંદને ખેાળનારાઓ હંમેશાં અસ”તેષી જ રહ્યા કરે છે, કારણ કે તેએ મનને ગમતી, આંખાને ગમતી, જીભને ગમતી, કાનને ગમતી, નાકને ગમતી એવી પેાતાને અનુકૂળ વસ્તુઓ મેળવવા માટે હમેશાં ચિંતાવાળા હાય છે. પાતાને અનુકૂળ વસ્તુઓ મળ્યા પછી તે વસ્તુના વિયોગને Page #64 -------------------------------------------------------------------------- ________________ સુખની શેાધમાં. : ૩૫ : ઈચ્છતા નથી પર`તુ જે વસ્તુનો સંયોગ હોય છે તેના વિયેાગ પણ અવશ્ય હાય છે. જેથી કરીને મળેલી વસ્તુનો વિયોગ થવાથી તેમને ઘણું જ દુઃખ થાય છે. પાછી તે વસ્તુને મેળવવાની ચિંતા રહેવાથી નિરંતર તે સુખને બદલે દુઃખ જ ભોગવ્યા કરે છે. જડ વસ્તુઓના સંયોગથી ઉત્પન્ન થનાર સુખને જ સુખ માનનારા માનવીના જીવનનો મેાટો ભાગ દુઃખમાં જ વ્યતીત થાય છે, કારણ કે પ્રથમ તો જડાત્મક સુખ સાચું સુખ નથી પણ દુ:ખમાં સુખની ભ્રાંતિ હાવાથી બ્રાન્તિજન્ય સુખ છે, બીજી જડનો પણ સંયોગ વિયોગ થવાથી સુખના પણ સંચાગવિચેાગ–થવાનો જ. સયોગા પણ અનેક પ્રકારના થતા હેાવાથી અનુકૂળ સ’યોગા તા કવિચત જ થાય છે. નહિ ત માનવજીવનમાં પ્રતિકૂળ સંયોગો ઘણા થાય છે. ફાઈની પાસે ધન હાય છે, તેા શરીર સારું નથી હાતુ, શરીર સારું હોય તા ધન નથી હેાતું; ધન, સ્ત્રી અને શરીર સારું હાય તા પુત્રનો સ’યોગ નથી હ।તા. આ પ્રમાણે સંસારમાં માનવીએ અનુકૂળ સંયોગવાળા ઘેાડા અને પ્રતિકૂળ સંચાગવાળા ઘણા હાય છે. એક જ વખતે અનુકૂળ સંચાઞા એક એ હાય છે તેા પ્રતિકૂળ સંચાગે પાંચ પચીસ હાય છે. એટલે એક એ ખામતની અનુકૂળતા પચીસ પ્રકારની પ્રતિકૂળતાને લઇ દબાઈ જવાથી સુખ ને બદલે દુઃખ જ અનુભવાય છે. જડાશ્રિત માનવીએ બધી વાતની પ્રતિકૂળતાને સહન કરી શકે છે, પણ ધનની પ્રતિકૂળતાને સહન કરી શકતા નથી. ફકત ધનની અનુકૂળતા મળે એટલે પોતાને પરમ સુખી માને છે. ભલે શરીર રાગગ્રસ્ત કેમ ન હેાય, અથવાતા સ્ત્રી, પુત્ર, મત્ર Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૩ : જ્ઞાન પ્રદીપ. કે સ્વજનાદિકની પ્રતિકૂળતા કેમ ન હોય, બધી ખાખતની પ્રતિકૂળતા કેમ ન હાય, બધી બાબતની પ્રતિકૂળતાને કેવળ ધનની અનુકૂળતાથી જ અનુકૂળ અનાવી શકે છે. અથવા તા માની લે છે; છતાં પરિણામે સુખથી વચિત જ રહે છે. સંસારમાં જ્યાં સુધી જીવ કર્મોના આવરણાથી મૂકાતા નથી ત્યાં સુધી જડ વસ્તુઓના સંચાગામાં રહેવાનો અને એક પછી એક અનુકૂળ તથા પ્રતિકૂળ સચેાગામાં સુખ અને દુઃખ માનવાનો જ. અનાદિકાળના અભ્યાસ હોવાથી અનુકૂળ જઢનાવિચાગ તે નહિ જ ઈચ્છવાનો અને તેથી કરીને જડના અનુકૂળ કે પ્રતિકૂળ સર્વ પ્રકારના સાગો આનંદ તથા સુખના માધક છે એમ તા નથી જ માનવાના. જેથી કરી જડ વસ્તુઓથી વિરક્ત તેા નથી જ થવાના નથી જ થવાના, અને વિરક્ત થયા સિવાય સાચા નિત્યસુખને સ્વાદ પણ નથી જ ચાખવાના અને સાચા સુખના અભાવથી બનાવટી સુખ માટે અનેક પ્રકારના અપરાધેા કરીને કરીને સ'સારમાં ભટકવાના. ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. કે સુખ તથા આનંદ માટે સર્વથા જડની આવશ્યકતા નથી જ. જડ સુખનું ઉત્પાદક નથી પણ સાચા સુખનુ ખાધક છે; એવી દૃઢ શ્રદ્ધાપૂર્વક જડ વસ્તુઓથી વિરક્ત બનીને તેના ત્યાગ કરનારાઓ જ સુખ તથા આનંદ મેળવી શકે છે; કારણ કે સુખ તથા આનંદ સર્વથા જડના વિયાગને કહેવામાં આવે છે. સવથા સર્વ પ્રકારના જડથી મુક્ત થવું તે જ સુખ છે. જેમ સ કાયથી મુક્ત થવું તે વિશ્રાન્તિ, સર્વ ચિ'તાએથી મુકત થવુ તે શાંતિ, સર્વ ઇચ્છાએથી મુક્ત થવું તે સુખ અને સ પ્રકારના જડથી મુક્ત થવુ તેનું નામ આનંદ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ 6. ૦૦ rrrrrrrrrrrr ૧૦૦૦૦ ક્ષમા–સહિષ્ણુતા. ecx(૬) –oce boose1 O * : જયારે માનવી મિથ્યાભિમાન, અદેખાઈ તથા ક્રોધ આદિ વિકારેથી ગ્રસ્ત થાય છે ત્યારે તેને માનસિક દુઃખ ઘણું જ થાય છે. આવા દુઃખની શક્તિ માટે કાયિક તથા વાચિક વ્યાપાર દ્વારા બીજે માનવી, કે જે તેની સાથે પ્રતિકૂળપણે વર્યો હોય કે ન પણ વર્યો હોય તેને માનસિક તથા શારીરિક દુઃખ ઉત્પન્ન કરીને, અને વૈરનાં બીજ વાવીને પોતે સંતોષ માને છે, છતાં બંનેમાંથી આપ આપસમાંની વૈરવૃત્તિ તથા એક બીજાના પ્રતિનો અણગમે જતાં નથી. એક બીજાને જુએ અથવા તે એક બીજાનું નામ સાંભળે કે તરત જ માનસિક પીડાના ઉભરાથી અકળાય છે અને તેને દૂર કરવાને એક બીજાના અવર્ણવાદ બોલીને ઉભરાને શમાવી દે છે. મિથ્યાભિમાન અને અદેખાઈ આ બંનેનો ગાઢ સંબંધ છે, અથવા તો અદેખાઈને ઉત્પન્ન કરનાર જ મિથ્યાભિમાન છે. અદેખાઈ અને અસહિષ્ણુતા નામાંતર છે પણ અર્થાતર નથી, એક જ વિકારના સૂચક બને નામે છે. બીજાની સુખસંપત્તિ Page #67 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : જ્ઞાન પ્રદીપ. જોઈને જનતામાં અસહિષ્ણુતા ઉત્પન્ન થવાના પ્રસંગે ઘણાં જોવાય છે; પણ બીજાની આપત્તિ-વિપત્તિ જોઇને અસહિષ્ણુતા ઉત્પન્ન થવાનો પ્રસ`ગ કવચિત કદાચિત જ જણાય છે. સંસારમાં સજ્જન અને દુર્જન એમ બે પ્રકારના માણસે હાય છે. આ બંને પ્રકારના માનવીયાને ઓળખવાના લક્ષણામાં સાધારણ લક્ષણ છે, અને તે અસહિષ્ણુતા છે. લક્ષણ સરખું હાવા છતાં પણ ભાવાની ભિન્નતાથી માનવીએમાં ભેદ દેખાડે છે. દુજન માણસા હુંમેશાં બીજાના સુખ-સંપત્તિને જોઇને કે સાંભળીને સહન કરી શકતા નથી, એટલુ જ નહિં પણ ગુણવાન પુરુષાની મેાટાઈ, કીતિ કે "ગુણસ્તવના થતી જોઇને મનમાં અન્યા કરે છે. અને આવા પુરુષોને જનતામાં હલકા પાડવા નીચ પ્રયાસેાના આદર કરે છે. ત્યારે સજ્જના ખીજાની આપત્તિવિપત્તિ જોઇને સહને કરી શકતા નથી, મનમાં દુ:ખી થાય છે અને તેને દૂર કરવાને પેાતાની સુખ-સંપત્તિના ભોગ આપી સતાષ માને છે, ગુણી પુરુષાની ગુણસ્તવના કરીને આહ્લાદ પામે છે. સંસારમાં આ અને પ્રકારની અસહિષ્ણુતામાંથી બીજાની સુખ–સ'પત્તિ, ગુણસ્તવના જોઇને કે સાંભળીને અથવા અન્યના પ્રતિકૂળ વતનથી ઉદ્ભવેલી અસહિષ્ણુતાના અંગે અનિષ્ટ ઉપાચાદ્વારા એક બીજાની લાગણી દુભાવી હાય, અને એક બીજાને શારીરિક અથવા માનસિક દુઃખ આપી પરસ્પર વૈરવિરાધ વૃતિચે પોષી હોય તેના માટે ક્ષમા માંગવાના, અર્થાત્ પોતાના પ્રતિકૂળ વતનથી ખીજાને થયેલા સંતાપને શમાવી દઈ સહન કરવાને પ્રાથના કરવાના રિવાજ ચાલ્યા આવે છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-સહિષ્ણુતા. : ૩૯ : આ બાબત માટે ધર્મશાસ્ત્રો પણ કહે છે કે-હમેશ ન બની શકે, અને દ્વેષની પરાધીનતાના અંગે કદાચ વિરોધવૃત્તિ ઘણું વખત સુધી લંબાય તે પણ વર્ષના અંતે તે દ્વેષવૃત્તિથી છુટકારો મેળવીને બીજાની પાસેથી ક્ષમા માંગી લેવી જ જોઈએ, આપણી ગેરવર્તણુક સહન કરવા પ્રાર્થના કરવી જ જોઈએ અને બીજાએ તેની પ્રાર્થના સ્વીકારીને ક્ષમા આપવી જ જોઈએ. આ પ્રમાણે સંસારમાં દ્વેષથી થયેલી પ્રવૃત્તિયોની ક્ષમા આપવા અને ક્ષમા લેવા (સહન કરવા-કરાવવા) પ્રાર્થના કરવાની પ્રથા પુષ્કળ પ્રમાણમાં જોવામાં આવે છે; પણ તેની સ્વાર્થ તથા પરમાર્થ દષ્ટિથી તપાસ કરતા પરમાર્થ દષ્ટિયે શુદ્ધ આશયથી ક્ષમા આપનાર તથા લેનાર બહુ જ થોડા પ્રમાણમાં જણાય છે, કારણ કે જનતા, કાય માત્રમાં સ્વાર્થ તથા પરમાર્થ એમ બંને દૃષ્ટિ વાપરે છે. તેમાં પણ પરમાર્થ દષ્ટિ કરતાં સ્વાર્થ દષ્ટિને પુષ્કળ ઉપયોગ કરે છે. આનું કારણ તે ખુલ્લું જ છે કે જનતાને બહોળો ભાગ અજ્ઞાન હોવાથી આ લેક સંબંધી પગલિક સુખને જ લાલચુ હોય છે; છતાં કેઈ કદાચ ધર્મશાસ્ત્રોમાં દેવી સંપત્તિ કે ચકવતની સમૃદ્ધિ સાંભળીને કાંઈક શ્રદ્ધાથી તેને મેળવવાની લાલસાથી પરેક સંબંધી પૌગલિક સુખોને લક્ષ્યમાં રાખીને ક્ષમા આપવા-લેવાની પ્રવૃત્તિ કરે છે તો પણ તે પુદુગલાનંદી હોવાથી સ્વાર્થ દષ્ટિને જ ઉપયોગ કરનાર કહેવાય છે. પુદ્ગલાનંદી જીની જ્યાં સ્વાર્થદષ્ટ હોતી નથી ત્યાં તેમને ક્ષમા માંગતાં કે આપતાં મિથ્યાભિમાન આડું આવે છે અને તેથી તેઓ સહન કરવા કરાવવાને ચાહતા નથી. તેવી જ Page #69 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : જ્ઞાન પ્રદીપ. ર રીતે પરમાર્થ દષ્ટિવાળા મધ્યમ કોટીના સજ્જન પુરુષે પણ ક્ષમા આપવા સહન કરવા ચાહતા નથી, પરંતુ મિથ્યાભિમાની સ્વાર્થદષ્ટિ, અને મહત્ત્વાકાંક્ષી પરમાર્થદષ્ટિ આ બંનેની અસહિષ્ણુતામાં મેટું અંતર રહેલું છે. ઉપર કહ્યા પ્રમાણે સજ્જન પુરુષો બીજાની આપત્તિ-વિપત્તિ જોઈને સહન કરી શક્તા નથી, અને પરના પૌગલિક દુઃખ ટાળીને તેને ગમે તે ભેગે પણ પૌગલિક સુખ પ્રાપ્ત કરાવવા પ્રયત્ન કરે છે ત્યારે મિથ્યાભિમાની દુર્જન પુરુષે બીજાની સુખ-સંપત્તિ જોઈને સહન કરી શકતા નથી; અને તેમના પૌગલિક સુખને નાશ અને ગમે તે ભેગે પણ તેને પૌગલિક દુઃખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે. આ જ પ્રમાણે ઉચ્ચ કોટીના મહત્ત્વાકાંક્ષી સજ્જન પુરુષોમાં પણ એક પ્રકારની અસહિષ્ણુતા હોય છે, અને તે મધ્યમ કેટીના સજજન પુરુષ જેવી જ હોય છે. ફરક માત્ર એટલો જ છે કે મધ્યમ કોટીના સજજન પુરુષ અશુભ કર્મના કાર્યરૂપ પૌગલિક દુઃખને દૂર કરી અવાસ્તવિક ક્ષણિક સુખ પ્રાપ્ત કરાવવા પ્રયાસ કરે છે, ત્યારે ઉત્તમ કેટિના સજ્જને દુઃખના કારણરૂપ કર્મને સમૂળગે નાશ કરી વાસ્તવિક અખંડ સુખ પ્રાપ્ત કરાવવાના અધ્યવસાયવાળા હોય છે. આ ચાલુ ક્ષમા-સહિષ્ણુતાના પ્રકરણમાં ક્ષમાના સ્વરૂપને કાંઈક વધુ સ્પષ્ટ કરવાવાળું અને કાંઈક સંબંધ ધરાવવાવાળું હાવાથી અક્ષમા-અસહિષ્ણુતાનું યત્કિંચિત્ હાર્દ દેખાડ્યું છે તે તે સર્વથા અપ્રાસંગિક તે નથી જ. અને અપ્રાસંગિક ન લેવાનું બીજું પણ એક કારણ છે કે આગળ વર્ણવવામાં આવેલી સર્વદેશીય ક્ષમાના સ્વરૂપમાં અનુકૂળ વર્તનથી ઉદ્દભવેલી અ Page #70 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા સહિષ્ણુતા : સહિષ્ણુતા અને આ ઉપર વર્ણ વેલી અસહિષ્ણુતા અને રાગથી ઉત્પન્ન થાય છે. ક્ષમા તથા અક્ષમાની આપ-લે બે વ્યક્તિઓને આશ્રયીને કરવામાં આવે છે. જે બંને વ્યક્તિ ઉત્તમ કેટીની હોય તો સનિમિત્ત અથવા નિનિમિત્ત થયેલી અક્ષમાના અંગે ઉત્પન્ન થયેલા સંતાપને શમાવવા પરસ્પર એક બીજાની પ્રતિ–ક્ષમા માંગી લે છે અને આપે છે, પરંતુ જે એક વ્યક્તિ ઉચ્ચ કેટીની હોય અને બીજી હલકી કેટીની હોય તે એકપક્ષીય ક્ષમા મંગાય છે અને અપાય છે. ઉચ્ચ કેટીના પરમાર્થ દષ્ટિવાળાનાં હદય પાપભીરુ અને બહુ જ કેમળ હોય છે. તેમના પ્રતિ અન્ય તરફથી કરવામાં આવેલી ગેરવર્તણુકને તેઓ સહન કરી લે છે, પણ અદેખાઈ કે ક્રોધને વશ થઈને બીજાને સંતાપ આપી ગુન્હેગાર બનતા નથી. કદાચ અશુભ કર્મના તીવ્ર ઉદયથી કોધાધીન થઈને અણજાણપણે બીજાના હૃદય દુભાવવાનો ગુન્હો કરે છે, પણ પાછળથી તેઓને બહુ જ પશ્ચાત્તાપ થાય છે અને ગુન્હામાંથી મુક્ત થવા તરત જ ક્ષમા માંગી લે છે. ઉપર વર્ણવેલી, માત્ર પ્રતિકૂળ વતનને સહન કરવારૂપ એકદેશીય ક્ષમા સંસારમાં પ્રવાસ કરવાવાળા માટે ઘણી જ લાભદાયક છે, પણ સંસારની બહાર પ્રવાસ કરનારાઓ-સર્વથા કર્મને નાશ કરી સંસારના પ્રવાસનો અંત લાવનારાઓ સર્વોચ્ચ કેટીના મહાપુરુષો માટે તે સર્વદેશીય ક્ષમાની અત્યંત આવશ્યકતા રહે છે. અતિશય વયના ઉલ્લાસથી સંપૂર્ણ વિરક્તભાવને પામેલા, અને આત્માને સર્વથા શુદ્ધ બનાવી સંસારના બહાર પ્રવાસ કરી સર્વ શુદ્ધ આવાસમાં વાસ વસવા ઉઘુક્ત Page #71 -------------------------------------------------------------------------- ________________ **** જ્ઞાન પ્રદીપ. થયેલા આત્માએ સર્વદેશીય ક્ષમાના મળથી જ સ્વકાર્યની સંપૂર્ણ સિદ્ધિ મેળવીને સિદ્ધ થાય છે. એકદેશીય તથા સદેશીય અને પ્રકારની ક્ષમા અનુકૂળ તથા પ્રતિકૂળ વતનને આશ્રયીને અપાય છે અને લેવાય છે. એકદેશીયમાં કેવળ પ્રતિમૂળ વતન છે ત્યારે સ`દેશીય ક્ષમામાં અનુકૂળ તથા પ્રતિકૂળ અને પ્રકારના વન છે. આ સ્થળે વતનના ખલે ઉપસ શબ્દ વાપરવામાં આવે તેા ક્ષમાનુ સ્વરૂપ વધુ સ્પષ્ટ થઈ શકે તેમ છે એટલે માત્ર પ્રતિકૂળ ઉપસગને સહન કરવા તે એકદેશીય ક્ષમા, અને અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગાને સહન કરવા તે સ ંદેશીય ક્ષમા. સંસારમાંથી આત્માને બહાર ન નીક્ળવા દેનાર અને આત્માની અનંતી લક્ષ્મી લૂટી લઇ કૉંગાળ બનાવીને, સ્વભાવથી જ સુખ તથા આનંદના કંગાળ એવા જડની પાસે આનન્દ્વ તથા સુખની ભિખ મંગાવનાર, રાગ અને દ્વેષ, આ એ જ આત્માના કટ્ટા શત્રુઓ છે. આ બંનેના અનાદર કરીને હાંકી કાઢ્યા સિવાય આત્માને પેાતાની અનતી લક્ષ્મી, અનંત આનંદ, અનંતુ સુખ, અનંતું જીવન, અનંતુ જ્ઞાન, અનતું દુન વિગેરે વિગેરે મળી શકવાનાં નથી. રાગ દ્વેષના નાશ કરવાનું ન કહેતાં જે હાંકી કાઢવાનુ કહેવામાં આવ્યું છે તે અમુક અપેક્ષાને લઈને છે. જો રાગ-દ્વેષના સંસારમાંથી સર્વથા નાશ માનીયે તે સંસારવાસી સઘળાયે આત્માએ સ્વસ્વરૂપને મેળવી સર્વ દુ:ખા તથા કલેશેાથી મુક્ત થઈ જાય, અર્થાત્ એક આત્માએ રાગ-દ્વેષના સર્વથા નાશ કરી મુક્તિ મેળવી એટલે સ'સારમાંથી રાગ–દ્વેષને સર્વનાશ થવાથી સઘળાયે આત્મા મુક્તિ મેળવે, પણ તેમ અનવું અનવું અસ`ભવિત છે, Page #72 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-સહિષ્ણુતા, .: ૪૩ ૪ માટે જેમ કેહી જઈ કીડાથી ખદબદ થતા શરીરવાળા કૂતરાને કેઈ પણ ઘરમાં પેસવા દેતું નથી, મારીને બહાર હાંકી કાઢે છે તેવી જ રીતે દરેક આત્માએ રાગ-દ્વેષ પિતાના ઘરમાં પેસવા આવે તે સર્વદેશીય ક્ષમારૂપ દંડને પ્રહાર કરી આત્મઘરમાં પેસવા ન દેતાં બહાર હાંકી કાઢવા. આ પ્રમાણે પ્રત્યેક આત્મા રાગ-દ્વેષના ઉપદ્રવથી મુક્તિ મેળવી સદાને માટે સુખસ્વરૂપ, આનંદસ્વરૂપ બની શકે છે. સહન થવે અહિત થઇને તમને મારાવિયા અનુકૂળ ઉપસર્ગો સહન કર્યા સિવાય માત્ર પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવાથી વીતરાગ દશા પ્રાપ્ત થઈ શકતી નથી. પ્રતિકૂળ ઉપસર્ગો સહન કરવામાં એટલી કઠણાઈનથી પડતી જેટલી કઠણાઈ અનુકૂળ ઉપસર્ગો સહન કરવામાં નડે છે. દ્વેષને ઉપદ્રવ તે સહન પણ થઈ શકે છે, પરંતુ રાગને ઉપદ્રવ સહન થવો બહુ જ મુશ્કેલ છે. કેઈ માણસ કેઈના પ્રતિપછી તે ત્યાગી હે-કોધિત થઈને તાડના-તર્જના કે બિભિત્સ વચન બેલી પ્રતિકૂળ આચરણ કરે તે સામેને માણસ સમજુ કે સુધ હોય તો આ બધું ય સહન કરી લે છે, કમને વિપાક વિચારી તેને પ્રતિ વૈર-વિરોધની ભાવના રાખતું નથી, પણ કઈ સજજન પ્રકૃતિને માણસ છતા અછતા ગુણેનું કીર્તન કરે; જેમ કે-આપ તે દાનવીર છે, ધર્મના થાંભલા છે. આપે ધર્મના કાર્યો કરવામાં અનેક પ્રકારે ઉદારતા વાપરી છે, આપ હજારેના પાલણહાર છે અથવા તે આપ મહાન તપસ્વી છે, મહાજ્ઞાની છે, આત્માથી છે, શાસનના સંરક્ષણ છે, સધ્ધર્મના સંચાલક છે, લાખોના તારણહાર છે-વિગેરે વિગેરે. અને બહુ જ માન જાળવી વિનયથી વર્તે તેમ જ વિચાર તથા વર્તનની અનુકૂળતા સાચવે તે તેને સહન કરી શકતા નથી, તેના પ્રતિ રાગ કર્યા Page #73 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ સિવાય રહેતું નથી. પ્રફુલ્લિત મનથી સ્તવના કરનારની ચાહના રાખ્યા કરે છે. યદ્યપિ પ્રતિકૂળ વતનારને તો કેઈન પણ હૃદયમાં સ્થાન મળતું નથી, પરંતુ અનુકૂળ વતનારને તે યેગી હે કે ભેગી હે, સર્વના હૃદયમાં સ્થાન મળે છે. સઘળાયનું પ્રીતિનું પાત્ર બને છે. આ પ્રમાણે પ્રતિકૂળ વર્તનની ઉપેક્ષા કરનાર તે ઘણું નીકળી આવશે, પરંતુ અનુકૂળ વર્તનની ઉપેક્ષા તે સર્વોચ્ચદશા–વીતરાગદશા મેળવવા કટિબદ્ધ થયેલા જ કરી શકે છે. બાકી સંસારવાસી જીવો અનુકૂળ વર્તનની ઉપેક્ષા કરવાના અધિકારી છે, અને કઈ ઉપેક્ષા કરે તે તેના માટે દૂષણરૂપ ગણાય છે, પણ ત્યાગમાર્ગ અંગીકાર કરી વીતરાગની વાટે વળેલા મુમુક્ષુઓ માટે તે તે જ ઉપેક્ષા ભૂષણરૂપ ગણાય છે. જે અનુકૂળ વતનને સહન કરે છે તે પ્રતિકૂળ વર્તનને સહન કરવાને જ, અને જે પ્રતિકૂળ વર્તનને સહન કરે છે તે અનુકૂળ વતનને સહન કરે ય ખરે અને ન પણ કરેકારણ કે જે અનુકૂળ વતનાર ઉપર રાગ કરે છે તે પ્રતિકૂળ વર્તનાર ઉપર દ્વેષ કરવાને જ, પણ જ્યાં રાગ નથી ત્યાં પછી ષ હાય જ ક્યાંથી? દ્વેષ તેમને જ નષ્ટ થઈ શકે છે કે જેમને રાગ નષ્ટ થયો હોય છે, અને એટલા જ માટે વીતરાગ કહેવાય છે પણ વીતદ્વેષ નથી કહેવાતા. પ્રભુના જીવન તરફ જુઓ. એમણે અનુકૂળ તથા પ્રતિકૂળ બંને પ્રકારના ઉપસર્ગોને સહન કર્યા છે. પ્રથમ તે રાગની ઉત્પાદક જેટલી અનુકુળતા હતી તે બધીય દૂર કરી, અને તે દૂર કર્યા પછી પણ જ્યારે જ્યારે અનુકૂળતા મળી છે ત્યારે ત્યારે તે બધી ય સહન કરી છે, રાગ Page #74 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-સહિષ્ણુતા. : ૫ : કર્યો નથી ત્યારે જ પ્રતિકૂળતાને તેઓ સહન કરી શક્યા છે; એટલે કે દ્વેષ કર્યો નથી અને છેવટે વિતરાગદશાને વિકાસ કરી શક્યા છે. - દ્વેષને કાઢવા માટે વસ્તુ માત્રમાંથી રાગ ઓછો કરે જોઈએ. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી હૈષ નીકળવાનું નથી. અને દ્વેષ તથા રાગ બંને ન નીકળે ત્યાં સુધી વસ્તુસ્થિતિનું ભાન થઈ શકવાનું નથી, યથાર્થ વસ્તુ ઓળખાવાની નથી અને યથાર્થ વસ્તુ ન ઓળખાય ત્યાં સુધી વિકાસનો માર્ગ દૂર જ રહેવાનો. ઉપર જે કાંઈ ક્ષમાનું સ્વરૂપ વર્ણવ્યું છે તે પ્રકૃતિ તથા પ્રવૃત્તિ બંનેને આશ્રયીને છે. ક્ષમાની મૂળ પ્રકૃતિ, અનુકૂળતા તથા પ્રતિકૂળતા સહન કરવી, અર્થાત્ રાગ-દ્વેષ ન કરે અને પ્રવૃત્તિ, માત્ર પ્રતિકૂળતા સહન કરવી એટલે માત્ર દ્વેષ ન કરે. આ બંનેમાંથી મૂળ પ્રકૃતિને આશ્રયીને જે ક્ષમાના સ્વરૂપને વિશેષ વિચાર કરીએ તે ઉપર વિચારી ગયા તેના કરતાં પણ તેનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે, અને એટલા માટે જ મુક્તિ મેળવવા કટિબદ્ધ થયેલા યતિના ધર્મમાં ક્ષમાને અગ્રસ્થાન આપ્યું છે. અનાદિ કાળથી પરસ્પર અનેક પ્રકારના સંબંધથી એતપ્રોત થયેલા સંસારવાસી આત્માઓને એક બીજાના પ્રતિના અનુકુળ-પ્રતિકૂળ વતનને આશ્રયીને જ સહન કરવાનું ઉપર કહેવામાં આવ્યું છે, પરંતુ આત્માથી ભિન્ન જડના અનુકૂળ તથા પ્રતિકૂળ સંયોગોથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષને સહન કરવાનું જણાવ્યું નથી. વાસ્તવિકમાં તો ક્ષમાની, સહન કરવારૂપ જે મૂળ Page #75 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. પ્રકૃતિ છે તે ચિતન્યના અનુકૂળ-પ્રતિકૂળ વતનથી અને જડના અનુકૂળ-પ્રતિકૂળ સંગથી ઉત્પન્ન થતા રાગ-દ્વેષને ન સહન કરવાથી જ સંપૂર્ણ ચરિતાર્થ થઈ શકે છે. આમાં શુભાશુભ કર્મના વિપાક-ઉદયને પણ સમાવેશ થાય છે. કર્મના બંને પ્રકારના ઉદયને સહન કરે એટલે શુભના ઉદયથી રતિ-હર્ષ ન કરે અને અશુભના ઉદયથી શેક–ખેદ ન કર, સમભાવે રહેવું. જડના અનુકૂળ-પ્રતિકૂળ સંયેગો પણ શુભાશુભના ઉદય ઉપર આધાર રાખે છે. આ બંનેમાંથી અશુભને ઉદય અને તેનાથી થવાવાળા પ્રતિકૂળ સંજોગોને સહન કરનાર તેના પ્રતિ અણગમ ન કરનાર તે ઘણું નીકળી આવશે; પણ શુભને ઉદય અને તેનાથી થતા અનુકૂળ સંગોને સહન કરનાર તેના પ્રતિ રાગ ન કરનાર તે વિરલા જ નીકળશે. ત્પત્તિનું કારણ મળવા છતાં ત્પત્તિ નથી પણ થતી પરંતુ રાગોત્પત્તિના કારણ મળે રાગોત્પત્તિ ન થવી દુ શક્ય છે. એકંદરે દરેક પ્રસંગોને સહન કરવા, સમભાવે રહેવું તેજ ક્ષમાની મૂળ પ્રકૃતિ છે. સંસારમાં મેટે ભાગે માનવીએ રાગના આશ્રિત હોય છે. ચાવશે કલાકના અધ્યવસાયમાં ઘણું ખરું રાગનું સામ્રાજ્ય હોય છે, કેષ તે કઈ કઈ વખત જ હોય છે, અને તે પણ રાગના કારણથી હોય છે. પરિશ્રમ પણ રાગની શાંતિના માટે રાગથી જ કરવામાં આવે છે. આત્માએ અનેક જન્મમાં અનેક વખત ભોગવેલી હોવા છતાં પણ આ જન્મમાં ન ભોગવેલી વસ્તુ ઉપર રાગની પ્રેરણા થયા સિવાય રહેતી નથી. કેઈ પણ વસ્તુ–પછી તે પરિણામે અસુંદર કેમ ન હોય? પણ જગત માનેલી સુંદર–જોઈને રાગથી પ્રેરાઈ તેના ભોગપભોગ માટે Page #76 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા-સહિષ્ણુતા. = ૪૭ : તેનું આંતર આકર્ષાયા વગર રહેતું નથી. અને તેને મેળવવાને અનેક આપત્તિ-વિપત્તિઓને અવકાશ મળવા છતાં પણ અથકપણે પરિશ્રમ કરે છે. માયા અને લોભ રાગના અંગ ગણાય છે. જે વસ્તુ સુંદર લાગતી હોય, ગમતી હોય તેવી વસ્તુને અનેક વખત અતિશયપણે ભોગવવાની અભિલાષી બની રહેવી તે લોભ છે. તૃષ્ણને મરડાના રોગની ઉપમા આપીએ તો અસ્થાને તે નહીં ગણાય. ગમે તેટલી વખત દિશાએ જાય તે પણ મરડાના રોગીની હાજત મટે નહિં, તેવી જ રીતે ગમે તેટલી વસ્તુઓ મેળવે કે તેને ઉપભેગ કરે તે પણ તૃષ્ણાવાળાની હાજત પૂરી થાય નહિં અને વસ્તુ મળતાં વિલંબ થાય કે વિઘ આવે તો માયાને છુટથી ઉપભોગ કરે છે. રસ્તામાં ચાલતાં સુંદર મકાન જોયું કે ઝટ રાગ પેદા થાય છે અને તેવું મકાન મેળવીને ભેગવવાની ઈચ્છા થાય છે, તેવી જ રીતે સુંદર સ્ત્રી, બાગ, વસ્ત્ર, ઘરેણાં, ફળ-ફૂલ, મિષ્ટાન્ન વિગેરે જેટલી વસ્તુઓ ભેગવવાની ઈચ્છા થયા કરે છે તે સઘળયે રાગને વિલાસ છે. જે વસ્તુઓના સંબંધથી આનંદ-હર્ષ ઉત્પન્ન થાય છે, મન ખેંચાય છે, સેવા કરવાની હોંશ થાય છે. તે સઘળયે રાગને વિકાર છે. સંસાર જે વસ્તુને અસુંદર માનતે હોય તેના ભોગની તો ઈચ્છા કેઈને પણ થાય જ નહિ, પરંતુ સંસાર જે વસ્તુમાં સુંદરતા નિહાળી હિત, હર્ષ, આનંદ કે લાભ માનતે હોય, તેની પૂર્ણ શ્રદ્ધાથી તે વસ્તુના ભાગે પભોગ માટે તેને મેળવવાની વાટે Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : જ્ઞાન પ્રદીપ. ^^^~ વાળનારા અને ન મળે ત્યાં સુધી તેની પ્રાપ્તિના ઉપાયાનુ ચિ'તવન કરવામાં મનોવૃત્તિયાને રાકી પરિશ્રમ કરનારા રાગના ઉપદ્રવને સહન કરી શકતા નથી, તેમનામાં ક્ષમાની મેાટી ખામી હાવાથી કષાયેાથી છૂટી શકતા નથી, પણ સ`સારના સિદ્ધાંતાની શ્રદ્ધાથી હીન થયેલા અને હિત, હું આનંદ તથા લાભના અદલે અહિત, શાક, નિરાનંદ તથા અલાભ માનનારા અવશ્ય રાગના ઉપદ્રવાને સહન કરી શકે છે અને સપૂણ ક્ષમાશીલ બની શકે છે. આવા પુરુષો જ દ્વેષ ઉપર પણ જીત મેળવી શકે છે અને વીતરાગદશા મેળવવા અધિકારી પણ તે જ થઈ શકે છે. © Page #78 -------------------------------------------------------------------------- ________________ , છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ દોષદષ્ટિ થવાથી મુક્તિ. G૦૦૦ A - i E enoooo ( ૭ ) Wooooooooooooooooooooછે સંસારમાંથી મુક્તિ મેળવવાને માટે દેષગ્રાહી બનવાની અત્યંત આવશ્યકતા છે. જયાં સુધી સંસારવાસી જીવ સંસારમાં ગુણ જોયા કરે છે ત્યાં સુધી તે સંસારથી છૂટી શકતો નથી. બે વ્યક્તિમાં પરસ્પર સંબંધ ત્યાં સુધી જ બન્યું રહે છે કે જ્યાં સુધી એક બીજામાં દેષદષ્ટિ થતી નથી. અમુક માયાવી છે, મારું અહિત કરે છે, મેઢે મીઠું બેલે છે પણ પાછળથી મારી નિંદા કરે છે વિગેરે વિગેરે. એક બીજા પ્રતિ જ્યારે દોષોનું ચિંતવન થાય છે ત્યારે પરસ્પર અપ્રીતિ ઉત્પન્ન થવાથી સંબંધ તૂટી જાય છે; પણ ભલો છે, ડાહ્યો છે, ઉપકારી છે, હિતૈષી છે ઈત્યાદિ ગુણે એક બીજામાં લેવાય છે ત્યાં સુધી તે અનુરાગને લઈને એક બીજાથી છૂટા પડી શકતા નથી તેમજ એક બીજાના હાનિ-લાભમાં પરસ્પર હર્ષશોકને ધારણ કરે છે. અનાદિ કાળથી જડ તથા જડના વિકારેના સહવાસમાં રહેવાથી એને દઢ પ્રતીતિ થઈ ગઈ છે કે આનંદ, હર્ષ, Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૫૦ : જ્ઞાન પ્રદીપ. શાંતિ, સુખ, જીવન વિગેરે અમને જડદ્વારા જ પ્રાપ્ત થાય છે. ખાઇચે નહિ' તે મરી જવાય, અન્નવડે જ જીવી શકાય છે, વિષય સેવવાથી જ શાંતિ મળે છે, નાટક જોવાથી અને મધુર ગાયન સાંભળવાથી જ આનંદ પ્રાપ્ત થાય છે, સ્વાદિષ્ટ ભેાજન જમવાથી જ પરમ સ તાષ પ્રાપ્ત થાય છે, એ લાખનો લાભ થવાથી હ ઉત્પન્ન થાય છે, યશાગાન સાંભળવાથી સુખ મળે છે—આ પ્રમાણે કેવળ ગુણ જ જોનાર જીવ જડના પંજામાંથી કેવી રીતે છૂટી શકે ? એ દૃષ્ટિ આપણને વાસ્તવિક માર્ગ બતાવતી નથી. ખરું જોતાં તેા આનંદ, શાંતિ, સુખ, જીવન આદિ ગુણા આત્માના જ છે, જડના નથી, છતાં આત્મા માહના દબાણથી પેાતાના ગુણાના જડમાં આરોપ કરે છે, અને પેાતાને ગુણશૂન્ય માનીને આનંદ આદિ ગુણે। મેળવવા જડની ઉપાસના કરે છે. જ્યારે મેાહુમિશ્રિત બુદ્ધિથી ઇચ્છિત ગુણસ્વરૂપ જડના વિકારાની પ્રાપ્તિ થયાનું જાણે છે ત્યારે પેાતાને એવે આભાસ થાય છે કે મને આનંદ, જીવન તથા સુખ મળ્યાં. આવી મિથ્યા શ્રદ્ધા હેાવાથી નિરંતર જડના વિકારાની ચાહના રાખ્યા કરે છે. આવા જીવાને પુદ્ગલાનદી પણ કહેવામાં આવે છે અર્થાત્ પુદ્ગલામાં આનઃ જોનારા અથવા તે મનગમતાં પુદ્ગલની પ્રાપ્તિથી આનંદની ઉત્પત્તિ માનનારા આવા જીવા જડમાં ગુણદૃષ્ટિ હાવાથી અને જડના વિકારામાં તન્મય થઈ જવાથી તેનાથી છૂટવાના પ્રયત્ન જ કરતા નથી તેા પછી મુક્તિ મેળવવાની તા વાત જ કયાંથી ? આ પ્રમાણે જીવાની ખાટી માન્યતાને અગે જ પૌદ્ગલિક સુખ કહેવાય છે, નહિ તે પૌગલિક સુખ જેવી કાઇ વસ્તુ જ નથી. વિકાર ભાવને શાંત કરનારાં એ પુદ્ગલો જ છે. આત્મા Page #80 -------------------------------------------------------------------------- ________________ દોષદષ્ટિ થવાથી મુક્તિ. : પી? તે અવિકારીપણે જ્ઞાતા સ્વરૂપે રહે છે, પરંતુ અનાદિ કાળના અભ્યાસથી જડ વસ્તુઓમાં થતા વિકારનો પોતાનામાં આરોપ કરે છે, અર્થાત્ પોતાના ગુણોનો પોતાનામાં આરેપ કરે છે, અને તેથી કરીને જ જડમાં સુંદરતા જુએ છે અને આનંદ મેળવવાને માટે માનેલી સુંદર પૌગલિક વસ્તુઓથી છૂટો પડવાને ઈચ્છતો નથી. પુગલમાં સુંદરતા અને પ્રિયતા આત્માને જે જણાય છે તે કર્મના પડદામાં રહીને બહિરાત્મદ્રષ્ટિથી જુવે છે, તેથી જે પડદાને ખસેડીને અંતરાત્મદષ્ટિથી જુવે તો સાચી વસ્તુ જણાય અને સુંદરતાનો ભ્રમ ટળી જાય. પછી ગુણદષ્ટિપણું મટી જવાથી પૌદ્ગલિક વસ્તુઓમાં ઉદાસીનપણે રહે છે, જેથી કરી તેનો જૂનો સંબંધ તૂટી જાય છે અને ન સંબંધ થતું નથી, જેના પરિણામે છેવટે સર્વથા છૂટી જઈને મુકિત મેળવી શકે છે. ખરું જોતાં તે વર્ણ, ગંધ, રસ આદિ પુદગલના ગુણો છે, અને તે આનંદ સુખ તથા જીવનસ્વરૂપ બની શકતા નથી, તેમજ આનંદ આદિ જે વાસ્તવિકપણે આત્માના ગુણ કહેવાય છે તેને ઉત્પન્ન પણ કરી શકતા નથી, છતાં પુદગલાનંદી જીવો કમની પ્રેરણાથી વર્ણ આદિને આનંદ ઉત્પન્ન કરનારા, અથવા તે આનંદ સ્વરૂપને ધારણ કરનારા માને છે. તેમાં પણ ધનવાન– કંગાલ, સાક્ષર-નિરક્ષર, ત્યાગી–ભોગી આદિ જીવવિશેષના અંગે તારમ્યતા રહેલી છે. કેઈ રસને વધારે આનંદેત્પાદક માને છે ત્યારે કેઈ શબ્દને તે કઈ ગંધને, કોઈ સ્પશને તો કઈ વણને વધારે આનંદોત્પાદક માને છે. સાક્ષર–ત્યાગી–ધની મુખ્યપણે સ્તુતિના શબ્દમાં વધારે આનંદસ્વરૂપ ગુણને જુએ છે, તો નિરક્ષર-કંગાળ રસમાં આનંદ ગુણની અધિકતા જુવે છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૫ર : જ્ઞાન પ્રદીપ. આ પ્રમાણે મિથ્યા જ્ઞાનસ્વરૂપ ગુણદષ્ટિપણું સંસારના બંધનોને તેડવા કેવી રીતે સમર્થ થઈ શકે, કે જેથી કરી આત્માને શાશ્વતી મુક્તિ મળે? જડના ગુણે દોષ સ્વરૂપે જોવાય નહીં ત્યાં સુધી ત્યાગ આવી શકે નહીં. ત્યાગી એટલે વિજાતીય ગુણોને દેષસ્વરૂપે જેનાર, કહેનાર, માનનાર અને તેનાથી સાચી રીતે વિરામ પામનાર. જ્યાં સુધી આત્માને ભિન્ન દ્રવ્યના ગુણોમાં ગુણદષ્ટિપણું હોય છે ત્યાં સુધી રાગદ્વેષ નબળા પડી શકતા નથી પણ સબળ થતા જાય છે. અને આત્માના આનંદ, જીવન, જ્ઞાન, સુખ આદિ ગુણેને વધારે ને વધારે ઢાંકતા જાય છે જેથી કરી આત્માનાં બંધન શિથિલ થવાને બદલે દઢતર બનતાં જાય છે. જે કે જડના વર્ણ આદિ ગુણમાં પગલાનંદી જીનું પોતે માનેલી પ્રતિકૂળતાના અંગે ષષ્ટિપણું પણ હોય છે; પરંતુ તે ગુણદષ્ટિપણાને બાધ કરવાવાળું હોતું નથી, કારણ કે એક પ્રસંગે એક વસ્તુમાં પ્રતિકૂળતાના અંગે દેષ દેખાય છે, તે અન્ય પ્રસંગે તે જ વસ્તુ અનુકૂળ લાગવાથી તેમાં ગુણ જોવાય છે. જડમાં ગુણદષ્ટિને પ્રાધાન્યતા આપી દેશદષ્ટિને ગૌણતા અપાય છે, અર્થાત્ ગુણદષ્ટિની માન્યતા નષ્ટ થતી નથી. કદાચિત મંદ ઔપશમિક ભાવે આત્માને પૌગલિક વસ્તુની વાસ્તવિક અસુંદરતા, અને ગુણોની તાવિક દૃષ્ટિથી દેષસ્વરૂપતા પ્રતીત થવા લાગે છે કે તરત જ ઔદયિક ભાવમાં વર્તતી અન્યાન્ય મેહનીયની પ્રકૃતિની પ્રેરણાથી આત્મા પગલિક વસ્તુને અન્ય વસ્તુના મિશ્રણથી કે અન્ય કઈ પ્રક્રિયાથી વિવિધ પ્રકારના વિકારોવાળી બનાવી, અનુકૂળ તથા સુંદર લાગે તેવી કરે છે અને પછી મંદ પથમિક ભાવ નષ્ટ થવાથી તે જ વસ્તુને ગુણષ્ટિ Page #82 -------------------------------------------------------------------------- ________________ દોષદષ્ટિ થવાથી મુક્તિ. : ૫૩ : થી જોઈને તેને ઉપયોગ કરી આનંદ મનાવે છે, કે જેથી કરી જડ વસ્તુઓથી છૂટા પડવાનો પ્રસંગ જ આવતો નથી, તે પછી જડસ્વરૂપ કર્મોથી મુકાઈ જઈને અનંત જીવનમય શુદ્ધાનંદ સ્વરૂપ-શાશ્વત મોક્ષ મેળવવાને પ્રસંગ કયાંથી બને? જડમાં ગુણદૃષ્ટિપણાથી સંસારમાં પરિભ્રમણ કરતા આત્માઓ કે જેમણે સમ્યગજ્ઞાન દ્વારા વર્ણ આદિ જડના ગુણને દોષસ્વરૂપ જાણું તેનાથી વિરામ પામવાથી સર્વથા કમથી મુકાઈ જઈને શાશ્વત આનંદસ્વરૂપ મુક્તિ મેળવી છેતેઓ સંસારથી સર્વથા મુકાઈ જવાની ઇચ્છાવાળાઓને જડ સંસારમાં દેષદષ્ટિ બનવાને ઉપદેશ કરે છે. તેઓ કહે કે જે વિવિધતા અને વિચિત્રતાને ઇંદ્રિ ગ્રહણ કરી રહી છે તે બધું ય ખોટું છે, ઈન્દ્રજાળસ્વરૂપ છે, અસાર છે, ક્ષણિક છે, અનિત્ય છે. પુષ્કળ વ્યાધિ-વેદનાવાળા અસાર સંસારમાં લેશ માત્ર પણ સુખ નથી. ગીત માત્ર વિલાપ છે, સર્વ પ્રકારના નાટક વિડંબના છે, સર્વ પ્રકારના આભૂષણો ભારરૂપ છે અને સર્વ વિષયે દુઃખસ્વરૂપ છે. મળ, મૂત્ર, રુધિર, માંસ આદિ સાત ધાતુનું બનેલું શરીર છે કે જે હંમેશાં અપવિત્ર રહે છે અને ઘણા કરવા લાયક છે. વિષ્ટાથી ભરેલી કપડાની કોથળીને સાબુ ચોપડી પાણીથી ગમે તેટલી ધુઓ અથવા તે અત્યંત સુગંધીવાળું અત્તર ચેપડો તો પણ કોથલીના છિદ્રોમાંથી વિષ્ટા કરતી રહેવાથી તે પવિત્ર કે સુગંધમય બની શકતી નથી, તેમ મળમૂત્રથી ભરેલા અને અનેક છિદ્રોમાંથી અશુચિ ઝરતા શરીરરૂપ કેથલાને ગમે તેટલી વખત સાબુ ચોળીને ધુઓ કે સુગંધી તેલ ચેપડે તે ય તે પવિત્ર કે સુગંધમય બની શકતું જ નથી. સેનું-રૂપું-ચાંદીનીલમ-માણેક-હીરા વિગેરે માટી અને પથરા છે, મિષ્ટાન્ન અને Page #83 -------------------------------------------------------------------------- ________________ |ઃ ૫૪ : જ્ઞાન પ્રદીપ. -~- ~~-~- ~ ~ ~-~અન્ય ખાવાના પદાર્થો દુર્ગંધમય તથા અશુચી છે, કે જે ખાધાપીધા પછી પરિણામે આપણને પ્રત્યક્ષ થાય છે. વસ્તુઓ નિરંતર એક રૂપે રહેતી નથી, પ્રત્યેક પળે બદલાતી જ રહે છે. બાળ હોય છે તે જુવાન થાય છે અને જુવાન થાય છે તે ઘરડા થાય છે. સંસારમાં કઈ કઈને બચાવી શકતું નથી, બધા મરણ આધીન છે, બધું ય નાશને આધીન છે, કાળ-મૃત્યુ વસ્તુમાત્રને વિનાશ કરી નાખે છે, લક્ષ્મી ચંચળ છે, આયુષ્ય પાણીના પરપોટા જેવું અસ્થિર છે વિગેરે વિગેરે. આ પ્રમાણે જડના ગુણ તથા વિકારમાં મુક્તાત્માઓ દેષ જોવાની ભલામણ કરી ગયા છે અને તે વાસ્તવિક છે; કારણ કે જડના ગુણ આત્મા માટે દેષસ્વરૂપ છે, તેને જ્યાં સુધી ગુણ માની આત્મા ગ્રહણ કરતા રહેશે ત્યાં સુધી પોતાના આનંદસ્વરૂપને પ્રગટ કરી શકવાને નથી; માટે દુઃખથી શાશ્વતી મુક્તિ અને ગુણસ્વરૂપ શાશ્વત આનંદ મેળવવાની ઈચ્છાવાળા આત્માઓને જડના ગુણમાં રહેતી અતાવિકી દષ્ટિથી નિવૃત્ત થઈને દોષરષ્ટિ બનાવવાની અત્યંત આવશ્યકતા છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ કયાંથી આવે છે? (૮) દુનિયાને રાજી કરવા અપરાધી અની દુ:ખી ન થાઓ. toon જડાસક્ત જગતને ખુશી કરવા, આનંદ પ્રાપ્ત કરાવવા જડભક્ત માનવસમાજ જડમાં સુંદરતા આણવા નિરંતર પ્રયત્ન કરી રહ્યો છે. અનંતી પુન્યની રાશિ ખરચીને મેળવેલું માનવજીવન અને અત્યંત કટે મેળવેલું ધન જડની સેવામાં વેડફી રહ્યો છે. માનવી આનંદ મેળવવા જડને સુંદર બનાવે છે; પણ તે સુંદરતાની પરીક્ષા જગત કરે છે. જો જગત માનવીની અનાવેલી સુંદરતાને પસંદ કરે તે જ તે સુંદરતા સાચી ઠરે છે. અને ત્યારે જ તે માનવીને આનંદ આપનારી થાય છે; પણ જે સુંદરતા જગતને આનદ આપી શકતી નથી તે સુંદરતા બનાવવા જેણે ધન-જીવન ખરચીને પરિશ્રમ વેક્ચો હાય તે નિષ્ફળ થાય છે, અને તેને આનંદ Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : જ્ઞાન પ્રદીપ. પણ મળી શકતું નથી; માટે પુદગલાનંદી જીવને આનંદ જડાસક્ત જગતને આધીન છે. જે જડની રચના આજે સુંદર લાગે છે તે જ રચના અમુક સમય જતાં અસુંદર લાગે છે. અર્થાત્ એક જ પ્રકારની રચના કાળાંતરે જગતની પ્રકૃતિને અનુસરીને પરિવર્તનશીલ થાય છે, અને તેને લઈને આનંદમાં પણ અસ્થિરતા ઉત્પન્ન થાય છે. એક વખત વાડીઓ ગમતી, આજે બાગે ગમે છે; એક વખત ઈંટ-ચૂને-માટી-લાકડાના બનેલાં છાપરાવાળાં ઘરે ગમતા, અત્યારે સીમેન્ટ–લોઢું-કાંકરી-કપચીથી બેસીંગ ભરેલા ધાબાવાળા બંગલાઓ ગમે છે; એક વખત જાડાં કપડાં ગમતાં, અત્યારે ઝીણાં ગમે છે, એક વખત ભવાઈ ગમતી, અત્યારે નાટક સિનેમા ગમે છે; એક વખત શુદ્ધ વસ્તુઓથી ઘરે બનાવેલું સ્વચ્છ ભજન ગમતું, અત્યારે હોટલનું બનેલું અશુદ્ધ અને અભક્ષ્ય ભેજન ગમે છે; એક વખત પાઘડી ગમતી, અત્યારે ટોપી ગમે છે અને વખત વ્યતીત થતાં ઊઘાડું માથું એક વખત ધોતીયા ગમતાં, અત્યારે લેંઘા ગમે છે-આ પ્રમાણે જડ જગતમાં ફેરફાર થવાથી પુદ્ગલાનંદી જીવને આનંદ મેળવવા ઘણી જ અગવડતા નડ્યા કરે છે. પૌદ્ગલિક આનંદના સાધન હોવા છતાં પણ પ્રાણી પદ્ગલિક આનંદ મેળવી શકતા નથી. પુદગલાનંદી સમગ્ર સંસાર-દુનિયાને રાજી કરી પિતે રાજી થવા તનમન-ધનને છૂટથી ઉપયોગ કરવામાં જરા ય કંજુસાઈ કરતું નથી, કારણ કે ઉપર જોઈ આવ્યા તેમ જડાસક્ત જીવોને પગલિક આનંદ આધીન હેવાથી આનંદનું સાધન તૈયાર કરવામાં તેવા જીની સમ્મતિ લેવી પડે છે, અને તેમ કરવામાં તન-ધનને પુષ્કળ વ્યય કરવો પડે છે. સંસારમાં ભ્રમણ કરતાં અનંતી પુન્યરાશિના યોગે Page #86 -------------------------------------------------------------------------- ________________ દુઃખ કયાંથી આવે છે? માનવજીવન પ્રાપ્ત થયા પછી જેમને વિશિષ્ટ પુદયથી ધનસંપત્તિ મળે છે એવા પુદગલાનંદી જીવે ધનનો વ્યય કરીને આનંદનાં સાધને બનાવે છે. કેટલાક પુષ્કળ પિસ ખરચીને એક બાગ બનાવ્યા પછી તેમાં એક બંગલે બંધાવે છે, અને પછી પસંદગી માટે વાસ્તુ તથા જમણ કરે છે, અને તે પ્રસંગે જનતાને નોતરી બધું ય દેખાડે છે. જે જનતાને પસંદ પડી જાય અને રાજી થઈને બાગ તથા બંગલાની મુક્તકંઠે પ્રશંસા કરે તો બનાવનાર માલિક ખૂબ ફુલાઈને અત્યંત આનંદ અનુભવે છે; પણ જે જનતા નાપસંદ કરી વખેડી કાઢે તો પછી તેને મનમાં ઘણે જ અણગમો થાય છે અને બંગલાને તોડી પડાવીને, જનતાની પસંદગીને જાણનાર શિપીને બેલાવીને ફરીથી નવીન બાગ-બંગલા તૈયાર કરાવે છે. કેટલાક લોકે સુંદર આભૂષણ જનતાને દષ્ટિગોચર થાય તેમ પહેરીને બહાર નીકળે છે. જે જનતાને આભૂષણો ગમી જાય ત્યારે તે પહેરનારને આનંદને પાર નહિં, પણ જે જનતાને પસંદ ન પડ્યાં તે વધુ ધનવ્યય કરીને પણ જનતાને રાજી કરવા ફરીથી નવા તૈયાર કરાવશે. કેટલાક જનતાને ખુશ કરવા કપડાં કરતાં શીવડામણના વધુ પૈસા ખરચીને પણ નવીન ઢબના કપડા શીવડાવી જનતાને પહેરી દેખાડે છે. જે જનતાને આનંદ તે પોતાને પણ આનંદ અને જે જનતા નાખુશ તે પોતે પણ નાખુશઆ પ્રમાણે ધનવાન માણસો જડાસક્ત દુનિયા જે જે વસ્તુઓ મેળવીને અથવા તે જેવા પ્રકારના આચરણો આચરીને આનંદ તથા સુખ માનતી હોય તે તે વસ્તુઓનો પુષ્કળ ધન ખરચી સંગ્રહ કરીને અને તેવા પ્રકારની આચરણ આચરીને પિતાને સુખી માની આનંદ અનુભવે છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૫૮ : જ્ઞાન પ્રદીપ. જડાસક્ત સંસારના એક જ ઉદ્દેશ હાય છે કે મેાહક વસ્તુઓ અનાવી, સંસારને મેાહઘેલા બનાવીને પોતે આનંદ મેળવવા. વસ્તુને મેાહક બનાવવાને તેને ઘણી જ વિકૃત કરવી પડે છે. વસ્તુ વિકૃત બન્યા સિવાય મેહ–વિકાર ઉત્પન્ન થઈ શકતા નથી, અને એટલા જ માટે પુદગલાનઢી જીવા શરીરને પણ વિકૃત અનાવે છે. કાઇ મૂછે મુડાવે છે તેા કાઇ બાલ વધારે છે. તાત્પર્યં કે ધડ ઉપરના ડાકાના ભાગને અનેક પ્રકારના વિકાર યુક્ત બનાવે છે. પેાતાના ભાષણને અને પેાતાની ચાલને પણ વિકારવાળી અનાવે છે. છેવટે દૃષ્ટિ તથા હસ્તસ'ચાલન મેાહક બનાવવા પ્રયત્ન કરે છે અને વિચારે પણ વિકારમય બનાવે છે. ભાગી હા કે ત્યાગી હા, જડના દાસ અનેલા વિષયાની જીવાને કાયિક, વાચિક તથા માનસિક ક્રિયાઓને વિકારી બનાવી દુનિયાને વિકારી બનાવ્યા સિવાય આનંદ તથા સુખ મળી શકતાં નથી. મીજાનો પેાતાના ઉપર રાગ ઉત્પન્ન કરવામાં, અથવા તા ચિત્તનું આકષ ણુ કરવામાં તેમના વિચારો તથા વનની અનુકૂળતા સાચવવી પડે છે, અને તેમ કરવામાં દરેક પ્રવૃત્તિયાને વિકારી બનાવી જીવન વિકારી બનાવવું જ પડે છે. પેાતાની પ્રવૃત્તિયેાની અનુકૂળતા, પેાતાના પ્રત્યે થયેલા રાગ અને આકગુના અંગે અનુભવાતા આનદ ક્ષણિક અને દુઃખમૂલક હેાવાથી પરિણામે ઝાંખા પડી જઈને વિલુપ્ત થઇ જાય છે, છતાં પુદ્દગલાન’દી જીવાને અનાદિકાળના અભ્યાસથી તે જ ગમતા હેાવાથી પુન્યઅળથી મળેલ સાચું સુખ મેળવવાના સાધનોનો તેના માટે ઉપયાગ કરે છે. શક્તિ હાય કે ન હાય તા પણ વ્યવહાર જાળવવા અર્થાત્ Page #88 -------------------------------------------------------------------------- ________________ દુઃખ કયાંથી આવે છે? : ૫૯ : દુનિયાને સારું દેખાડવા માનવીને ઘણાં કષ્ટ વેઠવાં પડે છે. તદુપયોગી ધનના માટે અનીતિ તથા અધર્મ સેવ પડે છે, કારણ કે પિતાના માનેલા સુખ તથા આનંદમાં આવતી અગવડતાઓ દૂર કરવા આ બંધુ ય કરવું પડે છે, કરવું પડશે, જવું પડશે, નમવું પડશે, વિગેરે વિગેરે ભાવશૂન્ય લૌકિક ફરજીયાત પ્રવૃત્તિઓ મન વગરની હોવાથી એક પ્રકારનો દંભ છે, અને તે પુદ્ગલાનંદી જીવેને પિતાના માનેલાં સુખ તથા આનંદના માટે સેવો પડે છે, તે પણ છેવટે આવા પ્રકારના સુખ આનંદ નષ્ટ થઈ જાય છે અને અધમ, અનીતિ તથા દંભ સેવીને કરેલા અપરાધેની સજા ઉભય લેકમાં ભેગવવી પડે છે; માટે સાચું સુખઆનંદ જોઈતાં હોય તે પિતાની દરેક પ્રવૃત્તિમાં પ્રભુની સમ્મતિ લેવી. પ્રભુને ગમે તેમ કરવાથી અપરાધી બનાતું નથી, અને આવી પ્રવૃત્તિ સુખમૂલક તથા નિવિકારી હોવાથી પરિણામે સાચાં સુખ તથા આનંદના કારણભૂત બની સર્વથા દુઃખને અંત લાવી શકાશે. ) અક P -- Page #89 -------------------------------------------------------------------------- ________________ સ્વામય સંસાર. ~ (૯) ( “સસારમાં સ્વાર્થ સિવાય પ્રેમ કે સ્નેહ જેવી કોઇ વસ્તુ જ નથી.” દુનિયાના મોટા ભાગ એમ માને છે કે–અમુક મારા સ્નેહી છે, અમુકનો મારા ઉપર પુષ્કળ પ્રેમ છે; અથવા તે અમુક ઉપર મારા ઘણા જ સ્નેહ છે, પરંતુ સ્નેહ અને પ્રેમ જેને કહેવામાં આવે છે તે એક પ્રકારનો સ્વાર્થ છે. સ્નેહ એટલે કાઈપણ પ્રકારના લાભથી ઉત્પન્ન થયેલી અશાંતિને શાંત કરવારૂપ સ્વાને સાધવા માટે લાગણી, સહાનુભૂતિ, ચાહના આદિ જે કાંઈ ભાવેા દેખાડવામાં આવે છે તેને અજ્ઞાત વગ સ્નેહ કહે છે; પણ જ્ઞાનીએ તો તેને એક પ્રકારનો સ્વાર્થ જ કહે છે; કારણ કે લાગણી આદિ ભાવા સ્વાર્થ સાધવાનાં ખાસ કારણો છે. સંસારમાં મુખ્યત્વે કરીને ધનના લેાભથી કરવામાં આવતી પ્રવૃત્તિને જ સ્વાર્થ કહેવામાં આવે છે; પરંતુ સ્વાં અનેક Page #90 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર. : ૬૧ wewe પ્રકારની હોય છે. કેવળ ધનના લેભમાં જ સ્વાર્થ સમાને નથી, સ્વાર્થનું ક્ષેત્ર ઘણું જ વિશાળ છે. મનુષ્યને જેટલા પ્રકારની ઈચ્છાઓ થાય છે તેટલા જ પ્રકારનો સ્વાર્થ હોય છે. મેટા પુરુષો કહી ગયા છે કે “પ્રયજન સિવાય મંદ મનુષ્ય પણ પ્રવૃત્તિ કરતો નથી.” પ્રજન, સ્વાર્થને કહેવામાં આવે છે, અને તે પોતાની બુદ્ધિ અનુસાર ઉત્પન્ન થયેલી વસ્તુ–ચાહનારૂપ ઈચ્છાને કહેવામાં આવે છે. જગતમાં બે પ્રકારના પુરુષ હોય છે. એક તો જ્ઞાની અને બીજા અજ્ઞાની. આ બંને પ્રકારના પુરુષેમાંથી જે જ્ઞાની પુરુષો હોય છે તેમની ઈચ્છાઓ અજ્ઞાની પુરુષોની ઈચ્છાઓ કરતાં સર્વથા ભિન્ન પ્રકારની હોવાથી તેમના સ્વાર્થની વ્યાખ્યા પણ જુદા જ પ્રકારની થાય છે. જ્ઞાની પુરુષો “સ્વ એટલે આત્મા, તેનો અર્થ–પ્રજન પિતાના સ્વરૂપનું પ્રગટ કરવું, આત્માને વિકાસ કરે આ પ્રમાણે સ્વાર્થની વ્યાખ્યા કરે છે. અને એટલા જ માટે જ્ઞાની પુરુષો પોતાના આત્માના વિકાસ માટે હંમેશાં જગતના સવ આત્માઓ ઉપર પ્રેમભાવ રાખીને કેઈને પણ દુઃખ આપતા નથી. સર્વ છાનું રક્ષણ કરે છે. કોઈપણ જીવનું જીવન તથા સુખ પોતાના ક્ષણિક સુખ માટે નષ્ટ કરતા નથી. જ્ઞાની પુરુષોનો સ્વાથ આત્માના વિકાસ સિવાય બીજું કાંઈ પણ હોતો નથી. આ આત્માનો વિકાસ આત્માની ઓળખાણ થવાથી થાય છે. જેને આત્માની ઓળખાણ થયેલી હોય છે તે કદાપિ ક્ષણિક આનંદ કે સુખને ચાહતે નથી, અને એટલા માટે જ તે ક્ષણિક સુખ તથા આનંદના ઉત્પાદક, જડ તથા જડના વિકારોથી હંમેશાં વિરક્ત રહે છે, કારણ કે જડ વસ્તુઓથી નિત્ય સુખ, Page #91 -------------------------------------------------------------------------- ________________ ઃ ૬૨ ઃ જ્ઞાન પ્રદીપ. નિત્ય આનંદ, તથા નિત્ય જીવનરૂપ તેમનો સ્વાર્થ સિદ્ધ થઈ શકતો નથી. તેમના સ્વાર્થનું સાધક જીવમાત્રની દયા તથા સંરક્ષણ હોવાથી તેમનો રાગ આત્માઓ ઉપર જ હાય છે; અને આત્માઓ ઉપર રાગ–સ્નેહ જ્ઞાની પુરુષો પેાતાના સ્વાસ્થ્યને માટે જ કરે છે. આ સ્વાર્થ સાચા સ્વાના નામથી ઓળખાય છે કે જેને દુનિયા પરમાથ કહીને મેલાવે છે. જ્યારે તેમનો સ્વાર્થ સિદ્ધ થઇ જાય છે ત્યારપછી તેમને ફાઇના ઉપર રાગ– સ્નેહ રહેતો નથી તેમજ દ્વેષ પણ રહેતો નથી, અર્થાત્ તે વીતરાગદશા પ્રાપ્ત કરે છે. સંસારમાં જેટલા જ્ઞાની મહાપુરુષો થઇ ગયા છે તે સઘળા ય સાચા સ્વાર્થી હતા. તેએ જેટલી પ્રવૃત્તિ કરતા તે આત્માનો વિકાસ કરી પરમાત્મપદ મેળવવારૂપ સ્વાર્થને માટે જ કરતા. અત્યારે પણ જેએ નિઃસ્વાર્થ સેવા કરવાવાળા, પાપકારી તરીકે ઓળખાય છે તે પણ સ્વાર્થી અને સ્વાષકારી જ છે; કારણ કે સ્વાશન્ય તેમજ પેાતાના ઉપર ઉપકારની ધારણા સિવાય પ્રવૃત્તિ થઈ શકતી જ નથી. પરોપકારી તથા સેવાભાવી જે કાંઈ પાપકાર કે સેવા કરે છે, તેનું કાંઈ ને કાંઇ પ્રયોજન તેા હોવું જ જોઇએ, કાંઈ ને કાંઈ ઉદ્દેશ તા હેાવા જ જોઈયે. જે પ્રયેાજન તથા ઉદ્દેશને અનુસરીને તેઓ પ્રવૃત્તિ કરે છે તે પ્રયોજન તથા ઉદ્દેશ, સામેના માણસ પાસેથી ઐહિક સુખને સાધક ખલા મેળવવાના કારણભૂત કદાચ હોય, તેા પણ બીજા ઘણા પ્રકારના આલાક તથા પરલેાક સંબંધી પ્રયાજના હાય છે. જેમકે:-કાઇને આ ઘણા જ પરોપકારી છે, ઘણા જ દયાળુ છે, ઘણા જ સેવાભાવી છે ઈત્યાદિ દુનિયામાં પ્રસિદ્ધિ મેળવવાનું પ્રયોજન હોય છે; તેા કાઇને આ ઘણો જ ધર્માત્મા Page #92 -------------------------------------------------------------------------- ________________ સ્વામય સ ́સાર. : $3 : છે, આ ભગત માણસ છે એમ કહેવડાવવાનું પ્રયાજન હોય છે; અથવા તા એવી ધારણા હોય છે કે આપણે દુ:ખી જીવા ઉપર દયા કરી તેનું દુઃખ દૂર કરીશુ તે આપણને ધમ થશે, પૂન્ય પ્રાપ્ત થશે, આપણી સારી ગતિ થશે, આપણે પરલેાકમાં સુખી થઈશું, પરમાત્મા આપણા ઉપર પ્રસન્ન થશે ઈત્યાદિ અનેક પ્રકારના આલેાક તથા પરલેાક સંબંધી પ્રચાજના સ્વાર્થી અવશ્ય હાય જ છે; પરંતુ પ્રત્યેાજન સ્વાર્થ સિવાય તે પાપકાર કે સેવા થઇ શકતી જ નથી. જેને પરમા કહેવામાં આવે છે, તે સાચા સ્વાર્થને કહેવામાં આવે છે; માટે પરમા પણ સ્વાથી જુટ્ઠા પડી શકતા નથી. આત્મશ્રેય, આત્મવિકાસ કે પુન્યને લક્ષ્યમાં રાખીને મનુષ્યા ઉપર તથા અન્ય પ્રાણીઓ ઉપર સ્નેહભાવ રાખવામાં આવે છે અને તેમના હિત, શ્રેય તથા સુખને માટે જે કાંઈ પ્રવૃત્તિ કરવામાં આવે છે તે પારમાર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. અને દેહને લક્ષ્યમાં રાખીને દેહની પુષ્ટિ માટે, વિષયસુખ માટે તથા બીજા પણ ક્ષણિક સુખ તથા આનંદ માટે સંસારમાં જે કાંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તે સ્વાથ કહેવાય છે. સાચેા સ્વા–પરમાથ તથા ખાટા સ્વાર્થ આ એમાં તફાવત એટલેા જ હાય છે કે સાચા સ્વાર્થ પરલેાક તથા આ લોક અને લેાકમાં સાચું સુખ તથા સાચા આનંદ આપે છે, ત્યારે ખાટા સ્વાર્થ કેવળ આ લેાકમાં જ ક્ષણિક આનંદ તથા સુખ આપે છે. તેમજ ખાટા સ્વામાં માયા, પ્રપંચ, કપટ, અનીતિ તથા અસત્યને આશ્રય લેવા પડે છે, જ્યારે સાચા સ્વાર્થમાં માયા, પ્રપંચ આદિની આવશ્યકતા રહેતી નથી. માતાપિતા પુત્ર ઉપર પ્રેમભાવ દેખાડે છે, તેની તન-મન Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૬૪ : જ્ઞાન પ્રદીપ. ધનથી સેવા કરે છે, તે કાંઈ એવા ઉદ્દેશથી નથી કરતા કે અમને પુન્ય થશે, અમારી સારી ગતિ થશે, અમારું આત્મશ્રેય કે આત્મવિકાસ થશે; પરંતુ તેઓ એવી ભાવનાથી પુત્રની સેવા કરે છે કે અમારે પુત્ર મેટો થશે એટલે અમારી સેવા-ચાકરી કરશે, વૃદ્ધાવસ્થામાં અમારું પાલન-પોષણ કરશે. સ્ત્રીને પતિ ઉપર પ્રેમ કામવાસના, પુત્રપ્રાપ્તિ તથા સુખના સાધનો મેળવવા માટે હોય છે. પતિનો સ્ત્રી ઉપર પ્રેમ કામવાસના, પુત્ર-પ્રાપ્તિ તથા ગૃહસ્થાશ્રમ સાચવવા માટે હોય છે. આ જ પ્રમાણે બીજા પણ સગાં-સંબંધીઓને પ્રેમભાવ કેઇનો આજીવિકા માટે, તો કેઈને ધનપ્રાપ્તિ માટે ઈત્યાદિ અનેક પ્રકારના સ્વાર્થને લક્ષ્યમાં રાખીને હોય છે. એક બીજાની સાથે મિત્રતા કરવામાં આવે છે તે પણ સ્વાર્થ સિવાય થઈ શકતી નથી. કેઈ આનંદ મેળવવા માટે તે કઈ દુઃખ વખતે મદદગાર થવા માટે, કેઈમેજશેખ ખાતર તે કઈ ધનપ્રાપ્તિ કે એવા બીજા કોઈ સ્વાર્થને માટે મિત્રતા કરે છે. સાચા સ્વાર્થ–પરમાર્થના સાધક મનુષ્ય જ્યારે પિતાનો સ્વાર્થ પૂરી થાય છે ત્યારે બીજાના માટે કેઈપણ પ્રકારની પ્રવૃત્તિ કરતા નથી, તેઓ સંસારના સજીવ તથા નિજીવ પદાર્થોને ચાહતા નથી. આવી કૃતકૃત્ય દશાને પ્રાપ્ત થયેલા પુરુષો દુનિયામાં વીતરાગ તરીકે ઓળખાય છે. એમની ઉત્તમ પ્રકારની, આત્મવિકાસ સંબંધીની સર્વ ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. એમનું દેહાશ્રિતપણું સર્વથા નષ્ટ થવાવાળું હોવાથી દેહદ્વારા કરવામાં આવતી ક્રિયાઓ લય પામી જાય છે. સાચો સ્વાર્થ સિધ્ધ થયા પછી ઉદાસીનવૃત્તિને ધારણ કરવાવાળા અને નિવૃત્તિને પામેલા ઉત્તમ પુરુષની કેટીમાં ગણાય છે; Page #94 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર : ૬પ : ત્યારે ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદની ચાહનારૂપ સ્વાર્થ સિદ્ધ થયા પછી નિવૃત્તિ મેળવી ઉદાસ રહેવાવાળા અધમ પુરુષની કેટીમાં ગણાય છે. એમની નિવૃત્તિ તથા ઉદાસી ક્ષણિક હોય છે. એમનો સ્વાર્થ સિદ્ધ થયા છતાં તુચ્છ તથા ક્ષુદ્ર વાસનાઓથી વાસિત હોવાથી અનેક પ્રકારની ઈચ્છાઓથી ઘેરાયેલા જ રહે છે, માટે જ પરમાર્થ સાધીને નિત્ય નિવૃત્તિને પામેલા પુરુષો પૂજાય છે, જ્યારે જડાત્મક સુખ સાધીને ક્ષણિક નિવૃત્તિ પામેલા નિદાય છે. તીર્થકર પિતાના તીર્થંકરનામકર્મના ક્ષયરૂપ સ્વાર્થ સાધવાને માટે પિતે ઉપદેશ આપે છે. કેવળીઓ બીજાનું હિત કરવું, પિતાના કોઈપણ પ્રકારના કર્મની નિર્જરામાં નિમિત્ત કારણ બનતું હોય, તે જ તેઓ બીજાનું હિત કરે છે. એમને પુન્ય બાંધવા માટે કે ક્ષણિક આનંદ તથા સુખ માટે પ્રવૃત્તિ કરવાનું હેતું નથી. સંસારમાં રહેવાવાળાને આત્મવિકાસનાં સારાં સાધન મેળવવા માટે અથવા તો ક્ષણિક સુખ અને આનંદ માટે પુન્ય ઉપાર્જન કરવા શુભ પ્રવૃત્તિ કરવાની આવશ્યકતા રહે છે. કેવળીઓને આ બેમાંથી એક પણ વસ્તુની જરૂરત હોતી નથી. તેઓ સંસારસમુદ્રના કાંઠે પહોંચી ગયેલા હોય છે. સંસારમાં કેટલાક મનુષ્ય રાગ-દ્વેષના કારણે હોવા છતાં બહારથી વીતરાગ જેવા લાગે છે અને કઈ કઈ તે રાગશ્રેષનાં કારણો સર્વથા નાશ પામવાથી સાચા વીતરાગપદને પામેલા હેય છે. આ બંને પ્રકારના મનુષ્યમાંથી જેઓ વિતરાગ નથી, પણ બાહ્યાવૃત્તિથી વીતરાગ જેવા લાગતા, ક્ષુદ્ર સ્વાર્થ સાધવા વીતરાગ જે આડંબર કરનારાઓ, જે વસ્તુથી–પછી તે સજીવ Page #95 -------------------------------------------------------------------------- ________________ - ~~~ ~~- ~ જ્ઞાન પ્રદીપ. હો અથવા નિજીવ હો-પિતાને લાભ કે નુકશાન ન થતું હોય તે તે વસ્તુઓના ઉપર તેમને રાગ પણ નથી હોતે તેમજ શ્રેષ પણ નથી હોતો, પરંતુ જેનાથી તેમને લાભ કે નુકશાન થતું હોય તે તેઓ રાગ-દ્વેષને આધીન થઈને અન્યનું અહિત કરવાવાળી તથા અનિષ્ટકારક પ્રવૃત્તિઓમાં ઉતરી પડે છે તે પણ તેઓ બહારને ડેળ તે વીતરાગ જે જ રાખે છે. જેઓ સાચા વીતરાગ છે, જેમના મિથ્યાત્વ, અજ્ઞાન, કષાય આદિ રાગ-દ્વેષના ઉત્પાદક દેષો સર્વથા નાશ થઈ ગયેલા હોય છે તેમને કઈ પણ વસ્તુથી લાભ કે નુકશાન થાય તો પણ તેઓ લેશ માત્ર પણ રાગ-દ્વેષ કરવા પ્રેરાતા નથી. તેમને આત્મવિકાસ થયેલ હોય છે, તેમને સાચે સમભાવ પ્રગટ થયેલે હોય છે. આવા સમભાવી પુરુષો સર્વથા સ્વાર્થ શૂન્ય હોવાથી જ તેમને સ્નેહ સંસારની કઈ પણ વસ્તુ ઉપર હોતો નથી. બાકીના મનુષ્ય જ્યાં સુધી કેવળી થઈ સાચા વીતરાગ બનતા નથી ત્યાં સુધી અનેક પ્રકારના સ્વાર્થ સાધવા તેમને સ્વાર્થ પૂરતો સ્નેહ રાખવું પડે છે. સર્વમુક્તિ પ્રાપ્ત કર્યા પછી જ જીવની સ્વાર્થવૃત્તિઓ નાશ પામે છે. જ્યાં સુધી સર્વ કર્મના આવરણથી આત્મા ઘેરાયેલું રહે છે ત્યાં સુધી તે કઈ ને કઈ પ્રકારને સ્વાર્થ તે રહેવાને જ, પછી તે સાચા સ્વાર્થરૂપી પરમાર્થ છે અથવા પરમાઈશન્ય મિથ્યા સ્વાર્થ હે, પણ સર્વથા સ્વાર્થશૂન્યતા તે હોતી નથી. મિથ્યા સ્વાર્થી જડાસક્ત હોય છે અને તેના અંગે તેમને જડ વસ્તુઓ ઉપર રાગ વધારે હોય છે. ચૈતન્ય ઉપર જે તેમને સ્નેહભાવ જોવામાં આવે છે તે કેવળ ચેતન્ય સાથે સંબંધ ધરાવનાર જડમય સ્થૂળ દેહ માટે જ હોય છે; કારણ કે પોતે Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર. : ૬૭ ઃ જડ જોક્તા હોવાથી સરસ–સુંદર વર્ણ, ગંધ, રસ, શબ્દ ને સ્પર્શવાળા દેહની જ ચાહનાવાળા હોય છે; જેવાના, ચાખવાના, સાંભળવાના ને સ્પર્શ કરવાના લેભી હોય છે, અને સાચા સ્વાથીઓ પરમાર્થ માટે જ પ્રવૃત્તિ કરનારાઓને સ્નેહભાવ આત્માઓ ઉપર હોય છે; કારણ કે તેમનું આત્મશ્રેય આત્માઓ ઉપર સ્નેહભાવ રાખવાથી થાય છે. જ્યાં સુધી મનુષ્યને સાચું જ્ઞાન હોતું નથી ત્યાં સુધી પરમાર્થ માટે પ્રવૃત્તિ કરી શકતા નથી, ક્ષણિક સુખ તથા આનંદના માટે મિથ્યા વસ્તુઓની ચાહના રાખ્યા કરે છે, જડ વસ્તુઓ ઉપર પ્રેમભાવ રાખીને તેને જ મેળવવા મથ્યા કરે છે જ્યારે તેમને સાચું–યથાર્થ જ્ઞાન થાય છે ત્યારે પરમાર્થ, આત્મશ્રેય-આત્મવિકાસ અથવા પુન્યબંધ માટે પ્રવૃત્તિ કરે છે. તેમને સ્વાર્થ જ આત્માન્નતિ હોય છે અને એટલા માટે જ તેમને સ્વાર્થ ઉચ્ચતમ હોવાથી તેમને સ્નેહ પણ પવિત્ર હોય છે. અજ્ઞાનીને સ્વાર્થ તુચ્છ તથા અધમ હોવાથી તેમને સ્નેહભાવ તુચ્છ તથા અધમ હોય છે.માયા,પ્રપંચ, અસત્ય તથા અનીતિગર્ભિત હોય છે. ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરવાથી સંસારમાં કેઈપણ–તે પછી ઉત્તમ પુરુષ હો કે અધમ પુરુષ હો, પ્રાણીમાત્ર સ્વાર્થ શૂન્ય તો નથી જ. જ્યાં પ્રયજન ત્યાં પ્રવૃત્તિ છે ને જ્યાં પ્રવૃત્તિ છે - ત્યાં પ્રયોજન છે. મેહનો નાશ કરી વીતરાગદશા પ્રાપ્ત કર્યા સિવાય નિરિચ્છકદશા આવતી નથી. જ્યાં નિરિચ્છકતા નથી ત્યાં નિઃસ્વાર્થતા હોઈ શકે જ નહીં. મેહના વશ પડેલો સંસારી હિતાહિતનું ભાન રાખ્યા વગર વિવિધ પ્રકારના પદાર્થોને જોઈને વિવિધ પ્રકારથી ચાહનાપૂર્વક પિતાને સુખ મળશે, આનંદ મળશે એમ માનીને તુચ્છ–અસાર પદાર્થોને મેળવવા કૃત્રિમ-ટે સ્નેહભાવ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯ ૬૮ : જ્ઞાન પ્રદીપ, દેખાડી રહ્યો છે, જેની ખટાઈપિતાને સ્વાર્થ પૂરો થયા પછી ફિકે-ઝા પડી જવાથી સ્પષ્ટ જણાઈ આવે છે. - સ્નેહ, રાગ અને પ્રેમ એક જ પ્રકારના ભાવને ઓળખાવનાર નામે છે. આ સર્વની ઉત્પત્તિનું મૂળ એક જ છે; અને તે મોહ છે. મોહ મૂળ છે, રાગ થડ છે અને કામરાગ, સ્નેહરાગ, દષ્ટિરાગ આદિ જે જે ભાવોથી હદય રંગાઈ જાય છે તે સઘળાં તેનાં ડાળાં છે. મેહરૂપી મૂળ સુકાઈ જવાથી થડ તથા ડાળાં સઘળું ય સુકાઈ જાય છે, પછી તેની ગંધ પણ આત્મામાં હોતી નથી, કારણ કે રાગ તથા સ્નેહ કાંઈ આત્માના ધર્મ નથી, પણ આત્માના ઉપર આડાં આવી ગયેલ જડના જ પડછાયા છે. સ્ફટિક રત્નને તે શુદ્ધ વેત પ્રકાશ હોય છે; પરંતુ જ્યારે શ્યામ વસ્ત્ર આડું આવી જાય છે ત્યારે શ્યામ-કાળી આભા સ્ફટિકની દેખાય છે, તેથી કાંઈ સ્ફટિક કાળું હોતું નથી. આત્માનું રંગાવું મેહ-કર્મરૂપી જડ વસ્તુથી થાય છે. જેમ ધળું વસ્ત્ર હોય અને તેને લાલ, પીળું, કાળું બનાવવા વસ્ત્રથી ભિન્ન રંગ ચઢાવવો પડે છે પણ વસ્ત્ર પોતે પોતાના સ્વરૂપે રંગાતું નથી તેમ આત્મા પોતાના સ્વરૂપથી રંગાતે નથી, પણ પર-જડ વસ્તુથી રંગાય છે. રંગ ઉતરી ગયા પછી પાછું પોતાનું સ્વરૂપે પ્રગટ થાય છે તેમાં રંગને અંશમાત્ર પણ રહેતું નથી. આ પ્રમાણે રંગ ચઢી જવાથી આત્માનું મૂળ સ્વરૂપઢંકાઈ જાય છે, અને તે પરસ્વરૂપે ઓળખાય છે. જેમકે-ક્રોધી, માની, લેલી, મનુષ્ય, પશુ, પક્ષી વિગેરે વિગેરે. આ સઘળા ય રૂપ કર્મરૂપી જડના આકારે છે. બાકી આત્મામાં તે કઈ પણ પ્રકારને આકાર નથી, તે તો એક જ સ્વરૂપે રહેનારે છે. લાલ, Page #98 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર. પીળું કે કાળું વસ્ત્ર દેખાય છે તે રંગના વિકારે છે પણ વસ્ત્રના નથી. વસ્ત્ર તે ધેલું જ છે. આ પ્રમાણે રાગ વસ્તુસ્વરૂપ બગાડનાર-વિકૃત કરનાર હોવા છતાં તેને સાર-પ્રશસ્ત પણ માનવામાં આવે છે. એક રાગ એવા પ્રકાર છે કે જે વસ્તુના સ્વરૂપને પ્રગટ કરવામાં સહાયક છે, અને એક રાગ એ છે કે જે આત્માના સ્વરૂપને બગાડવામાં મદદ કરે છે. આ બંને પ્રકારના રાગોની ઉત્પત્તિ તે મેહથી જ થાય છે. મેહ કનિષ્ટમાં કનિષ્ટ વસ્તુ છે, પણ તેનાથી ઉત્પન્ન થયેલા રોગોમાં તફાવત છે. ઉત્પત્તિ સ્થળ એક જ પ્રકારનું હોવા છતાં ઉત્પન્ન થએલી વસ્તુઓમાં તફાવત થઈ શકે છે. મનુષ્યની ઉત્પત્તિ એક જ પ્રકારના સ્થળથી થયેલી હોય છે છતાં, એક મનુષ્ય ઉત્તમ કહેવાય છે ને એક અધમ કહેવાય છે. આ તફાવત સગા ભાઈઓમાં પણ જોવામાં આવે છે. જે રાગને પ્રશસ્ત–સાર કહેવામાં આવે છે તે આત્મવિકાસને લક્ષમાં રાખી આત્મવિકાસી મહાપુરુષોના પ્રતિ કરવામાં આવે છે. અથવા પુન્યબંધ માટે જગતના જીનું હિત કરવા, તેમને સુખી કરવા કરાય છે. આ પ્રશસ્ત રાગ પણ સ્વાર્થ માટે જ છે, માટે તે સ્વાર્થ છે. મેહથી જે કાંઈ આત્મામાં વિકૃતિ થઈને પ્રવૃત્તિ થાય છે તે સઘળાં ય સ્વાર્થના અંગ છે. અપ્રશસ્ત રાગ જડને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે. જે રાગથી આત્માનું સ્વરૂપ વધારે મેલું થતું હોય તે રાગને અપ્રશસ્ત રાગ કહેવામાં આવે છે. સંસારમાં અપ્રશસ્ત રાગવાળા ઘણું જ હોય છે, અર્થાત્ ક્ષુદ્ર-તુચ્છ સ્વાર્થ સાધવાવાળા ઘણું હોય છે. આ તુચ્છ સ્વાર્થ પણ ઘણા પ્રકાર હોય છે. તેનું મૂળ જોઈએ તે આનંદ તથા સુખ છે. કેટલાક તુચ્છ સ્વાર્થને સુખમાં સમાવેશ થાય છે તે કેટલાકને આનંદમાં સમાવેશ Page #99 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. થાય છે. અજ્ઞાની જીની પ્રવૃત્તિને હેતુ ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ સિવાય બીજું કાંઈ પણ હેતો નથી. સુખ તથા આનંદ દેખીતાં તે સરખાં લાગે છે, બંનેમાં કાંઈ પણ ફેરફાર જણાતું નથી, પણ તાવિક દષ્ટિથી તપાસીએ તે બંને વસ્તુઓ જુદી છે. સુખ જેને કહેવામાં આવે છે તે સાતવેદનીય નામના કર્મથી થાય છે ત્યારે આનંદ રતિ મેહનીય નામના કર્મથી થાય છે. જ્યાં સાતા હોય છે ત્યાં આનંદ હોય છે, પણ જ્યાં આનંદ હોય છે ત્યાં સાતા હોય છે પણ ખરી, અને નથી પણ હતી. - એક માણસ ઘણા જ રેગથી પીડિત હોય તેની શાંતિના માટે તેના આગળ ફેનેગ્રાફ વગાડવામાં આવે અથવા હારમનિયમ વગાડી ગાયન ગાવામાં આવે તે તેને કાંઈક આનંદ તે આવે છે, પણ સુખ હેતું નથી. તેવી જ રીતે કેઈમાણસને કઈ પ્રકારની આધિવ્યાધિ ન હોય અને આનંદના માટે ફેનેગ્રાફ કે એવી બીજી કોઈ પણ આનંદ આપનારી વસ્તુને ઉપયોગ કરે તે તેને સાતા તથા આનંદ બન્ને હોય છે. જેની આર્થિક સ્થિતિ તથા શારીરિક સ્થિતિ બંને સારાં હોય તો તેને સુખ તથા આનંદ બંને હોય છે. આ પ્રમાણે સુખ તથા આનંદના માટે જીવે સંસારમાં રહેલા ચૈતન્ય તથા જડ પદાર્થો, ઉપર સ્નેહભાવ તથા પ્રેમભાવ રાખે છે, અને જે વસ્તુઓથી સુખ. તથા આનંદની પ્રાપ્તિ ન થતી હોય તેવા પદાર્થો ઉપર ઉદાસભાવે-ઉપેક્ષાભાવે રહે છે. તેવી વસ્તુઓ ઉપર તેમને પ્રેમભાવ કે અપ્રેમભાવ હેતે નથી, તેથી કરી તેઓ કાંઈ વીતરાગ કે સમભાવી કહેવાતા નથી. Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર. : ૭૧ ઃ સંસારમાં કોઈને કેઈની સૌંદર્યતા જ જોઈ આનંદ મેળવવાને સ્વાર્થ હોય છે, તે કઈને કઈનાં મધુર કંઠથી ગાયેલાં ગીતે જ સાંભળવામાં આનંદ આવે છે અને ગીત ગાનારને તથા સુંદર આકૃતિવાળાને ચહાય છે, કોઈને કોઈના દેહની સુંદરતા ગમવાથી તેમાં વિષયાસક્ત થઈને તેને ચહાય છે, તે કઈ કઈને જોવા માત્રથી જ આનંદ મળતો હોવાથી તે તેને ચહાય છે. તાત્પર્ય કે અનેક પ્રકારના સુખ તથા આનંદના સ્વાર્થ માટે એક મનુષ્ય બીજા મનુષ્યની ચાહના રાખી સ્નેહભાવ દેખાડે છે. જેવી રીતે મનુષ્યો સ્વાર્થના માટે પરસ્પર ચાહના રાખે છે તેવી જ રીતે સ્વાર્થના માટે મનુષ્યો પશુ-પક્ષી ઉપર પણ ચાહના રાખતા નજરે પડે છે. મનુષ્ય, ગાય-ભેંસ પાળે છે, તેની સેવાચાકરી કરે છે તે કાંઈ નિઃસ્વાર્થપણે કરતા નથી; પણ દૂધ, દહીં, ઘી આદિ વસ્તુઓની પ્રાપ્તિરૂપ સ્વાથના માટે કરે છે. બળદ, ઘોડા, હાથી વિગેરે પાળે છે, તે પણ ખેતી તથા સ્વારી વિગેરેના કામ માટે પાળે છે. પક્ષીમાં પોપટ વિગેરેને પાળે છે, તે પિતાના આનંદને માટે પાળે છે. આ પ્રમાણે વિષયતૃતિરૂપ આનંદ તથા જીવનનિર્વાહના સાધનરૂપ સ્વાર્થ સાધવાને માટે પશુ-પક્ષી ઉપર સ્નેહભાવ રાખી તેની સેવાચાકરી મનુષ્ય કરે છે. સંસારમાં સ્વાર્થ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. એક તે પરમાર્થરૂપ સ્વાર્થ, જેને સાચા જ્ઞાનવાળા જ્ઞાની પુરુષો જ કરી જાણે છે, કે જે સ્વાર્થમાં પરમ શાંતિ રહેલી હોય છે. પરિણામે તે પરમ આનંદને આપવાવાળે હેાય છે અને સંસારમાં કોઈ પણ પ્રાણીને દુઃખ આપ્યા સિવાય સાધી શકાય છે. વળી અસંતું Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : જ્ઞાન પ્રદીપ. જીવન અને અનંતું સુખરૂપ આત્માના ગુણોને વિકાસ કરનાર હોય છે. બીજે સ્વાર્થ જીવનનિર્વાહનો હોય છે. આ સ્વાર્થ ચાહે ત્યાગી છે, ચાહે ભેગી હો સઘળાયને રાખ પડે છે. પ્રાણીમાત્ર પિતાને મળેલા જીવનને ટકાવી રાખી તેમાં જીવવાની ઈચ્છાવાળા હોય છે. પરમાર્થરૂપ સ્વાથને સાધવા માટે પણ આ સ્વાર્થની જરૂર પડે છે, માટે દુનિયાનાં પ્રાણીમાત્રમાં આ સ્વાર્થ રહેલો હોય છે. ત્રીજે સ્વાર્થ મજશોખનો છે. આ સ્વાર્થ અનીતિથી દ્રવ્ય ઉપાર્જન કરીને શ્રીમંત બનેલાઓમાં વધારે જોવામાં આવે છે. શ્રમજીવીમાં થોડા પ્રમાણમાં હોય છે. ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ સિવાય આ સ્વાર્થમાં બીજી કાંઈ પણ પ્રાપ્તિ હેતી નથી. મનુષ્ય માજશેખ માટે અનીતિ તથા અધર્મનું આચરણ વધારે કરે છે, જેથી કરી તેને વધારે અપરાધી બને છે. મેજશોખરૂપ સ્વાર્થ સાધવાવાળાઓને અનુરાગ જડ ઉપર વિશેષ હોય છે. ખાવાપીવાને માટે મનગમતી વસ્તુઓનો ઉપયોગ કરે છે, અનેક પ્રકારના રસનેંદ્રિયના પોષક પદાર્થો વાપરે છે. પોતાની જીભના સ્વાદને ખાતર અનેક જીનો વિનાશ કરે છે. મેજશોખના સ્વાથીનો અનુરાગ ઘરેણાં, સારાં સારાં કપડાં, સારાં મકાનો, બાગબગીચા, મેટર આદિ વસ્તુઓ ઉપર પણ વિશેષ હોય છે. એમને નાટક-સિનેમા આદિ રમતગમતના સાધનો બહુ જ ગમે છે. સુગંધી વસ્તુઓ તેમજ અનેક પ્રકારના વાઈની પણ ચાહના એમને ઘણી જ રહે છે. તાત્પર્ય કે જેટલો જડ સંસાર છે તેને ક્ષણિક આનંદના માટે ચાહનારા મેજ-શોખના સ્વાર્થી હોય છે. ઉપર બતાવેલા " ત્રણ પ્રકારના સ્વાર્થોમાંથી પરમાર્થરૂપ સ્વાર્થ, તે નામનો જ સ્વાર્થ છે. તેથી આત્માનું અકલ્યાણ થતું નથી, કારણ કે Page #102 -------------------------------------------------------------------------- ________________ સ્વામય સંસાર. તેમાં આત્માની ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરવાના પ્રયેાજન સિવાય બીજી' કાંઇ પશુ પ્રત્યેાજન હેાતુ નથી. તેમનો આત્મશ્રેય માટે કરવામાં આવતા જગતના જીવે ઉપરનો સ્નેહ ઉભયનુ હિત કરવાવાળો હોય છે. તેમનો સ્વાથ જગતના કોઇ પણ જીવને દુ:ખદાયી હોતો નથી, માટે તેને ઉત્તમ ગણ્યા છે. પૂર્વે જેટલા મહાપુરુષો થઈ ગયા છે તેએ સાચા સ્વાર્થી બનવાનો ઉપદેશ આપી ગયા છે. સાચા સ્વાર્થ સિવાય જગતનુ કલ્યાણ નથી, પણ પહેલાં સાચા સ્વાસ્થ્યને સારી રીતે ઓળખવા જોઈયે અને ત્યારપછીથી જ સ્વાર્થી બનીને સ્વશ્રેય સાધવુ જોઇએ. સ્વને ન એળખવાથી જ જગત છેતરાય છે. અમે સ્વાથ સાધ્યા એમ માનીને સ ંતોષ જાહેર કરે છે પણ તે મેાટી ભૂલ કરે છે, કારણ કે સ્વના જ્ઞાનરયૂન્ય આત્માએ સ્વાર્થ સાધવાને બદલે સ્વા ભ્રષ્ટ થાય છે. સ્વસબંધીની તેમની અજ્ઞાનતા તેમનો સર્વનાશ કરે છે. બીજા જીવાને દુઃખ આપી, તેમને છેતરી, વિશ્વાસઘાત કરી, તેમને મારી નાખી, તેમનુ જીવન અનીતિમય અનાવી કાઇએ પણ આજ સુધીમાં સ્વાર્થ સાધ્યા નથી, માટે સ્વ એટલે પોતાની ઓળખાણ કરવાની અત્યંત આવશ્યકતા છે. : 93 : સ્વને ન ઓળખનારાઓ, કેવળ પચીસ-પચાસ કે સાહસીત્તેર વર્ષીના મળેલા જીવનને જ સ્વ માનનારાઓ મધ્યમ કેડિટના સ્વાર્થીચા ગણાય છે. તેઓ પોતાના જીવનને ટકાવી રાખવાને માટે સ`સારને ચ્હાય છે. જીવનનિર્વાહ અનેક પ્રકારના સાધનોથી થાય છે. કોઇ નોકરી કરીને જીવનનિર્વાહ કરે છે, તે અનેક પ્રકારના ધંધા કરીને જીવનનિર્વાહ કરે છે. કાઈ મજૂરી કરીને કરે છે, તેા કાઈ ભિક્ષા માગીને કરે છે. મતલબ કે, જીવવાને માટે મનુષ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિયા કરે છે. જીવ Page #103 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : જ્ઞાન પ્રદીપ. વામાં કેટલાકને અનુકૂળતા મળે છે, તે કેટલાકને પ્રતિકૂળતા મળે છે. કેટલાક સુખે નિર્વાહ કરે છે, તો કેટલાક દુઃખે નિર્વાહ કરે છે. કેટલાકનો જીવવાનો હેતુ અકલ્યાણનો હોય છે, તે કેટલાકનો ફક્ત જીવન વ્યતીત કરવાનું હોય છે. પરિશ્રમ વગર જીવનનિર્વાહ કરવાની ચાહનાવાળા, દંભ, છળ, વિશ્વાસઘાત વિગેરે અનીતિ કરવાવાળા હોય છે અને શ્રમજીવી તથા મરી જવું છે એમ સમજનારા, અસત્ય, છળ, પ્રપંચ કે વિશ્વાસઘાતરૂપ અનીતિ કરતા નથી. એક દિવસ મરવું છે, એમ માનનારા સંતેષી હોય ત્યારે મૃત્યુને ભૂલી જનારા અસંતોષી હોય છે. વગર મહેનતે આજીવિકા કરવાની ભાવનાવાળાઓ ચેરી, જુગાર આદિ દુર્વ્યસનના સેવનારા હોય છે. તેમના જીવનમાં અનેક પ્રકારની આપત્તિ વિપત્તિ નડ્યા સિવાય રહેતી નથી. શ્રમજીવીયે ઘણું કરીને સુખે જીવે છે, તેમનું જીવન ઉપદ્રવ વગરનું હોય છે. આનંદથી નિરપરાધીપણે પોતાનું જીવન વ્યતીત કરે છે. શ્રમથી જીવનનિર્વાહ કરનારાઓ પોતાના જીવનનિર્વાહ માટે બીજાને ત્યાં નોકરી કરે છે. બીજાના ઘરનું કામ ઘણા પ્રેમથી કરે છે. જેને ત્યાં નોકર હોય છે તે ઘરનાં માણસને પોતે હાય છે, તેમના ઉપર સ્નેહભાવ રાખે છે. તેમનું સઘળું ય કામ પોતાનું સમજીને કરે છે. તેનો તે ઘર પ્રતિ મમત્વભાવ બંધાઈ જાય છે. તેના બાળબચ્ચાને રમાડે છે, ખવડાવે છે, ન્હવડાવે છે અને પ્રેમથી પાળે છે. આ બધું શા માટે? કેવળ આજીવિકાના સ્વાર્થ માટે, જીવનનિર્વાહ માટે. વ્યાપારી પિતાના ગ્રાહકેને ડાય છે, તેમને આદરસત્કાર કરે છે, ઘેર આવ્યા હોય તો તેમને સારી સારી Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્વાથ મય સ`સારે. : ૭૫ : રસોઈ જમાડે છે, તેમના ઉપર સ્નેહભાવ રાખે છે, તેમના દુઃખમ એક પ્રગટ કરે છે. તેમના સુખમાં આનંદ મનાવે છે—આ બધુ ર. માટે ? જીવનનવાહનું સાધન પૈસાની પ્રાપ્તિ માટે. આત્મ કલ્યાણ માટે જીવનારાએ જીવન.નર્વાહ માટે જગતને ડાય છે દંડ પણ તેઓની ચાહનાનો હેતુ પારમિત જીવનદ્વારા અપ.રે.મત જીવનને મેળવવાનો હોય છે. માટે તેમની ચાહનાથી અન્યનું અકલ્યાણ થતું નથી. એમની ચાહના ઘણી જ પવિત્ર ચ છે. એમને શરીઃ ૯,૧૧૬ પ્રતી જ જીયાત હોવાથી ઇ લેખતું પણ દીનતા કરતું નથી. મૃત્યુ સમયે વલાપત્ર પણ તો નથી. ફક્ત અને જીવન નર્વાહનો સ્વાથ સાથે. સ્વાથ ઘવા માટે જ હોચ છે ન 칠 આજ-ગોખ માટેની સ્વાધ ઘણો જ ભયંકર દુ:ખદાયી હોય . ઇપ્રપંચ, અસત્ય તથા અનીતની આ સ્વાર્થ સધવાને ઘણી જ જરૂરત પડે છે. તેમજ વિશ્વાસઘાતને અગ્રસ્થાન આપ ૧.નાં આવે છે. મોજ-શોખથી સ્વાર્થ સાધવાવાળાને ઉદ્દેશ અશ્ચમમાં અધમ કૃત્ય કરીને પૈસા મેળવી આનદ ભાગવવાને હોય છે. એમને ધમ -અધમ બધુ ય સરખુ હાય છે. અઆ પુન્ય પને કાંઇ પણ સમજતાં નથી. એમના મેાજ-શોખની કંઇ વસ્તુ વિઘ્નકારક હોય તો તેનો નાશ કરવામાં જર સ કોચાતો નથી. માત, પતા, પુત્ર ભાગની જેવા નિકટ સગાંસ્નેહી જા મારી બેને આડાં આવતાં હોય તો તેમને પગ ઘાત કરતાં તેમને જ ચે દયા આવતી નથી, તો પછી મીક્તન માટે તો કહેવું જ શુ ? માજ-શેખના સ્વાર્થીયાના હૃદયમાંથી થા. દાક્ષિણ્યતા અને લા આદિ સદગુણો પલાયન થઈ ગયેલા હોય છે. બીજાના પ્રતિ દેખાડવામાં આવતા એમના Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : જ્ઞાન પ્રદીપ. ના અર પણ માનનિર્વાહના સુધી પોતાની હોવાથી ભાવમાં કૃત્રિમતા ઠાંસીઠાંસીને ભરેલી હોય છે. એમના અંદર વિષયલોલુપતા પુષ્કળ હોય છે. જીવનનિર્વાહના સ્વાથી ઉપકારીનો ઉપકાર ભૂલતા નથી, પણ મેજ-શેખના સ્વાથી તે ઘણું જ ગરજી હેવાથી ગરજ સર્યા પછી ધક્કો મારે છે. જ્યાં સુધી પિતાની ક્ષુદ્ર તૃણ શાંત કરવામાં વસ્તુ મદદ કરતી હોય ત્યાં સુધી જ તેને હોય છે, તેની સંભાળ રાખે છે. જ્યાં તે વસ્તુ મદદ કરવામાં અસમર્થ થઈ કે પછી તેની સામે પણ જોતા નથી, માટે જ મેજ-શેખના સ્વાથી કનિષમાં કનિષ્ઠ છે અને તે અધમ કટીમાં ગણાય છે. ઉપર કહ્યા પ્રમાણે વિચાર કરતાં સંસારમાં જીની સ્વાર્થ માટે જ પ્રવૃત્તિ જણાય છે. તમે પિતાના ઘરેણું તથા કપડાંને જાળવે છે, તેનું રક્ષણ કરે છો તે શા માટે? સ્વાર્થ માટે જ કરો છો. તમે એમ માનેલું હોય છે કે ઘરેણાં શરીરની શોભા વધારે છે, કપડા શોભા વધારે છે, તથા શરીરનું રક્ષણ કરે છે. મકાનમાં રહેવાથી આપણે બચાવ હોય છે, એમ ધારીને મકાનને જાળવો છો. ઘરેણાં, કપડાં તથા મકાન આદિ વસ્તુઓ ઉપર મમત્વભાવ રાખે છે. તેનું કેઈ નુકશાન કરતું હોય તો તેના ઉપર તમે ક્રુદ્ધ થાઓ છે. આ બધું શા માટે? સ્વાર્થ હોવાથી જ એ વસ્તુઓ ઉપર મમત્વ રાખે છે. સંસારમાં સ્વાર્થને છોડીને પ્રેમ કે સ્નેહ જેવી કેઈ વાસ્તવિક વસ્તુ હોય, અને તે નિઃસ્વાર્થપણે થતી હોય તો સંસારના સઘળા ચ જડ તથા ચૈતન્ય પદાર્થો ઉપર તે હવે જોઈએ, પરંતુ એમ તો કોઈપણ સ્થળે જોવાતું નહી. જીને જે વસ્તુ અનુકૂળ હોય છે અને જેનાથી પિતાને સ્વાર્થ સધાતો હોય છે, તેને જીવો વ્હાય છે, તેના ઉપર રાગ-રહ રાખે છે. અને જે વસ્તુ Page #106 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર. પ્રતિકૂળ હોય, જેનાથી પિતાનો સ્વાર્થ બગડતો હોય, તેને ચહાતા નથી, તેના ઉપર દ્વેષ રાખે છે; તથા જેનાથી સ્વાર્થ સધાતો ન હોય તેમ બગડતો ય ન હોય તેના પ્રત્યે ઉદાસીનભાવે રહે છે અર્થાત્ તેના ઉપર રાગ નથી હોતું. તેમ ઠેષ નથી હોતો. આ પ્રમાણે રાગભાવ, દ્વેષભાવ અને મધ્યસ્થભાવ ત્રણ પ્રકારના ભાવે સંસારમાં દષ્ટિગોચર હોય છે. આ ત્રણ ભાવ કાંઈ આત્માના ધર્મ નથી પણ તે મેહકમજન્ય ઉપાધીસ્વરૂપ છે. મેહ નાશ પામવાથી ત્રણે ભાવો નાશ પામી જાય છે. વિશુદ્ધ આત્મામાં આ ત્રણમાંનો એક ભાવ હોતો નથી. જ્યાં સુધી મેહકમજન્ય ઉપાધિ હોય છે ત્યાં સુધી સ્વાર્થ હોય છે, અને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી જ સ્નેહભાવ હોય છે. પરમાર્થરૂપ સ્વાર્થ સંપૂર્ણ કર્મક્ષય થતાં સુધી રહે છે, ત્યારે મિથ્યા-સ્વાર્થ, જ્યાં સુધી મેહકમ હોય છે ત્યાં સુધી જ રહે છે. મેહ-કમના પ્રભાવથી જીવો અજ્ઞાનતાને લઈને અનુકૂળ-પ્રતિકૂળની ભાવનાઓવાળા હોય છે અને અનુકૂળને પ્રતિકૂળ સમજે છે, પ્રતિકૂળને અનુકૂળ સમજે છે જેથી તેમને રાગ-દ્વેષના આધીન થવું પડે છે. સાચી અનુકૂળતા તથા સાચી પ્રતિકૂળતા સમજ્યા પછી રાગ-દ્વેષ ઓછો થતું જાય છે, અને સ્વાર્થ પરમાર્થના રૂપમાં બદલાઈ જાય છે. સર્વથા રાગદ્વેષ નાશ પામી ગયા પછી પરમાર્થ સિદ્ધ થઈ જાય છે, ને પરમાર્થ સિદ્ધ થયા પછી જીવ પોતે કૃતકૃત્ય થઈ જાય છે. જ્યાં સુધી જીવને સાચી અનુકૂળતા સમજાતી નથી ત્યાં સુધી ક્ષણિક સુખ તથા ક્ષણિક આનંદ આપનાર વસ્તુઓને જ અનુકૂળ માને છે. જેમકે-જે માણસથી પિતાને ક્ષણિક સુખની સાધક ધન, ખાન, પાન, વસ્ત્ર, ઘરેણાં, મકાન આદિ વસ્તુઓ Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૭૮ : જ્ઞાન પ્રદીપ. પ્રાપ્ત થતી હોય, અથવા પિતાની વિષયતૃપ્તિમાં ઉપયેગી થઈ પડતું હોય તેવું માણસ પિતાને અનુકૂળ લાગવાથી તેના ઉપર સ્નેહ રાખે છે. જેનાથી પિતાને કાંઈ પણ ક્ષણિક આનંદની કે સુખની સામગ્રી ન મળતી હોય, ઊલટું તે મનુષ્ય પોતાના ક્ષણિક આનંદમાં વિઘકર્તા હોય તે તે માણસ તેને પ્રતિકૂળ લાગે છે. તેવી જ રીતે જે જડ વસ્તુ ક્ષણિક આનંદ આપનારી હોય તેને અનુકૂળ ગણીને તેના ઉપર રાગ રાખે છે. આવા પ્રકારની અનુકૂળતા તથા પ્રતિકૂળતા રાગ-દ્વેષની ઉત્પાદક હોય છે અને તે આત્માનું અશ્રેય કરનારી હોય છે. આવી અનુકૂળતાને લઈને થયેલે રાગ-નેહ તે સ્વાર્થથી જ થયેલું હોય છે, માટે જ સ્નેહ એટલે-સ્વાર્થ. સ્વાર્થ ન હોય તો સ્નેહ જેવી કઈ વસ્તુ જ નથી, અને એટલા માટે જ આવા નેહમાં પરિવર્તન થયા કરે છે. સ્નેહ અસ્નેહ થઈ જાય છે અને અનેહ નેહ થઈ જાય છે. જ્યાં સુધી જેનાથી સ્વાર્થ સધાતો હોય ત્યાં સુધી સનેહ હોય છે, ને સ્વાર્થ પૂરો થયે એટલે અસ્નેહ થઈ જાય છે. વળી પાછો સ્વાર્થ ઉત્પન્ન થાય છે ત્યારે જે વસ્તુ ઉપર અનેહ હતો તે જ વસ્તુ ઉપર પાછો નેહ થાય છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં સ્વાર્થ જ સ્વાર્થ છે. નિઃસ્વાર્થ પણ એક પ્રકારનો સ્વાર્થ જ છે, પણ તેને સ્વાર્થમાં ગણ્યો નથી. સંસાર સ્વાથી છે, એવું કથન મહાપુરુષનું છે તે સર્વથા સત્ય છે. તેઓએ જડાસક્ત સંસારના અંગે જ આવા પ્રકારના ઉદ્ગારો કાઢ્યા છે. નહિ તો સંસારમાં આત્માસક્ત પરમાર્થ સાધક ઉત્તમ પુરુષો પણ હોય છે, પણ તે ઘણા જ થોડા હોવાથી તે તરફ ધ્યાન આપ્યું નથી. સંસારમાં મેટ ભાગ જડાસક્ત છે, અને તે ગલાનંદી હોવાથી પૌગલિક સુખને માટે અનેક પ્રકારના Page #108 -------------------------------------------------------------------------- ________________ સ્વાર્થમય સંસાર .: Se : ઉપાયે કરે છે. અને તે ઉપાયમાં સફળતા મેળવવાને માટે પ્રેમ-નેહ જે રાગનાં અંગ છે, તેને ઉપયોગ કરે છે. પ્રેમ તથા સ્નેહ શું વસ્તુ છે? આત્માનો ધર્મ તો નથી જ. ત્યારે શું જડનો ધર્મ છે? જડને ધમ પણ સંભવી શકતો નથી; કારણ કે માટી-પથરા આદિ જડ વસ્તુઓમાં કયાંય પણ જણાતો નથી. ત્યારે પ્રેમ શું છે? આત્માની સાથે જડ વસ્તુનો સંગ થવાથી આત્મામાં ઉદ્ભવેલી એક પ્રકારની વિકૃતિ છે. તે જડ વસ્તુનો વિયેગ થતાં નાશ પામી જાય છે. એટલે સ્નેહ કઈ તાવિક વસ્તુ નથી, પણ એક પ્રકારની બનાવટ છે. અને જે બનાવટ હોય તે વસ્તુ સાચી હોઈ શકે નહીં, તે જેઓ આવી બનાવટી-ખોટી સનેહ જેવી વસ્તુ માટે પોતાના આત્માનું અહિત કરે છે, શ્રેય કરતા નથી તેઓ મોટી ભૂલ કરે છે. અમુક મારે નેહી છે, અમુક મારે પ્રેમી છે-આવી આવી ભાવનાઓથી મેહને ઉત્તેજિત કરી મમત્વભાવ વધારે છે અને પિતાનું ભવિષ્ય બગાડે છે, તે મનુષ્યો બુદ્ધિ વગરના જ કહેવાય છે. આ પ્રમાણે બુદ્ધિની વિકળતાને લઈને ઘણું જ મહેનતે અનેક પ્રકારના કષ્ટાનુષ્ઠાન કરીને મેળવેલું ઉત્તમ માનવજીવન એઈ નાખે છે અને પરિણામે દુઃખના ભાગી બને છે, માટે બુદ્ધિનો સદુપયોગ કરીને સંસારની પરિસ્થિતિનો સારી રીતે વિચાર કરો અને જેમ બને તેમ સાચું સુખ તથા સાચો આનંદ મેળવવાને માટે પ્રયત્ન કરો. જ્યાં સુધી તમારી પ્રેમની કે સ્નેહની ભાવના ભૂંસાતી નથી ત્યાં સુધી તમને સાચું સુખ કે સાચો આનંદ મળવાનો નથી, માટે ખોટા સ્નેહથી મુક્ત થઈને આત્મય સાધવા ઉદ્યમવાળા થશે કે જેથી કરી નિત્ય સુખ તથા નિત્ય આનંદને પ્રાપ્ત કરીને હમેશાંને માટે પરમ શાંતિ મેળવશે. Page #109 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક પદાર્થમાં ન લલચાશેા. (૧૦) ક્ષણિક વસ્તુમાં આસક્ત થઇને અનંતુ જીવન ક્ષણિક ન મનાવા. આત્માને છોડીને સંસારમાં માટી જડ વસ્તુઓ તથા ઘરેણાં, કપડાં આદિ જડના વિકારા સઘળી વસ્તુઓ ક્ષણિક છે, અસ્થિર છે, અનિત્ય છે, જીવનને વધારવાને માટે સથા અસમથ છે. પ્રાણીમાત્ર. જીવવાની ઇચ્છાથી જડ વસ્તુના ઉપયેાગ કરે છે, જેમ જેમ જડ વસ્તુઓને વધુ પ્રમાણમાં ઉપયાગ કરતા જાય છે તેમ તેમ તેમનું જીવન ક્ષણિક બની ટૂકડા થતા જાય છે. જીવા અજ્ઞાનતાથી એમ માને છે કે અમે જીવન વધારીએ છીએ પણુ જીવન વધવાને બદલે ઓછું થતું જાય છે. સંસારમાં સાચા જીવનને ઓળખનાર મનુષ્યા ઘણાં જ થાડા પ્રમાણમાં હોય છે, દુનિયાનો મોટો ભાગ જીવની સાથે થયેલા દેહના સચાગને જ જીવન માને છે, ઘણા વષ દેહના Page #110 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે. ઃ ૮૧ ? જીવની સાથે સંગ રહે તે લાંબું જીવન માને છે, અને છેડા વર્ષ સંગ રહે તે ટૂંકુ જીવન માને છે. આ પ્રમાણે જીવનના સ્વરૂપને જાણનારાઓ જીવની સાથે દેહને વધારે કાળ સંગ ટકાવી રાખવાને માટે અનેક પ્રકારના ઉપાય કરે છે. સંસારમાં કઈ પણ જીવને મરવું ગમતું નથી. ગમે તેવી તેની શારીરિક સ્થિતિ ખરાબ કેમ ન હોય તે પણ તે જીવવાની જ ઈચ્છાવાળે હેાય છે. જીવવાને માટે માયા, છળ-કપટ, પ્રપંચ, અસત્ય અને અનીતિ આદરે છે, ધર્મ-કર્મથી વિમુખ થઈ જાય છે. ભલે ધમને સંગ કેમ ન નષ્ટ થઈ જાય, પણ દેહનો સંગ તો બાબા રહે જ જોઈએ–આવા પ્રકારની ભાવનાથી અનીતિ અને અધમમાં ઊતરી પડે છે. માંદો પડ્યો હાય અને ડોકટર કે વૈદ્ય અભક્ષ્ય ભક્ષણ કરવાનું કહે તો તે ખુશીથી કરવા તૈયાર થઈ જાય છે. અનેક જીવોને નાશ કરીને તૈયાર કરેલી દવા જીવવાને માટે ખુશીથી વાપરે છે. અનેક જીવોને નાશ સાંભળવા છતાં જીવવાના અથીનું હૃદય કંપતું નથી. તે એવા વિચારવાળે હોય છે કે જીવવાને બધું ય કરવું પડે છે, જીવતા રહીશું તે ધમના અનેક કાર્ય કરીને પાપથી છૂટી જઈશું. ધમના સાધનેમાં શરીર મુખ્ય સાધન છે. શરીર વગરનાં બધાં સાધને નકામાં છે. આવા પ્રકારની ભાવનાઓથી હદય નિરંતર વાસિત રહેલું હોવાથી સઘળા જીવન જીવવું ગમે છે, એ સિદ્ધાંત ભૂલી જાય છે. અલપઝ જી બે પ્રકારના જીવન માને છે: એક દુઃખી જીવન અને બીજું સુખી જીવન. મેજશખથી જીવવું તે સુખી જીવન અને સાદાઈથી જીવવું તે દુઃખી જીવન. જેને ખાવાને Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૮૧ ઃ જ્ઞાન પ્રદીપ. ફક્ત રોટલા ને દાળ જ હેાય, પહેરવાને જાડાં ખાદીનાં કપડાં હાય, રહેવાને સાધારણ એક મજલાવાળું મકાન હાય, સૂવાને માટે જમીન હેાય અથવા શણની દારોથી ભરેલા ખાટલે હાય, પાથરવાને માટે શેત્ર'જી, સાદડી અથવા સે થીગડાવાળું ગાઇડુ' હેાય, પગમાં પહેરવાને સાધારણ દેશી જોડા હોય અથવા ઊઘાડે પગે કરતા હોય, માથા પર ચાર છ આનાનો ટોપી હોય, ઘરમાં અજવાળા માટે એર’ડીયાનું કાડીયુ હોય અથવા ગ્યાસતેલને ખડીયેા હોય, વાપરવાનાં વાસણા માટીનાં હોય અથવા સાધારણ ત્રાંબા, પીત્તળ કે કાંસાના હોય, હુંમેશાં પગપાળો ચાલનાર હોય, જરૂરિયાતે એછી હોવાથી સ`તેાષ રાખોને ફુરસદના સમયે શાંત ચિત્તથી પ્રભુભક્તિમાં લીન રહેતા હોય-આવા પ્રકારની સ્થિતિમાં જીત્રનારના જીત્રનને અજ્ઞાની પુરુષો દુ:ખી છત્રન કહે છે. જેને ખાવાને મિષ્ટાન્ન, ફળ, શાક, દૂધ, દહીં, ઘી, મેવા આદિ પદાર્થી હોય, પહેરવાને માટે કિંમતી ઊંચી જાતના રેશમ, મખમલ, જરી વિગેરેનાં ફેન્સી સીલાઇનાં કપડાં હોય, રહેવાને માટે આગબગીચાથી ઘેરાયલા, પચાસ હજાર કે લાખનો અગલા હોય, સૂવાને માટે સુંદર મિનાકારી કારીગરીવાળો સ્વણુ પલ'ગ હોય, પાથરવાને રેશમી ખેાળવાળાં મણ-મણ રૂનાં ગાદલાં હોય, પગમાં પહેરવાને પચીસ પચાસ ખૂટ હોય, માથા પર કસબી તારાવાળી પાઘડી હોય અથવા પચીસની ટોપી હોય, ઘરમાં રાત્રે અજવાળા માટે વીજળીની લાઈટ હોય, ગરમીમાં વીજળીના પંખા ચાલતા હોય, વાપરવાનાં વાસણા સેાના, ચાંદીનાં કે જરમન સીલ્વરનાં હોય, જરૂરિયાતા ઘણી હોવાથી ધન મેળવવા રાતદિવસ ચિંતાગ્રસ્ત રહેતા હોય, અનીતિ અને Page #112 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે. : ૮૩ : અધમ થી મેળવેલા દ્રવ્યને રાખવા તથા વધારવા કાવાદાવા કરતા હોય, ચાલવાનો પગ પરિશ્રમ નકર તેા હોવાથી રોગગ્રસ્ત રીરવાળો હોય, શેાખથી વધારે વિષય સેવવાવાળો હોવાથી શક્તિહીન-પુરુષા હીન હોય, મસા ખસેાના ડૉકટર હુમેશાં શરીર તપાસતા રહેતા. હોય, વિષયાસક્ત ખની વધુ વિષય સેવવાના લાભથી જીવવા અનેક જીવાને મારીને તૈયાર કરેલી દવા ખાવા હુંમેશાં આતુર હોય, વિષય માટે કે અન્ય અપરાધેા માટે મેડી રાત સુધી જાગીને સૂતા હોય અને પહેર દિવસ ચડે ત્યારે આંખા ચાળતા ઊડતા હોય, કાઇ પણુ કાય કરવાને શિક્તહીન કે સત્ત્વહીન બનીને નોકર-ચાકરની વધારે અપેક્ષા રાખતા હોય, મેાજશેખ તથા ઘણી જરૂરિયાતાની ચિંતાથી જેને ફુરસદનો સમય બિલકુલ ન મળતા હોય, સાધુમહાત્મા ચા તો મહાપુરુષોને જોઇને આંધળો બની જતા હોય, ચાકેાના દુ:ખી શબ્દો સાંભળવા હેરો બની જતા હોય, પેાતાને જ દેવ તિરકે માનતા હોય, સંસારની સઘળી વસ્તુઓ વાપરવાને માટે બનાવી છે એવા ધર્મના સિદ્ધાંતવાળો હાય, બીજા કંગાળ થઇ દુઃખી થાઓ, મરી કે જહાનમમાં જાએ પણ પેાતે તે ધન ભેગું કરવામાં આવતી પ્રવૃત્તિઓને જ ધાર્મિક ક્રિયા તરિકે માનતા હોય-આવા પ્રકારની કનીષ્ઠમાં કનીષ્ઠ ભાવનાયુક્ત જીવન જીવનારને તાત્ત્વિક દૃષ્ટિથી અણજાણુઅલ્પજ્ઞ જીવે। સુખી જીવન માને છે અને આવા પ્રકારના જીવનમાં જીવવાની આકાંક્ષા રાખીને કલ્યાણનો માગ છેડી અકલ્યાણના માર્ગે દારાઈ જાય છે. અથવા તેા કલ્યાણના માર્ગમાં રહીને પણ આવા પ્રકારના જીવન માટે પ્રભુપ્રાથના અને ભક્તિ કરે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ wanan : ૮૪ : જ્ઞાન પ્રદીપ. ઉપરોક્ત સુખી જીવનમાં જીવવાની ઈચ્છાવાળાઓ જડાસક્ત બનીને જડના જ સંરક્ષણ માટે અનેક જીના જીવનનો જલદી અંત આણે છે. તેઓને જીવ કરતાં જડ ઘણું પ્રિય હોય છે. તેઓ નિરંતર જડને મેળવવાની ચિંતાથી જડના જ ધ્યાનવાળા હોઈને જડમય બની ગયેલા હોય છે. સેનું, ચાંદી, ઝવેરાત આદિ જડ વસ્તુ તથા સારા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ જડના ધર્મ પ્રાપ્ત થતા હોય તો અન્ય જીવના જીવનની તેમને દરકાર કે કાળજી રહેતી નથી. જીવના જીવનને ઝટ નાશ કરી નાખે છે, જેના માટે પાછળથી જરા ય પશ્ચાત્તાપ કે શેક થતું નથી. ઊલટા જડની પ્રાપ્તિથી આનંદ માને છે. પિતાને સુખી માને છે. આ બાબત નીચે બતાવેલા ઉદાહરણોમાંથી સ્પષ્ટ જણાઈ આવશે. આવા ઉદાહરણો આ કલિકાળ-પંચમ કાળમાં પ્રત્યક્ષ બની રહ્યાં છે, કારણ કે આ કાળમાં દુનિયાને માટે ભાગ જડાસક્ત થઈ જડવાદી બની રહ્યો છે. ધનને લેભી, ધનને જ કિંમતી જીવન માનનારાઓ ધનના માટે પોતાના પિતા, પુત્ર, ભાઈ, ભગિની, માતા જેવા નિકટના હિચાના પ્રાણ હરણ કરતાં જરા ય ડરતા નથી. ચેર, લુંટારા અને ધાડપાડુઓ ધનના માટે માણસને મારી નાંખે છે. રાજ્યના લોભથી અનેક રાજપુત્રને વિષ અપાયાં છે અને અપાય છે. આ બધું શા માટે? ધન મેળવી મજશેખ ભોગવવા માટે. જીવન વધારવાના હેતુથી ધનદ્વારા જીવન વધારે તેવા પદાર્થો મેળવી, તેને વાપરી વધારે જીવવાને માટે. આ પ્રમાણે જડાસક્ત મનુષ્ય મનુષ્યના જીવનને અંત આણે છે. હવે જડાસક્ત મનુષ્ય પોતાના માનેલા જીવનમાં જીવવા પશુઓના પ્રાણ પણ હરણ કરે છે. ચામડાને માટે, હાડકાને માટે, Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે. : ૮૫ ઃ mons માંસને માટે, ચરબીના માટે, ધિરના માટે હરણ, કુકડાં, પક્ષીયે, ગાય, ભેંસ, બળદ, બકરાં આદિ પશુપક્ષીઓના પ્રાણ હરણ કરે છે. તેમને રીબાવી રીબાવીને મારી નાંખે છે. પરાધીનપણે અનિચ્છાએ મતને શરણ થતાં તેમની કરુણામય કારમી ચીસ જડાસક્ત નિર્દય માનવીના હૃદયને સ્પર્શ કરી શકતી નથી. પામર-તુચ્છ મનુષ્યો પિતાના દેહને જાળવવાને, જીવનને વધારવાને અથવા જીવનને શીધ્ર અંત ન આવી જાય એટલા માટે માખી, મચ્છર, કીડી, કેડા, ઈયળ આદિ જીવોને સંહાર કરે છે. મધ મેળવવા માખીઓને નાશ કરે છે. મચ્છર, માંકડ, ચાંચડ આદિ જંતુઓ દેહનું રુધિર પીએ છે અને તેમ થવાથી જીવન ઓછું થાય છે એમ માની હાથથી મસળી નાંખી અથવા દવાના પ્રયોગથી તેમને નાશ કરે છે. સાપ, વીંછી, કાનખજૂરા આદિ ઝેરી પ્રાણી છે તે કરડવાથી માણસ મરી જાય છે, એમ માનીને તેમને મારી નાંખે છે. આ સિવાયનાં બીજા પણ સૂક્ષ્મ જંતુઓને પિતાના જીવનમાં અસ્વા ચ્ય ઉત્પન્ન કરવાની તેમજ જીવનને નાશ કરવાની આશંકાથી નાશ કરે છે, ઈન્દ્રિયે શિથિલ ન થવા પામે અને મનગમતા વિષયને ભોગવવા છતાં જીવનની શક્તિ ક્ષીણ ન થાય, તેમજ જીવનની સ્થિતિ પણ વધે એવા આશયથી પણ અનેક પ્રકારના સૂમ તથા સ્કૂલ અને નાશ કરીને તેમના દેહના અવયવોને જડાસા મનુષ્ય ઉપભેગ કરે છે. સાચા જીવનની ઓળખાણ વગરના મિથ્યા જીવનમાં જીવી જાણનારા જડાસક્ત જડાત્માઓ ઉપર બતાવેલા કારણોને લઈને અનેક જીના જીવનને અનેક પ્રકારે તેડી નાંખે છે. પિતાના જડમય જીવનની પુષ્ટિ કરવા અનેક પ્રકારના જડેનો માં એવા આરાસણ ની નગમના Tધા સ્કૂલ Page #115 -------------------------------------------------------------------------- ________________ - જ્ઞાન પ્રદીપ. સંગ્રહ કરે છે. જીએ પોતાના ક્ષણિક જીવનમાં જીવવા ધારણ કરી રાખેલા પંચભૂતમય દેહના સંગને પોતાના ક્ષણિક જીવનને લાંબું કરવા છેડાવીને પોતાના ઉપભેગમાં લે છે. પિતાને પિતાનો જડમય દેહ છોડ ગમતું નથી. કેઈ છોડાવવા પ્રયત્ન કરે કે છૂટી જવાનું કહે તે ઘણું જ દુઃખ થાય છે, પરંતુ બીજા જે માટે તે નિર્દયતાથી બળાત્કારે તેમનો જીવનદીપક બુઝાવી નાંખી મૃત્યુના મ્હોંમાં હડસેલી મૂકવા તૈયાર થઈ જાય છે. આ પ્રમાણે બીજા જીવન જીવનદીપક બુઝાવી નાંખી પિતાની જીવનતિ પ્રગટાવવા આજ સુધીમાં કઈ પણ સમર્થ થયો નથી. જીવનતિ પ્રગટાવનારાઓ જીવ માત્રના જીવનદીપકને જાળવનારા હોય છે. લાખ દીવા સળગતા હોય તે બધાને બુઝાવી નાખીને પિતાનો દી સળગતે રાખી વધુ પ્રકાશમય બનાવવાની ઈચ્છા રાખવી નિરથક છે; કારણ કે દીવાથી દીવે સળગે છે અને અનેક દીવાએના પ્રકાશથી વધુ પ્રકાશમય બને છે. શરીરના રૂપે જીવની સાથે જોડાયેલા અથવા તે જીવથી છૂટા પડેલા જડ પદાર્થોમાં આસક્ત થયેલા જ્યારે જ્યારે જીવને જુએ છે ત્યારે ત્યારે તેનો નાશ ઇરછે છે. બહારવટીયાઓ-લૂંટારાઓ તે માણસેની પાસે રહેલી ધનસંપત્તિ લૂંટી લઈને જીવતા પણ મૂકી દે છે, માણસોની પ્રાણસંપત્તિનું હરણ કરતા પણ નથી પરંતુ દેહાસક્ત દાનવ જાતિના માણસ તે જીની પ્રાણસંપત્તિ લૂંટીને અસહ્ય દુઃખ દે છે. જીવને ધનસંપત્તિ આપતાં તેટલું દુઃખ થતું નથી, જેટલું દુઃખ પ્રાણસંપત્તિ આપતાં થાય છે; માટે લૂંટારાઓ કરતાં પણ જીવના પ્રાણ હરણ કરનાર અત્યંત નિર્દય હોય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે. : ૮૭ : સાચુ' જીવન એટલે નિત્ય જીવન અને તે આત્માનો જ સ્વભાવ છે. ત્રણે કાળમાં જીવે છે માટે જ આત્માને જીવ કહેવામાં આવે છે. સાચા જીવનથી રહિત આત્મા કાઈ પણ કાળે રહી શકતા નથી. આયુષ્ય કમરૂપી જડ વસ્તુના સંચાગથી જીવવુ' તે ખાટું-અનિત્ય જીવન છે. આવા પ્રકારના જીવનનો આરોપ આત્મામાં કરવામાં આવે છે. આરોપ કરાયલી વસ્તુ ખાટી હોય છે. આવા ખાટા જીવનને સાચું જીવન માનવાથી તેના રક્ષણ માટે નિરંતર અજ્ઞાની જીવ પ્રયત્ન કરી રહ્યો છે; પણ સાચા જીવનને પ્રગટ કરવા પ્રયત્ન કરતા નથી. ફરીથી સંચાગ ન થવા પામે તેમ આયુષ્યકમ ના સથા ક્ષય થયા સિવાય આત્માનુ નિત્ય જીવન પ્રગટ થઈ શકતું નથી અને સર્વથા આયુષ્ય કર્માંના ક્ષય સવ જીવાનુ` રક્ષણ કર્યા સિવાય થતા નથી. સવ જીવાનુ` રક્ષણ જડ ઉપરથી આસક્તિ દૂર કરીને અનાસક્તિ ધારણ કર્યાં સિવાય થઈ શકે નહિ. જ્યાંસુધી જીવાની જડ ઉપર આસક્તિ છે ત્યાંસુધી દેહના રક્ષણરૂપ ખાટા જીવનને ટકાવી રાખવા અનેક જીવાના સંહાર કરવાના જ અને આયુષ્યકમ અવશ્ય બાંધવાના જ. જેથી ફરી ન બંધાવારૂપ આયુષ્યના સર્વથા ક્ષય ન થવાથી ખેાટાં જીવન વારંવાર પ્રાપ્ત થવાના. આવા ખાટા જીવનમાં જીવ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી પેાતાના શુદ્ધ-સાચા જીવનના ઉપભાષ્તા થઈ શકવાના નથી. પ્રકાશ કરવા તે સૂર્યને શુદ્ધ સ્વભાવ જ છે, કારણ કે પ્રકાશમય સૂય હોય છે. તેને પેાતાના પ્રકાશ કાયમ રાખવા અથવા તેા પોતે પ્રકાશ કરવા પ્રકાશ રહિત અંધારાની જરૂરત પડતી નથી, કારણ કે જે પોતે જ પ્રકાશ વગરનું છેતે બીજાને પ્રકાશ આપી શકતું નથી; તેમ જ તેને પ્રકાશ કરવામાં મદદ Page #117 -------------------------------------------------------------------------- ________________ ના આરિઓરિસાના વાવટી પ્રકા નથી. સાચી : ૮૮ : જ્ઞાન પ્રદીપ, પણ કરી શક્યું નથી. એક તે સાચો પ્રકાશ કે જે સૂર્યને ધર્મ–સ્વભાવ છે અને સૂર્યમાં રહે છે તે, અને બીજે બેટ પ્રકાશ તે ક્ષણિક પ્રકાશ. આરિસા ઉપર સૂર્યનું પ્રતિબિંબ પડ્યા પછી તે આરિસાને પડછાયે અંધકારવાળા સ્થળમાં પડે છે તે આ આરિસાને પડછાયારૂપ પ્રકાશ આયને ખસી જવાથી કે ભાંગી જવાથી નષ્ટ થઈ જાય છે. આરિએ પાછો તે સ્થળે આવવાથી પાછો પ્રકાશ પ્રગટ થઈને અંધકારમાં રહેલી વસ્તુઓને ઓળખાવે છે. આરિએ ભાંગી ગયા હોય અને બીજે રિસે સૂર્યના સામે રાખી તેનું પ્રતિબિંબ ન પાડવામાં આવે તે આરિસાના પડછાયારૂપ પ્રકાશનો સર્વથા નાશ થઈ જાય છે. આ પ્રમાણે બનાવટી પ્રકાશનો નાશ થવાથી સૂર્યમાં રહેલા સાચા પ્રકાશનો નાશ થતો નથી. સાચા જીવનની અને બનાવટી ક્ષણિક જીવનની પણ વ્યવસ્થા આવી જ રીતે છે. સાચું જીવન તે જીવને સ્વભાવ અને ખોટું જીવન તે આયુષ્યકર્મરૂપ આરિસા ઉપર જીવનું પ્રતિબિંબ પડી દેહમાં પડછાયારૂપે જણાય છે તે. આયુષ્યરૂપી આરિસે ખસી જવાથી જીવમાં રહેલા જીવનના પ્રકાશના પ્રતિબિંબને પડછાયે દેહ જેવા અંધકારવાળા સ્થળમાં પડતું નથી એટલે આપણે એમ કહી દઈએ છીએ કે આ મરી ગયા છે. મરણ વસ્તુ પણ જીવના જીવનનું આયુષ્યકમ ઉપર પ્રતિબિંબ પડીને જે પડછા પડે છે તે ન પડવાનું નામ જ છે. આ પ્રમાણે આયુષ્યકમ સર્વથા નષ્ટ થઈ ગયા પછી ખોટું જીવન નષ્ટ થવાથી સાચું જીવન નાશ પામતું નથી. અણુજાણ જ સાચા તથા ખોટા જીવનના સ્વરૂપને ન ઓળખતા હોવાથી દેહના સંગરૂપ ખોટા જીવનને જ Page #118 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક પદાર્થોમાં ન લલચાશે. : ૮ઃ ઃ જીવન માનીને તે ફ્રેડના એક સચૈાગ નિત્ય-કાયમ રાખવા ચેાવીશે કલાક પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ આ એક પ્રકારનુ અપૂર્વ સાહસ છે; કારણ કે પૂર્વે થઇ ગયેલા મહાસમ પુરુષા પણ દેહના સંચાગને નિત્ય બનાવી શકયા નથી તેા પછી અત્યારના સવહીન અને શિક્તહીન જીવે। શુ' કરી શકવાના હતા ? અને સંચાગનો વિયેગ ન થવા દેવા તે આકાશકુસુમ જેવી વાત છે. જ્યાં સંયાગ છે ત્યાં વિયાગ પણ અવશ્ય રહેલા જ છે, માટે જીવનનું સાચું સ્વરૂપ ઓળખીને સર્વ જીવેનું રક્ષગુ કરવામાં ધ્યાન આપનારાએ જ નિત્ય જીવનને મેળવી શકશે. બાકી તા દેહ-સ ંચાગરૂપ જીવનને જીવન માની દેહના સંચેગ ટકાવી રાખવા જેમ જેમ અનેક જીવેાના સંહાર કરશે તેમ તેમ અનંતા ક્ષણિક જીવનરૂપ જીવનના અનંતા ટુકડા કરી અન’તું દુ:ખ ભાગવશે માટે દુઃખથી છૂટવુ હોય તે સાચું જીવન મેળવેા. Page #119 -------------------------------------------------------------------------- ________________ Gજ મૃત્યુ એટલે? મુક્તિ: પરમ સુખ. 6 see દooooooooooooooooooo (૧૧) toooooooooooooo આપણે મૃત્યુને શા માટે ભય રાખવું જોઈએ ? જગતમાં સર્વોત્કૃષ્ટ વસ્તુ મૃત્યુ છે, અને તે આત્માને માટે તે અત્યંત ઉપયોગી છે. વિકૃતિનું વિનાશક મૃત્યુ છે. જગતમાં જીવતે શત્રુ જન્મ છે પણ મૃત્યુ નથી. જન્મ ધારણ કરતી વખતે અત્યંત દિલગીર થવું જોઈએ. જન્મ થવાથી ઘણું ઘણું નુકસાન થાય છે. વસ્તુને વિનાશ જન્મ થવાથી જ થાય છે. જન્મ એટલે શુદ્ધ વસ્તુમાં વિકૃતિ, શુદ્ધ વસ્તુને વિનાશ અને મૃત્યુ એટલે મૂળ અવસ્થાને પ્રાપ્ત થવું–વસ્તુની શુદ્ધ અવસ્થા પ્રગટ થવી. એક મોટું જળાશય હોય તેમાં પરપોટા પ્રગટ થાય છે તે એક પ્રકારને જન્મ છે, તે પાણીને વિકૃત અવસ્થામાં ઉત્પન્ન કરે છે અને તેનું મૃત્યુ થાય છે, પરપોટો ફૂટી જાય છે તે પાણીની શુધ્ધ અવસ્થા છે. એક વૃક્ષનું બીજ હોય તેને સંગ મળવાથી ઊગે છે એટલે વૃક્ષને જન્મ થાય છે, તે એક પ્રકારની બીજમાં વિકૃતિ થાય છે. બીજને વિનાશ થાય છે અને જ્યારે વૃક્ષનું મૃત્યુ થાય છે ત્યારે પાછું બીજરૂપે Page #120 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુ એટલે? મુકિત : પરમ સુખ. : ૯૧ : પ્રગટે છે. માટીનાં વાસણો, પૂતળાં. નળીઓ, ઇ વિગેરે માટીનાં વિકારે છે. માટીમાં મૂળ સ્વરૂપને વિનાશ છે. જ્યારે વાસણોનો વિનાશ થાય છે, મૃત્યુ થાય છે ત્યારે મારી મૂળ સ્વરૂપમાં આવી જાય છે. સેનાની લગડી તે મૂળ વસ્તુ છે અને તેના કંકણ, કુંડલ કે કડાં બનાવવાં એટલે સેનામાંથી ઘરેણાં ને જન્મ લે તે વિકૃતિ છે. પાછાં તે જ કંકણ, કડાં આદિ ઘરેણને વિનાશ-મૃત્યુ તે સુવર્ણની શુદ્ધ અવસ્થા છે. મૂળ સ્વરૂપ છે. “પ્રકૃતિને વિનાશ તે જન્મ અને વિકૃતિને વિનાશ તે મૃત્યુ અર્થાત્ જન્મ તે વિકૃતિ અને મૃત્યુ તે પ્રકૃતિ. જન્મ અનેક રૂપે થાય છે, પણ મૃત્યુ એક જ રૂપે થાય છે. જ્ઞાનની ખામીને લઈને વિકૃત અવસ્થામાં રાજી થાય છે અને પ્રકૃત અવસ્થામાં શોક કરે છે. જન્મ જે અત્યંત હિતકર અને અશ્રેય કરનાર છે તેને હિતકર તથા શ્રેયસ્કર માને છે અને મૃત્યુ જે હિતકર તેમજ શ્રેયસ્કર છે તેને અહિતકર તથા અશ્રેયસ્કર માને છે. જન્મથી નિર્ભય રહેવું અને મૃત્યુથી હીવું એ અનાદિ કાળથી અને સ્વભાવ પડી ગયું છે. જન્મ છે તેનું મૃત્યુ પણ અવશ્ય છે જ. જન્મના અભાવથી મૃત્યુને અભાવ થાય છે, માટે મૃત્યુને ભય ટાળવું હોય તે જન્મનું મૂળ નષ્ટ કરવું જોઈએ. મૃત્યુથી ન હતાં ફરીને મૃત્યુ ન આવે તેવો પ્રયત્ન કરવો જોઈએ. એટલે કમની નિર્જર કરવીકમરૂપે વિકૃત થએલા જડના-પુગલના સ્કંધનું આત્મપ્રદેશ થી છૂટા પડી જવું. મૃત્યુથી આત્મા શુદ્ધ થાય છે. આત્મા વિકૃત સ્વરૂપમાંથી બદલાઈને પ્રકૃત–મૂળ સ્વરૂપમાં આવી જાય છે. ફરીને જન્મ ધારણ કરવાવાળું મૃત્યુ અને ફરીને ન જન્મ પામવારૂપ મૃત્યુ : આ પ્રમાણે બે પ્રકારના મૃત્યુમાંથી ફરી ન Page #121 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. જન્મ પામવારૂપ મૃત્યુ અતિ ઉત્તમ છે. એવા મૃત્યુની હંમેશાં ચાહના રાખવી જોઈએ. ફરીને જન્મ આપનાર મૃત્યુ હલકું છે, છતાં ઉત્તમ મૃત્યુનું સાધન હોવાથી તેનાથી ભય ન રાખતાં ઉત્તમ મૃત્યુ મેળવવા હંમેશાં ખુશીથી તેને સહયોગ આપવો જોઈએ. દુઃખથી રીબાતા માનવીઓ મૃત્યુ માગે છે, મૃત્યુ થવાથી દુઃખમુક્ત થવાય છે, એ માન્યતા અમુક અંશે સાચી છે, પણ તે અપુનર્જન્મા મૃત્યુ હોવું જોઈએ. પુનર્જન્મા મૃત્યુથી તાત્કાલિક દુઃખનો ધ્વંસ થાય છે, પણ નૂતન જન્મથી નૂતન દુઃખને જન્મ થાય છે. મૃત્યુ એટલે અનંત દુઃખોની ભાવશૂન્યતા અથવા તે સંપૂર્ણ દુઃખની વિસ્મૃતાવસ્થા. અપુનર્જન્મા મૃત્યુમાં સમગ્ર દુઃખની સંપૂર્ણ વિસ્મૃતિ, અશેષ દુઃખનું સંપૂર્ણ વિસ્મરણ તે જ પરમ શાંતાવસ્થા છે, અવિચળ નીરની જેમ શુદ્ધાવસ્થા છે. કિયામાત્ર દુઃખ-વંસ માટે કરાય છે, પણ તે વિસદશ કિયાઓ વિસદશ દુઃખને ઉત્પન્ન કરે છે. પૂર્વ દુઃખની તીવ્રતા અપર કિયાથી નષ્ટ થાય છે, અને અપર કિયાથી નૂતન દુઃખ ઉત્પન્ન થાય છે. પ્રારંભે મંદ હેવાથી સુખરૂપે અનુભવાય છે, પણ પ્રત્યેક પળે દુઃખની વૃદ્ધિ થતી હોવાથી તેના વંસ માટે અપર કિયા કરવી પડે છે. જેમકે આપણે ચાલતા હોઈએ ત્યારે આપણને જે પરિશ્રમથી વેદના થાય છે તેને નષ્ટ કરવાને આપણે બેસી જઈએ છીએ. બેસવાથી ચાલવાને પરિશ્રમ મટે છે, પણ બેસવાથી અન્ય વેદના ઉત્પન્ન થાય છે, શરીર અકડાઈ જાય છે તે મટાડવાને સૂઈ જઈએ છીએ પણ અમુક વખત સૂતા પછી વાસાં દુખવા આવી જાય છે, એટલે પાછા બેસી જઈએ છીએ. પુનઃ તે જ વેદના થાય છે, એટલે પાછા આમતેમ આંટા મારીએ છીએ. આવી જ Page #122 -------------------------------------------------------------------------- ________________ Wvvvvv / ** wwwww/vv/ /vv મૃત્યુ એટલે? મુક્તિઃ પરમ સુખ. : ૯૩ : રીતે ક્રિયામાત્રમાં નૂતન ક્રિયાની શરૂઆતમાં પૂર્વોત્પન્ન દુઃખ, ધ્વંસ અને નૂતન દુઃખની ઉત્પત્તિ થાય છે. ઘડીઆળને ચાવી આપીએ ત્યારે તેની કમાન સંકેચાઈ જાય છે, તે સંકેચાએલી કમાનને એકેક આંટો ઊકલતે જાય છે તે મૃત્યુ છે. સંપૂર્ણ આંટે ઊકલી જવાથી ઘડીઆળ સ્થિર થઈ જાય છે, તે તેની પરમ શાંતાવસ્થા છે. ફરીને ચાવી આપવી તે પુનર્જન્મ છે. મૃત્યુની ઓથમાં વિશુદ્ધિ છે. જન્મ અશુદ્ધિ ઉત્પાદક અને મૃત્યુ વિશુદ્ધિનું ઉત્પાદક છે. જન્મથી શુદ્ધ વસ્તુ અશુદ્ધ થઈ જાય છે. અન્ય વિજાતીય વસ્તુના મિશ્રણ સિવાય જન્મ થત નથી, અને વિજાતીય વસ્તુનું મિશ્રણ તે જ અશુદ્ધિ. મિશ્રણને પૃથફભાવ તે મૃત્યુ, પૃથભાવ તે જ શુદ્ધિ. મૃત્યુ સિવાય શુદ્ધિ નથી. મૃત્યુની સીમા તે મુકિત. જે મૃત્યુને પુનમૃત્યુની. આવશ્યકતા નથી તે જ મૃત્યુની સીમા: તે જ મુક્તિ. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જીરૂ လထထထထထထထ ૧૦૦૦૦૧ ““ | દિવાળી. S૦૦૦૦૦૦૦૦૦૦૦ છેoooooooooooooooooooo (૧૨) રૂ oooooooooooooooooooocê જન સમાજમાં પર્વોની પ્રવૃત્તિ કાંઈ ને કાંઈ હેતુસર જ થયેલી છે અને તે પર્વો લૌકિક અને લોકેત્તર એમ બે પ્રકારે પ્રસિદ્ધિમાં આવેલાં છે. પર્વ એ નામમાં તે કાંઈ ફરક નથી, પરંતુ પર્વને ઉજવવાના પરિણામ અને પ્રવૃત્તિની ભિન્ન તાના અંગે જ પૂર્વોક્ત બે પ્રકારમાં વહેંચાઈ ગયા છે. લૌકિક પર્વેની ઉજવણીમાં મુખ્યત્વે કરીને ઈતર દિવસો કરતાં વધુ મેહ પેદા કરનાર, ચિત્તાકર્ષક અને મનોરંજક પાંચે ઇદ્રિને પ્રિય એવા પૌગલિક પદાર્થોને ઉપભેગ કરવામાં આવે છે. કદાચ કઈ સમજીને ધમબુદ્ધિથી એ પર્વ ઉજવે તે પણ તે નિજેરાના ઉદ્દેશથી તે નહિં જ, પણ પૂન્ય બંધાશે અને તેથી આ લેક તેમ જ પરલોકમાં સુખી થઈશું, ધન-સંપત્તિ, પુત્ર-કલત્ર આદિ ઐશ્વર્યતા મળશે એવી ભાવનાથી ઉજવે છે. ત્યારે લોકેત્તર પર્વોની ઉજવણીમાં મુખ્યત્વે કરીને ઈદ્રિયપષક પગલિક પદાર્થોને ત્યાગ કરવામાં આવે છે, વ્રત, જપ, તપ, નિયમ આદરવામાં આવે છે, નિર્જરાના ઉદ્દેશથી દરેક પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ દિવાળી. આ લેકોત્તર પર્વ આત્માને લોકિક-પૌગલિક અને તે પણ દુઃખને જ માની લીધેલા સુખેથી છોડાવીને લકત્તરઆત્મિક-સાચું સુખ પ્રાપ્ત કરવાના હેતુથી ઉજવવામાં આવે છે, અર્થાત્ કેવળ પુન્યબંધના ઉદ્દેશથી જ ઉજવાયેલાં પર્વ તે લૌકિક પર્વ, અને પુન્ય તથા નિર્જરા અથવા તે કેવળ નિરાના હેતુથી ઉજવાયેલાં પર્વ તે લેકેત્તર પર્વ અથવા તે સાચા લોકોત્તર પુરુષને આશ્રયીને પ્રવૃત્તિમાં આવેલાં પર્વ તે લકત્તર પવન અને લોકિક પુરુષોને આશ્રયીને પ્રવૃત્તિમાં આવેલાં પર્વ તે લૌકિક પર્વ. દિવાળી પર્વ લૌકિક માર્ગમાં પણ ઉજવાય છે અને લોકોને ત્તર ભાગમાં પણ ઉજવાય છે. આ પર્વ ઉજવવામાં કેટલીક બાહા પ્રવૃત્તિ એક સરખી જણાવા છતાં બંનેને ઉદ્દેશ તો ભિન્ન જ છે. લૌકિક માર્ગમાં શ્રી રામચંદ્રજી રાવણ ઉપર વિજય મેળવી સીતાજીને પાછી લાવ્યા તેની ખુશાલીમાં જનપદવાસીઓએ દીપક પ્રગટાવી ઉત્સાહ મનાવ્યો ત્યારે લોકોને ત્તર ભાગમાં પ્રભુશ્રી મહાવીર નિર્વાણ પામવાથી ભવ્ય સંસાર ઘણે જ શોકગ્રસ્ત થયા, અને એ સમયે પોતાના કાર્ય માટે ભેગા થયેલા કાશી, કેશલ દેશના નવ મલ્લઈ અને નવ લિચ્છવી જાતિના અઢાર ગણ રાજાઓએ આહાર-પૌષધ કરી ઉદાસીભાવે ભાવ પ્રકાશ અસ્ત થવાના સૂચનરૂપ દીપક પ્રગટાવી દ્રવ્ય ઉદ્યોત કર્યો ત્યારથી કારતક વદ અમાવાસ્યાનો દિવસ દિવાળી પર્વ તરિકે પ્રસિદ્ધિમાં આવ્યું. આ પ્રમાણે લૌકિક તથા લોકોત્તર માર્ગમાં હર્ષથી તથા શોકથી દિવાળી પર્વ ઉજવવાની પ્રથા ચાલી આવે છે. આ પર્વ સર્વસાધારણ હોવાથી તેમજ લૌકિક જનસમૂહ બહોળા Page #125 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : જ્ઞાન પ્રદીપ. પ્રમાણમાં હાવાથી લેાકેાત્તર પવ ઉજવવાવાળામાંથી કેટલાક અણજાણપણે અથવા તેા વ્યવહારિક સંબંધથી જોડાએલા હેાવાથી કેટલેક અંશે લૌકિક પ"ની ઉજવણી ઉજવતા દૃષ્ટિગેાચર થાય છે, અર્થાત્ હની ભાવનાથી ઉજવે છે, ઇંદ્રિયોને આહ્લાદ આપનાર ખાનપાન, વસ્ત્રાભૂષણા વાપરી આનંદ મનાવે છે; પરંતુ લેાકેાત્તર પુરુષાનું પવ લેાકેાત્તર પ્રવૃત્તિથી ઉજવવામાં આવે તેા જ સાચી રીતે પર્વ ઉજવ્યુ` કહેવાય. આ લેાકેાત્તર પુરુષાની પ્રવૃત્તિ તેમના ઉપાસકા સારી રીતે જાણું છે. એ પુરુષા અહિંસાના પૂરા પક્ષપાતી હતા, એમને મુખ્ય સિદ્ધાંત જીવમાત્રને જીવાડી સાચું જીવન તથા સાચું સુખ પ્રાપ્ત કરવા-કરાવવાના હતા, આત્મગુણના ઘાતક અને આધક પૌદ્ગલિક ભાગે પભાગને સવ થા છેડી દઇને મુક્તિ પ્રાપ્ત કરવા-કરાવવાના હતા; માટે આ દિવાળી પર્વમાં એ લેાકેાત્તર પુરુષના સિદ્ધાંતાનુસાર યથાશક્તિ પ્રવૃત્તિ કરવાની અત્યંત આવશ્યક્તા છે. લેાકેાત્તર પવ ઉજવનારાએએ પવ માત્રમાં આ વાત ઉપર લક્ષ્ય રાખવુ જોઈએ કે પર્વ ઉજવવામાં પ્રથમ તા ઇન્દ્રિયાના વિષયાનુ' ધાતક, આરંભનું બાધક તપ કરવું જોઇએ, જીવાને નિભ યતા આપનાર પાપવાળી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ મેળવી અભયદાન આવું જોઇએ, આત્માને પાષનાર અને કમને શેષનાર પોષધવ્રતમાં રહેવું જોઇએ, સ સંગાથી નિવૃત્ત થઇને સવજ્ઞાના વચનાનું વાંચન અને યથાશક્તિ પાલન કરવું જોઇએ. પના દિવસે સંસારમાં કાઈ પણ મારા શત્રુ નથી એવી ભાવના અખંડ રાખવા સમભાવી પુરુષાનાં જીવનવૃત્તાંત વાંચવા-વિચારવા જોઇએ, લેાકેાત્તર પુરુષની જે અવસ્થાને આશ્રયીને પર્વ ઉજવવુ હેય Page #126 -------------------------------------------------------------------------- ________________ - દિવાળી .: ૭ : તે ધ્યાન બહાર ન રહેવું જોઈએ. આ દિવાળી પર્વ નિર્વાણની અવસ્થાને આશ્રયીને ઊજવવાનું છે, માટે નિર્વાણનું અનંતર કારણ ચારિત્રની મુખ્યપણે આરાધના કરવી જોઈએ. ચારિત્ર તથા ચારિત્રી ઉપર બહુમાન રાખી ચારિત્રપદ આરાધવું જોઈએ. S જ Std 2 / Page #127 -------------------------------------------------------------------------- ________________ હ૦૦૦૦૦૦૦૧૦૦૦૦૦૦૦૦૦૦ % ૪૦૦૦૦૦૦૦૦૦૦૦ e0ed જ0 oooooooooooooooo વિચારશ્રેણી. ooooooo (૧૩) Dec પ્રભુતા જોઈતી હોય તે સાચે પ્રભુ બન. પ્રભુ સાથે તન્મય થઈ જા, એટલે શીધ્ર પ્રભુ બની જઈશ. દીવાથી દીવો સળગાવી લે, જે પછી કેવું અજવાળું થાય છે. અનંતા સૂર્ય એકઠા થાય તે પણ તે અજવાળાના અનંતમાં અંશની પણ બરાબરી કરી શક્તા નથી. અનંતા સૂર્યના અજવાળામાં જે વસ્તુ જણાતી નથી તે વસ્તુ પ્રભુથી મેળવેલા પ્રકાશમાં જણાય છે. તું અંધારામાં ઘણું મૂંઝાયે, હવે તે અજવાળું કર. આગળ અંધારું, પાછળ અંધારું, વચમાં ઘણે જ મંદ પ્રકાશ છે. એટલા પ્રકાશે શું થાય? ભૂતકાળ શું થયું, ભવિષ્યકાળમાં શું થશે, છે ખબર? વર્તમાનકાળે કાંઈ જાણે છે તે પણ ઝાંખું ઝાંખું. સહુ કોઈ ભવિષ્યને જાણવાની ઈચ્છા રાખે છે, ભૂતને કઈ પણ જાણવા ઈચ્છતું નથી, પરંતુ ભૂતને જાણ્યા સિવાય ભૂલે સુધરવાની નથી. ભવિષ્ય જાણીને શું કરશે? રાગદ્રવ વધારશે, Page #128 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૯ : હર્ષ ને શેકને આધીન થશે, નિરુદ્યમી ને મિથ્યાભિમાની બનશે; માટે ભૂતને જાણીને ભૂલેલા માર્ગથી પાછા વળો અને ભવિષ્યને સુધારે. થયું તે સાચું અને થશે તે ખોટું. ભવિષ્ય સન્મુખ થઈને ચિંતાગ્રસ્ત ન બને અને નિરાશાને આમંત્રણ ન કરે. ભવિષ્યનું ચણતર ભૂતના પાયા ઉપર જ ચણાય છે. ભવિષ્ય તે ભૂતને જ વિકાર છે. ભવિષ્ય જેવી કેઈ સ્વતંત્ર વસ્તુ જ નથી. જન્મે છે તે જ મરે છે, બીજ હતું તે જ વૃક્ષ થાય છે, રાંધ્યું હતું તે જ ખવાય છે અને કર્યું હતું તે જ ભગવાય છે, માટે બતાવશે કે ભવિષ્ય શું વસ્તુ છે? ભૂતકાળની સામગ્રી ન હોય તો ભવિષ્ય કઈ વસ્તુ જ નથી. સહ કેઈ ત્યાગી જન્મે છે અને ત્યાગી મરે છે. જમ્યાં પછી મને વૃત્તિઓમાં ભેગને સ્થાન આપી જીવનનૌકાને ભેગના પ્રવાહમાં વહેતી મૂકી દે છે તે ભોગના કિનારે ભાગ્યે જ પહોંચે છે. ભોગ-જળના છીછરા પાણીમાં તૃષ્ણાની ભૂમિમાં ખેંચી રહે છે જેથી કરી ભોગ અને રોગના કિનારાથી ભ્રષ્ટ થાય છે અને અંતે વિનાશ પામે છે. કષાય તથા વિષયને જે ત્યાગે છે તે જ સાચે ત્યાગી છે કેવળ બહારને પરિગ્રહ છેડનાર સાચો ત્યાગી નથી. નવ પ્રકારના પરિગ્રહમાંથી દુર્ભાગ્યવશ જે છેને એક પણ પ્રકારને પરિગ્રહ ન મળ્યો હોય અને જે તે ત્યાગી નામ ધરાવતો હોય તે પશુઓ તથા અભાગી માણસે કેમ ન ત્યાગી કહી શકાય? Page #129 -------------------------------------------------------------------------- ________________ = ૧૦૦ : જ્ઞાન પ્રદીપ. જેણે કષાય, વિષય છોડ્યા નથી, મમતાને ત્યાગ કર્યો નથી, તેણે શું ત્યાખ્યું છે? આહાર, વસ્ત્ર, પાત્ર. મકાન આદિ ભોગપભોગની વસ્તુઓમાં કઈ વસ્તુઓથી તે મુકાયા છે? બહારની વસ્તુઓના ત્યાગી તે મનુષ્ય માત્ર છે. શરીર પર બે વસ્ત્ર અને ઘણું રાખો તે બે ચાર હજારના દાગીના સિવાય બીજું કાંઈ પણ નથી હોતું. બાગ, બંગલા, ધન અને વાહન વગેરે બીજી સંપત્તિ જ્યાં જાય ત્યાં સાથે લઈને ફરતા નથી. જેની પાસે બીજી સંપત્તિ હોતી નથી તેને તે કુદરતે જ ત્યાગી બનાવેલ હોય છે, પણ મને વૃત્તિમાં મમત્વની અધિકતા હેવાથી ત્યાગીનું ફળ મેળવી શકતા નથી, પરંતુ સાથે લઈને ફરતા નથી તેમજ ભેગી કરેલી સઘળી સંપત્તિ કામમાં આવતી નથી. એવા સંપત્તિવાળા તે સંપત્તિના મારાપણાથી મનવૃત્તિ બંધાયેલી હોવાથી કષાય તથા વિષયોથી ઘેરાયેલા જ રહે છે. અને જેની પાસે સંપત્તિ હતી નથી તે સંપત્તિને પિતાની બનાવવા વિષયાધીન મનવૃત્તિને તદાકાર બનાવી રાખે છે માટે સંપત્તિવાળો અને સંપત્તિહીન બહારની સંપત્તિને ત્યાગી દેવા છતાં ત્યાગનું ફળ ન મેળવતાં ભોગવ્યા વગર પણ ભોગનું ફળ મેળવે છે. એક તે પાસે સંપત્તિ હોવા છતાં તેને છોડીને વર્ષે સુધી પરદેશમાં વસનારે અને એકની પાસે સંપત્તિ નથી છતાં સંપત્તિને મેળવવા નિરંતર પ્રયત્નવાળો અને એક સંપત્તિ ન રાખવાની અને ન ભોગવવાની પ્રતિજ્ઞા કરીને તે સંપત્તિને આડકતરી રીતે રાખી તેને ભોગવવા ઈચ્છનારે આ ત્રણે જણમાં Page #130 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૦૧ : કંઈ અંતર છે? ક જેમ જેમ પ્રાણીઓનું ભાગ્ય પલટાય છે તેમ તેમ સાચી અને ઉત્તમ વસ્તુઓ લુપ્ત થતી જાય છે. જ્યારે જીવે ભાગ્યશાલી હતા ત્યારે સાચું ઝવેરાત પુષ્કળ હતું તેમજ તેમના આત્મશ્રેય માટે લબ્ધિધારીઓ તેમજ કેવળજ્ઞાની સુધીના ઉત્તમ પુરુષો વિદ્યમાન હતા. અત્યારે ભાગ્ય ફરવાથી સાચી વસ્તુઓને અભાવ થઈ ગયો છે ને ઈમીટેશન વધી પડયું છે. પૂર્વ પુરુ જેવા જ્ઞાની અને ઉત્તમ મહાત્માઓને પણ અભાવ થઈ ગયો છે. ના ભાગ્યનું ફળ આપવાને કાળ, સારી વસ્તુ તથા ઉત્તમ પુરુષને જીના સહવાસથી દૂર કરે છે, જેથી કરીને છે પિતાના દુષ્ટ કૃત્યનું ફળ ભોગવવા સન્મુખ થાય છે. કઈ વ્યક્તિ પૂર્વ કાળના મહાત્મા જેવો ડોળ ભલે કરે અને જનતાને ભ્રમિત કરી પિતાને શુદ્ર સ્વાર્થ ભલે સાધે તેથી કરી તે કાંઈ સ્વપરનું ઐહિક કે આમુમિક શ્રેય કરી શકતો નથી. - જો તું માનનું પાત્ર છે, માન ગ્રહણ કરવાને અધિકારી છે, છતાં ય ઈતર મનુષ્ય મિથ્યા અભિમાનથી જાણીને અથવા અજાણપણે તારું માન ન જાળવે-અપમાન કરે તે તારે ખેદ કરવાની કે કોધ કરવાની જરૂર નથી; કારણ કે તારું અપમાન કરવાથી કાંઈ તારું અપમાન થતું નથી, પણ તારું અપમાન કરનારનું જ અપમાન થાય છે. કિમતી હીરાની કિંમત આંકી ઉચિત ન જાળવનારની જ કિંમત ઘટે છે, પણ હીરાની કિંમત Page #131 -------------------------------------------------------------------------- ________________ .: ૧૦૨ : જ્ઞાન પ્રદીપ. ઘટતી નથી. જ્યારે કોઈ મનુષ્ય બીજા મનુષ્યના વિચારથી જુદા પડે, અથવા તે તેના કથનને અનુસરે નહીં ત્યારે તે ન માનનાર અને વિચારભેદ રાખનારના પ્રત્યે અપ્રીતિ રાખે છે, અને તે પુષ્પ માનનીય વિચારશીલ સજજન હોવા છતાં તેનું અપમાન કરે છે અને પોતે માને છે કે મેં અમુકનું અપમાન કર્યું, પણ આ પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સજજન વિચારશીલ પુરુષ હલકે પડતો નથી પણ તે હલકે પાડવા પ્રયત્ન કરનાર પતે જ હલકે પડે છે. લાભ મળે યા ન મળે, શ્રીમંત થવાય યા ન થવાય, પણ નીતિ જાળવીને વ્યવસાય કરે ઉચિત છે. નિરંતર ન્યાયને સમુખ રાખીને જ હરેક પ્રકારના વ્યાપારમાં પ્રવૃત્તિ કરવી, જોઈએ. અન્યાય અને અધર્મથી કરેડની સંપત્તિ ભેગી કરીને માલમિષ્ટાન્ન ઉડાવનારા, બાગ-બંગલાઓને ઉપભોગ કરનાર અને મેટમાં ફરનારા ભલે પિતાને શ્રીમંત અને સુખી માને, પરંતુ વાસ્તવિકમાં તેઓ કંગાલ તથા દુઃખી છે; કારણ કે તેમનું ભાવી જ કંગાલ તથા દુઃખી ઘડાય છે. ન્યાયધર્મથી થોડુંક પણ ધન મેળવનાર ભલે સાદે ખેરાક ખાતે હાય, સાધારણ મકાનમાં રહેતો હોય, તથા બાગ, બંગલા અને મેટરના સાધન વગરને હોય તે પણ તે શ્રીમંત છે–સુખી. છે. તેનું ભાવી જ શ્રીમંતાઈનું ને સુખીપણનું ઘડાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૦૩ : માન મળે યા ન મળો, કોઈ આદરસત્કાર કરે ત્યા ન કરે, જગતમાં પૂજાનું પાત્ર બને યા ન બને પણ કેવળ આત્માના કલ્યાણ માટે જ સંસારથી પરામુખ થઈને પાંચે ઇંદ્રિયેના વિષને અને સર્વ પ્રકારના બહારના તથા અંદરના સંગોને મળની જેમ ત્યાગ કરનાર વિરક્ત આત્મા નિરંતર સાચું અને સારું કરવા જ પ્રયત્ન કરે છે, પોતાના અધિકારની મર્યાદા ઓળંગતો નથી. અધિકારની મર્યાદાને મરડીને, ઉદ્દેશની દિશાથી પરાડમુખ થઈને અને સર્વત્યાગના સાચા તથા સારા માગને પીઠ દઈને ભલે માન–પ્રતિષ્ઠા મેળવે યા જગતમાં આદરસત્કારનું પાત્ર બનીને પૂજાઓ, મેટા કહેવાઓ યા સારાં વસ્ત્ર, પાત્ર તથા ખાનપાન મેળે પરંતુ તે જ્ઞાનીની દષ્ટિએ હલકામાં હલકે અને કંગાલમાં કંગાલ છે, જગતને સ્વામી નહીં પણ દાસ છે કાન તથા જીભને સેવક છે. કાન તથા જીભના ગુલામ મહાપુરુષ પદના અધિકારી છે. પૈસાના અભાવે બનેલા દીન-કંગાલે કરતાં પણ હલકા દરજજાના છે. ત્યાગીઓની પંક્તિમાં તેમના માટે સ્થાન જ નથી. પિતાનું અહિત કરીને પણ બીજાને સારું લગાડનાર તથા વાચિક પ્રવૃત્તિ કરનાર ક્ષુદ્ર સ્વાર્થના સમુદ્રમાં ડૂબેલે હોય છે અને તે અધમ કેટીમાં ગણાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ : જ્ઞાન પ્રદીપ. પોતાના આત્માનું હિત કરીને બીજાનું હિત કરવા માઠું લાગે તેવી કાયિક ને વાચિક પ્રવૃત્તિ કરનાર નિઃસ્વાર્થી હોય છે ને ઉત્તમ જીવોની પંક્તિમાં ભળવાને અધિકારી હોય છે. પારકી વસ્તુ મેળવવામાં ડીઘણી મળે તે ડી મેળવનાર ઘણી મેળવનાર ઉપર અદેખાઈ કરે છે, પરંતુ પિતાની વસ્તુ મેળવવામાં કેઈપણને કેઈન ઉપર અદેખાઈ આવતી નથી. પિતાની વસ્તુ સંપૂર્ણ મેળવનારાઓ બધા ય સરખા હોય છે, કેઈપણ નાને મેટે નથી. પારકી વસ્તુથી સંસાર ભર્યો છે, માટે ઓછાવત્તા પ્રમાણમાં અને સંપૂર્ણ મેળવી શકાય છે, પણ પિતાની વસ્તુ તે પરિમિત પ્રદેશમાં રહેલી હોવાથી સંપૂર્ણ અને સરખી સઘળા જીવો મેળવી શકે છે. લ સુખ તથા દુઃખની શરુઆત તીવ્રપણે તથા મંદપણે થાય છે. કેટલુંક સુખ તથા દુઃખ અત્યંત તીવ્રપણે આરંભાય છે અને પછી ઉત્તરોત્તર મંદ થતું જાય છે, કેટલુંક મંદપણે આરંભાય છે અને ઉત્તરોત્તર તીવ્ર બનતું જાય છે, કેટલુંક ઉત્પત્તિથી અંત સુધી સરખું રહે છે, કેટલુંક જલદી શાન્ત થઈ જાય છે, કેટલુંક ઘણ કાળ રહેવાવાળું હોય છે. સહુ કઈ મળવાની આશાથી જ પિતાની વસ્તુ બીજાને આપે છે. Page #134 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી : ૧૦૫ : ધર્મના કાર્યમાં ધન વાપરનારાઓમાં બે પ્રકારના માનવીઓ હોય છે. એક તે અહીંયાં ધનસંપત્તિ મળે અને શરીરે સુખી રહી વૈષયિક સુખ ભેગવાય અને પરલોકમાં સારી ગતિ તથા વૈષયિક સુખ સારા મળે તેમજ બીજા કર્મોની નિર્જરા થાય, ભવ ઓછા થાય ને જલદી મુક્તિ મળે. કેટલાક નામનાને માટે ધન વાપરે છે. તેમને પણ પૌગલિક સુખની ઇચ્છા તે ગૌણપણે રહેલી હોય છે. દાન આપીને પદ્ગલિક સુખોની ઈચ્છા રાખવી તે ધર્મ નથી, પણ એક પ્રકારને વ્યાપાર છે. જેમ કેઈ માણસ બજારમાં જઈ વસ્ત્ર, ઘરેણાં કે ભેગેપગની કોઈપણ વસ્તુ મેળવવાની ઈચ્છાથી દુકાનદારને પૈસા આપે છે અને જોઈતી વસ્તુ ખરીદે છે તેવી જ રીતે જે દાન આપી પૌદ્ગલિક સુખની ઇચ્છા રાખે તે તે દાન ધર્મ નહિ પણ પૈસા આપી વસ્તુ ખરીદવાની જેમ વ્યાપાર જ ગણાય. કેટલાક શ્રીમતે ધનના મદથી ગરીબ માણસેને તિરસ્કારે છે અને તેમને હલકા મવાલી સમજે છે, માટે જ ગરીબવર્ગ ધનવાનોની અદેખાઈ કરી તેમનું ભૂંડું ઈચ્છે છે. જે ધનવાન નમ્ર બનીને ચાલતું હોય, દરેક મનુષ્યો સાથે પ્રીતિ રાખી તેમને ઉચિત આદર કરતે હોય તે તેનું કેઈપણ ભૂંડું ઈછે નહિ. અને જે અવસરે દીનદુઃખીયાને સાદ સાંભળી કાંઈક ઉદારતા દર્શાવતું હોય તે સંસારમાં ગરીબવર્ગ તેનું ભલું ઈચ્છી દાસ અન્ય રહે. Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : જ્ઞાન પ્રદીપ. ધનવાનને ધનની વૃદ્ધિ માટે, ઘણા કાળ ધનને ટકાવી રાખવા માટે. અને આરોગ્યતા મેળવી ધનના ઉપભાગ માટે અનેકના આશીર્વાદની આવશ્યકતા રહે છે, માટે ધનના અમુક ભાગના ાશીર્વાદ મેળવવા અવશ્ય વ્યય કરવા જોઇએ. OR મ 统 લાખપતિ કે ક્રોડપતિ એમ માને છે કે મને જે કઈ ધન મળ્યું છે તે મારા પ્રારબ્ધનુ છે પણ આવી માન્યતા તદ્દન ભૂલભરેલી છે; કારણ કે તેણે મેળવેલા ધનમાં અનેકનુ પ્રારબ્ધ જોડાયલુ હાય છે અને તેઓ કાઈ ને કાઈ નિમિત્તથી પોતાના ભાગ લઇ લે છે. સ્વજન, કુટુંબવગ, નાકર, ચાકર, ડૉકટર, વકીલ વગેરે પેાતાના ભાગ લીધા વગર છેાડતા નથી. 卐 5 5 જેતા જેના ભાગ હાય છે તેમને જે તે ન આપે અને ઘણી જ કંગાલ હાલતમાં રહે, તે એક દિવસ સઘળું ધન નાશ પામી જાય છે અને પોતે સાચા કઇંગાલ અની જાય છે. 5 5 જો મેળવેલુ ધન પેાતાને જ ભાગવવાનું હોય તેા ધન હાવા છતાં કેમ મરી જાય છે ? જ્યારે બધું ધન થઈ રહે ત્યારે મરવુ જોઇએ. લાખાની સ`પત્તિ પાતાની પાછળ મૂકી જતા જોવાય છે, અને પાછળથી તેને ઉપભાગ કરનારા બીજા જ હાય છે તેા પછી કેવી રીતે કહી શકાય કે જેને જે કંઇ મળે છે તે તેના જ ઉપભાગ માટે હાય છે? ந 5 5 જ્યારે માણસ જન્મે છે ત્યારે તેની પાસે સુતરના તાંતણે Page #136 -------------------------------------------------------------------------- ________________ વિચારણું. ૧૦૭: સરખો ય હેતું નથી. જમ્યા પછી જેને ત્યાં જન્મ્યા હોય એ છે તેની સંપત્તિને હકદાર થઈ જાય છે. રાજાને ત્યાં જન્મ્યો હોય તે રાજ્યને, શ્રીમંતને ત્યાં જન્મ્યા હોય તે ધનસંપત્તિને, કંગાલ ભિખારીને ત્યાં જ હોય તો ભીખ માંગવાના ઠીકરાનો અને નાનકડા ઝુંપડાને. જન્મતી વખતે સઘળા મનુષ્યની અવસ્થા એક સરખી હોય છે પણ પછીથી રાજા, શ્રીમંત કે ભિખારી થવું તે સઘળાના જુદા જુદા પ્રારબ્ધ ઉપર આધાર રાખે છે. શ્રીમંતને ત્યાં જન્મેલો ભિખારી થઈ શકે છે અને ભિખારીને ત્યાં જન્મેલે શ્રીમંત કે રાજા થઈ શકે છે અથવા તે જન્મદાતાની વિદ્યમાન સ્થિતિમાં જીવન ગાળે છે. તાત્પર્ય કે જીવ પોતાની સાથે આવેલા પ્રારબ્ધ અનુસાર સંપત્તિ તથા વિપત્તિને મેળવે છે. જીવ જમ્યા પછી પુન્યસંગે મળેલી સંપત્તિને પોતાની ધારીને મમતા ધારણ કરે છે અને અજ્ઞાનતાથી એમ પણ માની લે છે કે જાણે આ બધું સાથે જ લાવ્યા હોય ! અને તેથી કરીને જ તેના રક્ષણ માટે તથા તેને વધારવા માટે વીસે કલાક ચિંતાવાળા રહે છે. સંપત્તિમાં વધારે થાય છે તે ખુશી થાય છે અને ઓછી થાય તે શેક કરે છે. અનેક મનુષ્ય સાથે કલેશ, કંકાસ, વૈર, વિરોધ, માયા–પ્રપંચ પણ સંપત્તિ વધારવાના તથા રક્ષણ કરવાના હેતુથી કરે છે. જીવનને સંપત્તિ અને સગપણુ દરેક જન્મમાં નવેસરથી કરવા પડે છે. સગપણ જુદા જુદા છ સાથે જુદા જુદા રૂપમાં થાય છે. પૂર્વજન્મના સગપણવાળા સાથે પણ સંબંધ થાય. Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ : જ્ઞાન પ્રદીપ. છે. નવા નવા જીવ સાથે વિશેષે કરીને થાય છે. શ્રીમંત ઘરમાં અવતર્યો. ઘરના સઘળાને આનંદ થયો. વધાઈઓ આવવા લાગી. વાજા વાગવા માંડ્યાં. જન્મ મહોત્સવ સારી રીતે થયે. એક માણસ સંસારમાં અવતર્યો. ઘરની સ્થિતિ પ્રમાણે ઉછરીને મેટો થયો. સ્તનપાન છોડીને ખેરાક લેવા લાગ્યા. દાસ-દાસીઓની સેવાચાકરીને સ્વાદ ખૂબ ચાખે. પિતાની ઈચ્છા અનુસાર રમવાનાં તથા ખાવાપીવાનાં સાધને મેં-માંગ્યાં મેળવ્યાં. વસ્ત્રાભૂષણ તેમજ અન્યાન્ય શારીરિક સુખનાં સાધનો ચ૭ પ્રાપ્ત કર્યા. નિશ્ચિતતાથી રમતગમતમાં બાલ્યાવસ્થા વ્યતીત કરી. કાંઈક સમજણ આવી ને નિશાળગરણું થયું. ભણવા માંડયું એટલામાં તે મેતે આવી ઊંચકીને ફેંકી દીધો. મનની મનમાં રહી ગઈ જમ્યા પછી સરકાર જમ્યા પછી જીવ માત્રને જીવવાની તૃષ્ણા ઘણી હોય છે. બાલ્યાવસ્થામાં માનું સ્તનપાન કરીને જીવવાનો હેતુ પાર પાડે છે, એટલે જીવને બાલ્યાવસ્થામાં જીવનના સાધને મેળવવાની ચિંતા હતી નથી. સ્તનપાન છોડ્યા પછી મુખ્યપણે પિતા અને ગૌણપણે માતા જીવાડવાની ચિંતાવાળા હોય છે એટલે સ્તનપાન છોડ્યા પછીની અવસ્થામાં પણ જીવવા પ્રયત્ન કરવાની જરૂરત હોતી નથી. ત્યારપછી વિદ્યાથીની અવસ્થામાં પણ નિશ્ચિતતા જ હોય છે. એટલામાં તે આયુષ્યને ચેથે ભાગ વ્યતીત થઈ જાય છે. ભણ્યા પછી અથવા તે ભણતા હોય તે દરમ્યાન પરણીને Page #138 -------------------------------------------------------------------------- ________________ mm , વિચારશ્રેણી. : ૧૦૯ : ગૃહવાસથી જોડાય છે. એટલામાં માતાપિતાનો અંત આવી ગયે હોય છે, અથવા તે માતાપિતા પરલોક જવાની તૈયારીમાં હોય છે. પચીશ, ત્રીશ વર્ષની ભરયુવાનીમાં જીવ સુસંસ્કાર તથા કુસંસ્કાર, સત્સંગ અથવા તે કુસંગ જેવા જેવા પ્રસંગમાં હોય છે તે તે દિશામાં પ્રયાણ કરે છે. ચાલીશ, પીસ્તાલીશ અને પચાશ થયાં કે યુવાનીનું જોર નરમ પડી જાય છે, અને ઘણું પુત્ર, પૌત્રનો સ્વામી હોવાથી ચિંતિત જીવન ગાળે છે. આ સઘળી અવસ્થાઓ વ્યતીત થયા પછી છેવટે શું થાય છે તે તપાસે. વિચાર કર્યો છે કે શું થાય છે? મેત આવીને બધું એ ઝુંટવી લઈને આ નશ્વર દેહમાંથી કાઢી મૂકે છે. માનવજાતમાં પ્રભુતા મેળવવાની ઈચ્છાથી પ્રયત્ન કરનારાઓની સંખ્યા વધુ પ્રમાણમાં દેખાય છે. દેખીતી રીતે કઈ પણ પ્રકારની સ્વાર્થવૃત્તિ ન હોવા છતાં અને પરોપકારનું રૂપ આપવા છતાં પણ તેમની પ્રવૃત્તિમાં પ્રભુતાની છાયા રહેલી હોય છે, અને તેમનાથી થતી ભૂલો સુધરાવવાના પ્રસંગે બહાર તરી આવે છે. આત્મનિષ્ઠ સાચી પ્રભુતા પ્રગટ કરવાના ઈરાદાથી પ્રભુ શ્રી મહાવીરના પગલે ચાલનારાઓની મનાવૃત્તિમાં આગ્રહનો અંશ હોતું નથી, પણ અલ્પ પાસેથી પ્રભુતા પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળાઓની મનોવૃત્તિ આગ્રહબુદ્ધિને આધીન રહેલી હોય છે અને તેમની દરેક પ્રવૃત્તિમાં આગ્રહને અગ્રસ્થાન આપવામાં આવે છે, કારણ કે હું કરું છું અથવા કહું છું તે સાચું છે, પછી તે ભૂલભરેલું કેમ ન હોય? પરંતુ જેમના પાસેથી પ્રભુતા મેળવવાની હોય છે તેમના અંતઃકરણમાં પિતાનામાં રહેલી પ્રભુતાની ગ્યતા કસાવવા બીજા ભૂલે છે પણ હું ભૂલતા નથી Page #139 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : જ્ઞાન પ્રદીપ, એવી પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરે પડે છે અને તેમ કરતાં કેઈ વિન ઉપસ્થિત કરે તે આવેશપૂર્વક સેવવું પડે છે. મૃત્યુથી ભયભીત ન બને. મૃત્યુ સંસારવાસીઓના સૌંદર્યને પ્રગટ કરે છે. મૃત્યુ એટલે વિકૃતિવિનાશ અને જન્મ એટલે પ્રકૃતિવિનાશ. મૃત્યુ વસ્તુની મૂળ અવસ્થા છે ત્યારે જમ વસ્તુની વિકૃત અવસ્થા છે. તમને મરવું ગમતું નથી, જીવવું ગમે છે; પણ તમે જાણે છે કે જીવન એટલે શું? જે જીવનને તમે ઈચ્છો છો તે તમને કેટલું ઉપયોગી છે? જો તમે જીવવાની ઈચ્છા રાખતા હો તે જીવનને અનાદર કરશે નહિં, જીવનથી કંટાળશો નહિં. જન્મ આશ્રિત જીવન એટલે બનાવટી–વિકૃત જીવન અને પ્રકૃતિસ્વરૂપ–શુદ્ધ જીવન : આ બે પ્રકારના જીવનમાંથી તમને શુદ્ધ જીવનની ઈચ્છા છે કે અશુદ્ધ જીવનની ? જે જીવનની ઉત્પત્તિ-જન્મ છે, આદિ છે તે શુદ્ધ જીવનમાં થયેલ વિકાર છે, માટે તે વિકૃત સ્વરૂપવાળું હોવાથી અશુદ્ધ જીવન છે. આ અશુદ્ધ જીવનમાં જીવવાને ઈચ્છનારને અનેક પ્રકારની યાતનાઓ સહન કરવી પડે છે તથા ચિંતા, ભય, શેક અને નિરાશા પણ સહેવી પડે છે. જેમ કેઈ માણસનું માથું દુઃખે કે પેટમાં ખૂબ ટૂંક Page #140 -------------------------------------------------------------------------- ________________ minunnnnnnnn વિચારશ્રેણી. આવે ત્યારે તે માણસ ઘણું જ ઉદાસ થાય છે, ખેદ કરે છે ને દરદને નાબૂદ કરવા ચાંપતા ઉપાય લે છે, તેવી જ રીતે જે માણસને કષાયવિષયને ઉદય થાય ત્યારે તે માણસે તેમાં નહીં ભળતાં તેથી ઉદાસ થઈને તેને નાબૂદ કરવા ચાંપતા ઉપાયે લેવા જોઈએ, રેગેથી તે શરીરને નાશ થાય છે પણ કષાયે તથા વિષથી તે આત્માને નાશ થાય છે. ઉદયાધીન આત્માએ ગમે તેમ ન કરવું અને ન ગમે તે કરવું ત્યારે ઉપશમ તથા ક્ષયાધીન આત્માએ ગમે તે કરવું અને ન ગમે તે ન કરવું. જીરું નહીં બેલું એવી પ્રતિજ્ઞા ઘણુઓ લઈ શકે છે પણ સાચું બેલીશ એવી પ્રતિજ્ઞા ન લઈ શકે. ક્રોધ નહીં કરું, માન નહીં કરું ઈત્યાદિ કષા ન કરવાની પ્રતિજ્ઞા ન લઈ શકે પણ ક્ષમા કરીશ, સરળતા રાખીશ, નમ્રતા રાખીશ, સંતેષ રાખીશ એવી પ્રતિજ્ઞા તે કરી શકે છે. તાવ નહીં આવવા દઉં, માથું નહીં દુઃખવા દઉં, પેટમાં દરદ નહીં થવા દઉં ઈત્યાદિ વ્યાધિ નહીં થવા દેવાની પ્રતિજ્ઞા નહીં લઈ શકે પણ વ્યાધિ આવે ત્યારે સમતાપર્ણ-સમભાવે વેદી લઈશ, શાંતિ રાખીશ એવી પ્રતિજ્ઞા લઈ શકે છે. અમૃતમય જીવન અને વિષમય જીવન એમ બે પ્રકારના જીવનવાળા સંસારમાં અસ્તિત્વ ધરાવે છે. વિષમય જીવનવાળા અમૃતમય જીવનવાળા જી કરતાં સંખ્યામાં અધિ Page #141 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૩ : જ્ઞાન પ્રદીપ. કતર છે, અને તેઓ પેાતાના જીવનપ્રવાહ વિષમય રેલાવી અનેક જીવેાના જીવનને વિષમય બનાવી પ્રાણમુક્ત કરે છે. ક્ષુદ્ર સ્વાર્થ માટે અન્ય ભદ્રિક જીવાને પણ અમૃતના નામે વિષપાન કરાવે છે; જ્યારે અમૃત જીવનવાળા પોતાના અમૃત જીવનદ્વારા અનેક જીવાને અમૃતપાન કરાવે છે, અનેક જીવો અમૃતનું પાન કરીને સદાને માટે જીવવાવાળા થયા છે અને અમર બનીને અનંતા દુઃખાના દિરયા તરી ગયા છે. E 编 માનવી જ્યારે પેાતાનામાં ગુણ હાય અથવા ન હેાય પણ સ્વસ્તુતિ-પ્રશ’સા સાંભળીને મનમાં હર્ષાતિરેકવાળો થયા સિવાય રહેતા નથી તેમ જ નિ'દા-અવર્ણવાદ સાંભળીને ખેદ પામ્યા સિવાય રહેતો નથી. માટે ભાગે માનવપ્રકૃતિ સ્વોત્કર્ષ અને પરાપથી મુક્ત નથી. પેાતાના વખાણુ સારા સારા બુદ્ધિશાળીઆને પણ ગમે છે. વિદ્વાન કહેવાતા અને આગળ પડતા ભાગ લેનારા ઉપાધિધારકાને પણ પેાતાના વખાણ સાંભળવાના ઘણા જ શાખ હાય છે. જેવી રીતે પેાતાના વખાણ સાંભળવાથી રાજી થાય તેવી જ રીતે પોતાને અપ્રિય માણસના વખાણુ સાંભળવાથી ખુશી થતા નથી, ઊલટી દિલગીરી પેદા થાય છે એટલું જ નહિ પરંતુ તેના ઉપર દોષારાપણુ કરી ઘૃણા પ્રકટ કરે છે. જનતામાં વખણાએલી વ્યક્તિને માટે ઉપરથી બનાવટી ખુશી ન છૂટકે જ બતાવવી પડે છે, ને થતાં વખાણુને સહમત અનવુ પડે છે. 5555 વ જન્મ્યા પછી માબાપે એળખાણને માટે રાખેલું નામ અમર કેવી રીતે થઈ શકે-કાયમ કેવી રીતે રહી શકે ? આત્મા 卐 Page #142 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૧૩ : અમર થયા સિવાય નામ અમર થઈ શકતું નથી, માટે આત્માને અમર બનાવવા તન-ધન-જીવનના ઉપયાગ કરવામાં આવે તા નામ અમર અની શકે ખરું. જ્યાં સુધી આત્મા મૃત્યુથી મુકાયા નથી ત્યાં સુધી નામ તે મરવાનું જ. 5 骗 சு આકાર બદલાય છે તેની સાથે સાથે નામ પણ બદલાયા જ કરે છે. નામ ત્યારે જ કાયમ રહે જ્યારે આકાર બદલાય નહીં. આકારને આશ્રયીને જ નામ પડે છે. જેનું નામ નથી તેના આકાર પણ નથી. નામ રાખવુ એટલે આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવુ. શુદ્ધ સ્વરૂપ જે આકારવાળા નામમાં પ્રગટ થાય છે તે નામ અમર કહેવાય છે. અર્થાત્ જે નામથી સંથા કનો ક્ષય થાય છે તે નામ બદલાતું નથી, કારણ કે નામ બદલાવાનું કારણ નાશ પામી જાય છે માટે તે નામ અમર કહેવાય છે. જે આકારવાળું નામ જનતાને સ્વાર્થ માટે ઉપયાગી થઇ પડયું હોય તે નામ બદલાયા પછી પણ તેને જનતા સ ંભારે છે; પરંતુ જેના સ્વાથ સધાયેા હાય તે જ સભારે છે, તેમના વંશજો અથવા તા અન્ય વ્યક્તિઓ સ’ભારતા નથી. જે દેહાકૃતિનું નામ રાખ્યું હોય છે તે ક્ષય થયે જીવનના વિચાગથી નાશ પામી જાય પણ ધીરે ધીરે સ'સારમાંથી લુપ્ત થતુ' જાય છે. '' ER મનથી ત્યાગ, વચનથી ત્યાગ, કાયાથી ત્યાગ આ ત્રણે ८ દેહાકૃતિ જીવન છે, એટલે નામ Page #143 -------------------------------------------------------------------------- ________________ ક ૧૧૪ : જ્ઞાન પ્રદીપ. ત્યાગમાં કેવળ વચનથી ત્યાગ તે એક પ્રકારનું અસત્ય છે, બીજાને ઠગવાને માટે કરાય છે. જેને ક્ષુદ્ર ત્યાગ સાધવો હોય છે તે વચનમાં ઘણા જ કેળવાએલા હોય છે. વચનથી ત્યાગ તે નામને જ ત્યાગ હોવાથી આત્માને કઈ પણ પ્રકારને લાભ મળી શકતો નથી. કેવળ કાયાથી ત્યાગ બે પ્રકારના હોય છે: એકની પાસે એક વસ્તુ છે અને તેને ત્યાગ કરે છે અને બીજે વસ્તુ નથી અને ત્યાગ કરે છે. આ બન્ને પ્રકારના ત્યાગીમાં જેની પાસે વસ્તુ છે અને છોડે છે તે ઉત્તમ છે, કારણ કે મળેલા ભેગોને છોડવા તે કઠણ છે અને વસ્તુ નથી તેને છેડવું ઘણું જ સહેલું છે, કારણ કે જે વસ્તુ પાસે નથી અને મળવાની પણ આશા નથી તેને તે પ્રથમથી જ ત્યાગ જેવું છે, માટે તેને છતી વસ્તુ છોડનાર કરતાં નીચી કેટીને કહી શકાય. કેવળ મનથી ત્યાગી, કેવળ કાયાથી ત્યાગી કરતાં ઊંચો છે, કારણ કે કેવળ કાયાથી છોડવું સહેલું છે પણ મનથી છોડવું દુર્લભ છે. કેવળ કાયાથી છેડનાર સંસારમાં ઘણું નીકળશે, પણ મનથી છોડનાર તે કેઈક જ નીકળશે. ભિખારીઓ તેમજ અન્ય ભાગ્યહીન પુરુષો વસ્તુ ન હોવાથી કેવળ કાયા ત્યાગી જેવા જ છે, પણ તેઓની મનોવૃત્તિમાં ત્યાગ ન હોવાથી તેઓ ત્યાગી કહેવાતા નથી. મન, વચન અને કાયાથી છોડનાર સર્વોત્કૃષ્ટ ત્યાગી કહી શકાય છે. મન, વચન અને કાયાથી છેડનારા ત્યાગીઓ સંસારમાં ઘણું જ અલ્પ નીકળશે. Page #144 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. ઃ ૧૧૫ ઃ જીવના એ વસ્તુઓ ઉપર જ હક્ક છે. એક તે જ્ઞાન-દર્શન આદિ પેાતાના ધમ અને ખીજું પરવસ્તુ કર્યું. આ બે વસ્તુ સિવાય જેટલુ જડ-ચૈતન્યમય જગત દેખાય છે તેના ઉપર જીવના હક્ક નથી. જો કે કમ જડ વસ્તુ છે અને તે પર છે, એટલે તેના ઉપર પણ જીવના હક્ક નથી, છતાં જીવ જ્યારથી સંસારમાં છે અને જ્યાં સુધો સંસારમાં રહેશે ત્યાં સુધી એક સમય માત્ર પણ કેમ સર્વથા જીવથી છૂટાં પડવાનાં નથી. તેને અનાદિ કાળથી જીવે પોતાની જ વસ્તુ તરીકે માન્યાં છે અને હુંમેશાં તેની વૃદ્ધિ કરતો રહેશે, માટે ક ઉપર પણ જીવનો હક્ક છે. જીવ જગતના તમામ પદાર્થોને છેડીને ચાલ્યા જશે, આયુજ્યની શરુઆતથી સાથી બનેલ દેહને પણ છેડી દેશે; પરંતુ ધમ અને કમ એ બે વસ્તુએને તો સાથે જ લઈ જવાનો. 5 5 માણસને પોતાની ભૂલની ત્યારે જ ખબર પડે છે કે જ્યારે ઠાકર ખાઇને હેઠા પડે છે. 5 卐 સ્નેહનું વિષપાન કરનારાઓએ સુખશાંતિની આશા છેડી ઇને મૃત્યુની વાટ જોવી જોઈએ. 5 5 5 5 જો માણસ પેાતાને મનગમતું કરતા હોય તેા છેવટે અણુગમા ન થવા જોઇએ અને જે પ્રવૃત્તિમાં પરિણામે અણુગમા થાય તે। મનગમતું કરવાની ભ્રમણા જ કહી શકાય. 5 5 Page #145 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ જે સુખશાંતિમાં પરાધીનતા છે તે સાચી સુખશાંતિ જ નથી. 13 જેમ ફૂલને સુગંધી તથા સાકરને મીઠી બનાવવા બીજી વસ્તુની જરૂરત પડતી નથી તેમ આત્માને સુખી બનાવવા કઈ પણ વસ્તુની જરૂરત નથી. મોટા બનવું હોય તો નાનાઓને આદરસત્કાર કરે. કારણ કે મોટા બનાવવું નાનાઓના હાથમાં છે. દંભી માણસ વિશ્વાસઘાતી હોવાથી કેઈને પણ પ્રેમ મેળવી શકતા નથી. ચાહતાં શીખશે તે કલેશ કરમાઈ જશે. પૌગલિક સુખમાં ટેવાઈ ગએલાને આત્મિક સુખ ગમતું નથી. પિતાને ઓળખ્યા સિવાય પરમાત્મા ઓળખાય નહિ અને પરમાત્માને ઓળખ્યા સિવાય પરમાત્મા બની શકાય નહિ. યુગલના વિનાશ સિવાય આત્માને વિકાસ થઈ શક્ત. નથી. - જેમ કાંટાથી કાંટે નીકળે છે તેમ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત, રાગ નીકળી જાય છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૧૭ : પિતાને મનગમતું કરવું હોય તો બીજાને મનગમતું કરો. જેને માનસિક સુખ નથી તે ચક્રવર્તી કેમ ન હોય? તે પણ દુઃખી જ છે. 3 આત્મા ઈન્દ્રિયથી અપરાધી બનતું નથી, પણ મનથી અને છે. પ્રેમની પરકાષ્ઠા તન્મય થઈ જઈ એકનિષ્ઠપણામાં જ છે. પૂર્ણ પ્રેમમાં હદયભેદ હેતું નથી અને જ્યાં હદયભેદ છે ત્યાં પૂર્ણ પ્રેમ નથી; પણ તુચ્છ સ્વાથ છે. અંતરમાં અંતર રાખી સાચા સ્નેહીને ડેળ કરનાર વિશ્વાસઘાતી દાનવ છે પણ માનવ નથી. બેહદયવાળા માણસેમાં વિશ્વાસ રાખનાર ભૂલનો ભાગ બને છે. 3 પરમાત્માને પૂર્ણ પ્રેમી તેમની આજ્ઞાઓને અનાદર કરતો નથી. હસવું તે આનંદને ઊભરે છે. વધુ અનાદરો જીમમાં છે. - કુદરત જે કંઈ તમને આપે તેમાં સંતેષ માની આનંદથી Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૮ : જ્ઞાન પ્રદીપ. જીવા. પસંદ પડે અથવા ન પડે કુદરત પાસેથી આપેલું જ લેવું છે, માટે બીજાની પાસે વધુ સારું' જોઈને નારાજ થશે નહિ. $55 45 卐 ક્ષમા, સરળતા, નમ્રતા, શાંતિ, સમતા આદિ મળવાં તે પ્રભુસેવાના બદલે છે, અને રૂપ, વય, ધન, સુંદરતા આદિ મળવાં તે પણ પ્રભુભક્તિના બદલે છે; માટે તમને શું ગમે છે તેના સાચી રીતે વિચાર કરીને પ્રભુની સેવામાં અર્પણ કરજો. 5 卐 ET વણ, ગંધ, રસ આદિ જડના ધર્મો છે, તે દેહને પોષે છે. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ આત્માના ધર્મો છે, તે આત્માને પાપે છે. માટે તમે આત્મા છે કે જડ છે તેની ઓળખાણ કરીને તમને યાગ્ય લાગે તે ધર્મોના ઉપયાગ કરશેા. 卐 5 તમે તમારું જ મેળવા. પારકુ મેળવવા જશે। તે પેાતાનુ પણ ખાઇ એસા અને પ્રયાસ વ્યથ જશે. 5 5 ભિખારીની સેવા કરવાથી શ્રીમંત બની શકાતુ હાય તા જ જડની ઉપાસના કરવાથી સુખી બની શકાય. 5 E 5 સુંદર સુંદર મકાનો, ઘરેણાં, વસ્રો, ભાજન આદિ જડ વસ્તુઓને વિકૃત બનાવી તેની પાસે સુખ તથા આનંદની. ભીખ માગતાં જિંદગી વહી ગઈ છતાં કાઇએ કાઈ પણ મેળવ્યું નહિ. 1 统 સાચા માર્ગ ઓળખી ગમન કરનાર લાકના ભય 5 Page #148 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૯ : વિચારશ્રેણી. રાખશે તે ભૂલો પડશે. સાચું જાણવા છતાં પણ લોકને સારું લગાડવા છેટું આદરનાર હાથમાં દી લઈ કૂવામાં પડે છે. મુદ્ર તૃષ્ણાઓ તથા તુચ્છ સ્વાર્થ સંતોષવાને લોકન ભય રાખવામાં આવે છે તેનાથી હજારગણે ઓછો ભય પિતાના શ્રેયને માટે પરમાત્માને રાખવામાં આવે તે પરમ કલ્યાણ થઈ જાય. કઈ પણ વાર્થ માટે પિટમાં દગો રાખીને સ્નેહ કરનાર સ્નેહી નથી પણ પરમ શત્રુ છે. બાજાના જીવનમાં જીવવાની ઈચ્છા થાય તે પહેલાં તેની ઉપયોગીતા અને ઉત્તમતાને સારી રીતે વિચાર કરી લેવું જોઈએ. સુખ, શાંતિ તથા આનંદ મેળવવાની ઇચ્છાવાળાની જીવનયાત્રા સાદી અને સરળ હેવી જોઈએ. પ્રારબ્ધની પ્રેરણા પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જગત ઉપર અણગમે લાવી દુઃખી ન થશે. આત્મવિકાસની ઈચ્છાથી જ પૌગલિક વસ્તુને ત્યાગ કરશે પણ છેડેલી વસ્તુઓ પાછી મેળવવાની ઈચ્છાથી ત્યાગ કરશે નહિ; કારણ કે છતી વસ્તુઓ છેડીને પાછી તેની આશા Page #149 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૦ઃ જ્ઞાન પ્રદીપ. રાખવી તે અજ્ઞાનતા છે. આ વિશ્વવંદ્ય વિભુની વિભૂતિ વિસારે પાડી વિષયવિકારના અધકારમાં ભટકતા વિલાસીઓ વિકાસને બદલે વિનાશ જ મેળવે છે. જગતને વિલાસ જોઈને ભગત બનેલા વિલાસીઓ ભાગ્યે જ ભગવદ્ભજનમાં લીન થાય છે. પ્રકૃતિ, પ્રવૃત્તિ અને વિચારની પ્રતિકૂળતામાં રહીને કઈ નિસ્વાર્થ વ્યક્તિ પિતાનું અહિત કરે? તેવી દાક્ષિણ્યતા અને શરમ શા કામની કે પિતે નિસ્પૃહી, નિઃસ્વાથી અને નિર્મમત્વ હોવા છતાં પિતાનું અકલ્યાણ કરે ? દુનિયાની બે બાજુઓઃ એક અંદરની અને બીજી બહારની. બહારની બાજુએ રાગ છે અને અંદરની બાજુએ વૈરાગ્ય છે. બહારની બાજુને ફેરવીને જુએ વૈરાગ્ય મળશે. પીગલિક વસ્તુઓને જેવાથી મમતા મૂંઝવતી હોય તે તેનું ઉત્પત્તિસ્થાન તપાસી જુઓ. મમતા ટળી સમતા મળશે. સંસારમાં મનુષ્ય જેવું બુદ્ધિશાળી અને કલાવાન બીજું કઈ પણ પ્રાણી નથી કે જે પશુ, પક્ષી અને દેવતાને પણ પિતાને વશ કરે છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ વિચારણી. : ૧૧ : આત્મામાંથી રાગદ્વેષને વીણી કાઢવાનું નામ ધર્મ છે, તે પછી રાગદ્વેષને રાખી વધારી ધમ માનવે તે અજ્ઞાનતા જ કહી શકાય. ધન તથા જીવન પ્રભુને સમર્પણ કરનારને જીવવાની કે ધનની ચિંતા રાખવી પડતી નથી. જગતમાત્રને પિતાનું સંબંધી માની સ્નેહ કરનારની સહુ કઈ સેવા કરવા ચહાય છે. પર્યાયદષ્ટિમાં ખેદ છે અને ખુશી છે, દ્રવ્યદષ્ટિમાં સમભાવ છે માટે પર્યાયદષ્ટિ ન બનતાં દ્રવ્યદષ્ટિ બને. તારણહાર અને પાલણહારના દાસ બનીને રાજી થવું તે તે ડહાપણભરેલું ખરું, પણ મારનાર અને ડુબાડનારના દાસ બનીને રાજી થવું તે કેવું ડહાપણ કહેવાય ? R સારે કહેવડાવવા પ્રયાસ કરનાર આત્માને ઠગીને પ્રભુની દષ્ટિમાં ગુનેગાર બને છે ત્યારે સારે બનવા પ્રયાસ કરનાર આત્મવિકાસી બની પ્રભુની પ્રશંસાનું પાત્ર બને છે. દોષોને દાટી દેવા કરતાં બાળી દેવાં સારાં છે. આત્માને ઠગીને દુનિયાની દ્રષ્ટિમાં મહાન બનનાર પામર પ્રાણી છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : જ્ઞાન પ્રદીપ. જડ વસ્તુની ચાહનામાં જીવન વ્યતીત કરનાર આત્મસ્વરૂપ મેળવી શકતો નથી. ! સર્વોત્તમ કિયાકુશળ માનવી મૃત્યુને જીતી શકે છે. આનંદ શાશ્વતી વિશ્રાન્તિ છે માટે તેને મેળવવા પ્રયાસ કરવું જોઈએ. જે પિતાના જીવનની કિંમત અને કદર કરી શક્તા નથી તે બીજાના જીવનની કિંમત અને કદર કેવી રીતે કરી શકશે ? જીવવાને માટે ખાવાની જેટલી જરૂરત છે તેનાથી પણ અધિક જરૂરત સુખના માટે ધર્મ કરવાની છે. જીવનની શરૂઆતથી જ સંબંધ ધરાવનાર અને જીવનું અસ્તિત્વ એાળખાવનાર એવા દેહને વિશ્વાસ ન રાખીને આત્મશ્રેય સાધવું જોઈએ, તે પછી દેહથી ભિન્ન ઇતર સંબંધીઓને વિશ્વાસ રાખીને કર્યો ડાહ્યો માણસ પિતાનું શ્રેય સાધવામાં આળસ કરે? પરોપકાર અથવા પર ઉધ્ધારના બહાને સેવા કરવાને ડેળ કરીને અનિચ્છાએ પણ અશાંતિ ભેગવી પ્રસિદ્ધિમાં આવવાને પ્રયાસ કરવા કરતાં એકાન્તમાં રહીને શાંતિપૂર્વક પોતાના આત્માની જ સેવા બજાવી શ્રેય સાધવું તે શ્રેષ્ઠતર છે. Page #152 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૨૩ : માનવીની પ્રવૃત્તિ ઉપર તેા અંકુશ મૂકી શકાય છે, પણ વૃત્તિ ઉપર અંકુશ મૂકી શકાતા નથી; !કારણ કે માનવી અમુક અનિવાય` કારણને લઈને પેાતાનું પ્રવૃત્તિમય જીવન વેચી શકે છે; પણ વૃત્તિમય જીવન વેચી શકતા નથી. કાઇ પણ અવસ્થામાં વૃત્તિમય જીવનના તે પાતે જ સ્વામી રહે છે અને એટલા માટે જ પ્રવૃત્તિમય જીવનને અન્ય સ્વામી હાવા છતાં પણ વૃત્તિમય જીવન પેાતાની અત્યંત પ્રિય વ્યક્તિને અર્પણ કરીને તેને પેાતાના વૃત્તિમય જીવનના સ્વામી અનાવી શકે છે. વસ્તુને સાચી રીતે એળખ્યા સિવાય સાચુ' ખેલી શકાય નહીં. તેમજ સાચી પ્રવૃત્તિ થાય નહીં તેથી સાચી વસ્તુ મેળવી શકાય નહીં. 5 5 સારા વિચારા વિચારવાનું વ્યસન માનવજીવનની ઉત્તમતાને સફળ બનાવી શકે છે. ભલે વિચારે પ્રમાણે ન વર્તાય તે પણ આત્મશ્રેય કરવામાં અદ્વિતીય સહાયક થઇ શકે છે. જેમ ગાંજો, ભાંગ, તમાકુ, અફીણ, ચા વગેરે વસ્તુઓનુ વ્યસન પડી જવાથી તે વસ્તુઓ વગર ચાલતું નથી અને વારંવાર તેનું જ સ્મરણ થયા કરે છે, તેમજ સારા વિચારી વિચારવાનું વ્યસન પડી જવાથી સારા જ વિચાર આવ્યા કરે છે. 5 5 યુગલાન દીપણે અથવા તે વિષયાભિનંદીપણે કરવામાં આવતી ઇચ્છાઓ સફળ થાય અથવા તે નિષ્ફળ જાય, તા પણ આત્મા અપરાધી બનીને પૌદ્ગલિક વસ્તુઓ ન વાપરવા છતાં પણ તેના કડવાં ફળ અવશ્ય ચાખે છે. 5 5 Page #153 -------------------------------------------------------------------------- ________________ -:/૧૧/ ૧ www : ૧૨૪ : જ્ઞાન પ્રદીપ. nammmmmmmmmmmm સ્વાર્થવૃત્તિવાળા અનિચ્છાએ પણ બીજાની ઈચ્છાને આધીન થઈને ફરજિયાત પ્રવૃત્તિ કરે છે એ જ પરમ દુઃખ છે અને નિઃસ્વાર્થ વૃત્તિવાળા સ્વેચ્છાને આધીન રહીને મરજિયાત પ્રવૃત્તિ કરે છે માટે તે પરમ સુખી છે, કારણ કે પરાધીનતાએ અણુગમતું કરવું પડે છે અને સ્વાધીનતાએ મનગમતું કરાય છે, માટે સ્વાધીનતામાં સુખ છે અને પરાધીનતામાં દુઃખ છે. વિદ્વત્તા અને જ્ઞાનમાં ઘણું જ અંતર રહેલું છે. મેહનીય કમના ક્ષપશમ કે ક્ષય સિવાય જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી, પણ જ્ઞાનાવરણીયના ક્ષપશમથી વિદ્વત્તા પ્રાપ્ત થાય છે. મેહનીય કર્મના ક્ષપશમ સિવાય એકલા જ્ઞાનાવરણીયના ક્ષયપશમથી થવાવાળું જ્ઞાન અજ્ઞાન હોય છે કે જેને વિદ્વત્તા કહેવામાં આવે છે. સંસારમાં રહીને સંસારની પૌગલિક વસ્તુ વાપરનારને સંસારના નિયમ ફરજિયાત પાળવાં પડે છે. જેમકેઃ જન્મે તેને મરવું, યુવાને વૃદ્ધ થવું, શ્રીમંતને કંગાળ થવું, સંપત્તિવાળાએ વિપત્તિ ભેગવવી વગેરે નિયમ અવશ્ય પાળવા જ જોઈએ. જેની ઈચ્છા આ નિયમ પાળવાની ન હોય તેણે સંસારવાસ છેડીને ચાલ્યા જવું જોઈએ અને જેટલી પદ્ગલિક વસ્તુઓ વાપરવાને માટે લીધી હોય તે બધીયે છોડી દેવી જોઈએ. 1 જીવનના છેડે દેહની વિસ્મૃતિની સાથે જ ઈષ્ટ વિયોગ દુઃખદાયી નથી નીવડત, પણ જીવનકાળમાં ઈષ્ટ વિગ અત્યંત દુઃખ Page #154 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી = ૧૫ આપે છે. માનવજીવનમાં જીવવાના સિદ્ધાંત અને હેતુઓથી અણજાણ માનવજીવનમાં સાચી રીતે જીવી જાણતું નથી. સંસારની મુસાફરીમાં નીકળેલાં આત્માઓને વિશ્રાતિ માટે મળેલી દેહરૂપી ધર્મશાળાઓને આશ્રય લે પડે છે. આ ધર્મશાળાઓ અમુક સમય માટે માત્ર વિશ્રાન્તિનું સ્થાન હોવાથી આત્માઓને એના ઉપર કઈ પણ પ્રકારને હક નથી, માટે મુસાફરી કરવા ત્યાંથી નીકળવું પડે તે બહુ જ રાજી થઈને તે સ્થાન છેડી દેવું. અને આગળ પ્રમાણમાં જે કઈ સ્થળ આવે ત્યાં શાંતિપૂર્વક નિર્વાહ કરી લેવો પણ કેઈપણ સ્થાનમાં લેશમાત્ર પણ મમતા કરવી નહિં. મુસાફરીના અંતે કેઈપણ આશ્રયસ્થળની જરૂરત પડવાની નથી અને વિશ્રાન્તિ લીધેલાં પહેલાનાં સ્થળો કાંઈ પણ કામ આવવાનાં નથી. પરિમિત નિદ્રામાં માનસિક વિચારે ઉપરને કાબૂ છૂટી જવાથી શુભ ધ્યાન રહી શકતું નથી તે પછી અપરિમિત નિદ્રા(મૃત્યુ)ના સમયમાં વિચારે ઉપર કાબૂ રાખીને શુભ ધ્યાન કેવી રીતે રહી શકે? માટે પરિમિતી કે અપરિમિતી નિદ્રા વગરની જાગૃત અવસ્થામાં શુભ વિચાર, શુભ ભાવનાઓ અને શુભ શાનદ્વારા નિર્જરા અથવા તે પુન્ય ઉપાર્જન કરી લેવું જોઈએ. સ્નેહની સીમા ઓળંગી ગયા પછી શાસ્ત્રના બંધન શિથિલ થાય છે, જેથી કરી સંસારની શેરીઓમાં કાંઈક વધારે Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૬ : જ્ઞાન પ્રદીપ. રઝળવું પડે છે, પરંતુ શું બની શકે? ઉદય આધીન આત્માને બધું કરવું પડે છે. મહદશા જ એવી છે ! ત જ્ઞાનાવરણીયના પશમથી મેળવેલ બુદ્ધિ તથા જ્ઞાનને વૈષયિક સુખ મેળવવા વાપરનાર અજ્ઞાની અને દુર્બદ્ધિ કહી શકાય. એવા અજ્ઞાની છ પિતાનું અને પરનું અકલ્યાણ કરનાર હોય છે. તેમ જ સ્વપરના માનવજીવનને અધમ બનાવી આત્માનો અધઃપાત કરનાર હોવાથી પિતાની જાતના શત્રુ હોય છે, પરંતુ જેઓ બુદ્ધિ તથા જ્ઞાનનો ઉપયોગ આત્મવિકાસમાં કરનારા હોય છે તેઓ સત્પુરુષ કહેવાય છે અને એવા મહાપુરુષોના સત્સંગથી અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી શકે છે, માટે આવા પુરુષ કલ્યાણમિત્ર કહેવાય છે. તપ, જપ, ધ્યાન, શાંતિ, સમતા, વૈરાગ્ય, આત્માથપણું વગેરે લેકોને દેખાડી તેમને ખુશી કરી પોતાનો ક્ષુદ્ર સ્વાર્થ સાધવા પુરતાં જ હોય તે આત્માનું અહિત કરી સંસાર વધારી માઠી ગતિઓમાં રઝળાવનારાં છે, કારણ કે તે મુદ્દગલાનંદીપણે કરવામાં આવતાં હોવાથી આત્મવિકાસનાં બાધક હોય છે, તેમ જ માયા તથા અસત્યના આશ્રિત હોવાથી આત્માનું અશ્રેય કરનારાં હોય છે; પણ તપ, જપ આદિનો આત્માનંદીપણે ઉપયોગ કરવામાં આવે તે આત્મવિકાસી બની કર્મોથી મુક્તિ મેળવી શકાય છે. સત્ વસ્તુને ઓળખનારા અને તેની શ્રધ્ધા રાખનારા આત્માઓ જ સાચું બોલી શકે છે અને સાચી પ્રવૃત્તિ કરી શકે Page #156 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી : ૧૨૭ : છે; તેમ જ તેમની સંગતમાં રહેનાર આત્માઓને સન્માર્ગે દોરીને તેમનું પરમ કલ્યાણ કરી શકે છે, આવા આત્માએ સભ્યજ્ઞાની હાવાથી વૈષયિક સુખાથી વિમુખ રહેલા હાય છે; કારણ કે તે સાચા સુખના અનુભવી હાવાથી વૈયિક સુખને દુઃખરૂપે જ માને છે જેથી કરીને તેમના આત્મા શુદ્ર વૈયિક વાસનાથી રહિત હોવાથી પેાતાના આશ્રિતાને અવળે માર્ગે ઢોરતા નથી. 5 પ્રભુની પવિત્ર છાયામાં રહીને આપણે પવિત્ર અનવુ છે માટે પ્રભુની છાયા છોડીને બીજે જવુ નહીં. એટલે અપ્રભુની અપવિત્ર આત્માઓના પડછાયામાં પણ ઊભા રહેવું નહીં, તે જ આપણે પ્રભુને ગમીશું અને પવિત્ર બનીને પ્રભુની સાથે હુ ંમેશને માટે રહી શકીશુ. 5 卐 5 આપણા શાશ્વતા સાથી તેા પ્રભુ જ રહેવાના, બાકી સંસારને સાથ તે સઘળેાયે છૂટી જવાના છે અને એટલા માટે જ આપણે સંસારના જીવેા કરતાં પ્રભુને વધારે ચાહીએ છીએ. પૂજીએ, છીએ, નમીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આશ્રય લઇએ છીએ; માટે પ્રભુને શું ગમે છે તે તરફ વધારે ધ્યાન આપ્યું 5 5 કષાયાથી જીવન અભડાવવું–મેલું કરવું નહીં અને વિષયાથી કાયા અભડાવવી-મેલી કરવી નહીં. આ વાત પ્રભુને બહુ જ ગમે છે અને આવી રીતે વનારની તપ, જપ, પૂજા, સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ આદિથી અનેક પ્રકારે કરેલી સેવાને પ્રભુ સ્વીકારે છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ = ૧૨૮ : જ્ઞાન પ્રદીપ. ~ ~~ ~ ~~~~~~~ સંસારી, અ૫-જ્ઞઅજ્ઞાની જીવેને ભલે ન ગમે તે કાંઈ પણ પરવા રાખવી નહીં, પણ પ્રભુને તે આપણા આચારવિચાર અને ઉચ્ચાર ગમવા જ જોઈએ, કારણ કે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત જીવન, અનંત આનંદ અને અનંત સુખ પ્રભુ પાસેથી લેવાનાં છે. આ વસ્તુઓ પ્રભુ સિવાય અલ્પજ્ઞ-અજ્ઞાનીએ આપી શકતા નથી. પ્રભુ સિવાય સંસારી જેમાંથી કેઈને પણ પિતાનું માની સાથે કરે નહીં અને જે સાથે કરવાની ઈચ્છા થાય અને જીવનને સાથી બનાવો હેય તે પ્રભુને ગમતો હોય તેને સાથ કરે, કે જેથી કરીને અપવિત્ર જીવન બનાવી પ્રભુની પ્રીતિ તેડીને પ્રભુના વિરોધી બનવાને પ્રસંગ ન આવે. આત્મવિકાસ તથા આત્મશુદ્ધિ કરવા ઉચ્ચતર ભાવોની તેમજ ઉચ્ચતર પવિત્ર જીવન બનાવવાની અત્યંત આવશ્યકતા છે. કેઈ પણ કારણને લઈને બાઘક્રિયા ઓછા પ્રમાણમાં થાય તે આત્મશુદ્ધિ વિકાસમાં કઈ પણ પ્રકારની અડચણ આવતી નથી પણ જીવન અને ભાવના તે ઉચ્ચતર અને પવિત્ર હોવાં જ જોઈએ. શુભ કમની ખામીને લઈને માનવીઓનાં અમૂલ્ય અને પવિત્ર માનવજીવન મેલાં થવાને પ્રસંગ બને છે અને અશુભ કર્મની પ્રેરણાથી અપવિત્ર આત્માઓના સંસર્ગમાં જોડાઈને Page #158 -------------------------------------------------------------------------- ________________ વિચારશ્રેણી. : ૧૨૯ : મેલાં-અપવિત્ર બનાવી નાખે પણ છે, તે પણ તેમણે હતાશ કે નિરાશ થવાની જરૂરત નથી અને વધારે ને વધારે જીવનને અપવિત્ર–મેલું બનાવી આત્મવિકાસ માટે નિરુપયેગી બનાવવાની તેમ જ આત્માને અનંતા જન્મ, જરા, મરણના અનંતા દુઃખના અંધકારમાં હડસેલી મૂકીને આત્મશત્રુ બનાવવાની લેશમાત્ર આવશ્યકતા નથી. માનવજીવન મેંઘું છે, ઘણું જ મેંઘું છે, માનવી સિવાયના સંસારના સમગ્ર જીવના જીવનની કિંમત કરતાં માનવજીવનની કિંમત અનંતગણી વધારે છે અને એટલા માટે જ માનવ જીવનમાં જીવનારા જીવેની સંખ્યા બીજા સંસારી જીવ કરતાં ઘણી જ ઓછી છે માટે જ માનવજીવનની પવિત્રતા જાળવી રાખવા અથવા તે કેઈક પ્રસંગે અજ્ઞાનતાથી અપવિત્ર બનેલાને વધારે અપવિત્ર થતું અટકાવીને પાછું પવિત્ર બનાવવાની અત્યંત આવશ્યકતા છે. આત્મવિકાસ તથા આત્મશુદ્ધિનું અદ્વિતીય સાધનભૂત માનવજીવન, મલિન ભાવના તથા મલિન વ્યક્તિના સંસર્ગથી મેલું થઈ ગયું હોય તે તેને વધારે મલિન ન બનાવતા શુદ્ધ પરિણામ તથા શુદ્ધ વર્તનથી સ્વચ્છ બનાવીને દુર્લભ માનવજીવનની કિંમત આંકનાર ડાહ્યા માણસો આત્મશુદ્ધિ-વિકાસને સાધી લે છે. શુદ્ધ ભાવથી મલિનતા દૂર થાય છે અને શુદ્ધ વર્તનથી આત્મા વધારે મલિન થતો અટકે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : જ્ઞાન પ્રદીપ મેલી ભીંત ઉપર કાઢેલાં ઘણાં સુંદર ચિત્રે જોનારના મનનું સારી રીતે આકર્ષણ કરે ખરાં પણ જલદી ભુંસાઈ જવાથી અને અંતરમાં મલિન પડ હોવાથી ભીંતને સુંદર બનાવી શક્તાં નથી; પણ સ્વચ્છ ભીંત ઉપર કાઢેલું ચિત્ર ભીંતના સૌંદર્યને પ્રગટ કરે છે. તેવી જ રીતે મલિન વનવાળાનાં જ્ઞાન, ધ્યાન, જપ, તપ, બીજાના મનનું આકર્ષણ કરે ખરાં, પણ આત્મવિકાસ કે આત્મશુદ્ધિ ન કરી શકે. અને પવિત્ર જીવનવાળાનાં જ્ઞાનાદિક આત્માને વિકાસમાં લાવી શકે છે. માનવીના જીવનને માટે ભાગ બુદ્ધિની ઓછાશને લઈને કુસંસર્ગથી દુષ્કમાં વપરાઈ ગયો હોય તે નિરાશ ન થતાં શેષ જીવનને કુસંસગ અને દુષ્કૃત્યોથી બચાવીને સત્કૃત્ય દ્વારા આત્મવિકાસ કરવા વાપરે તે, ઈ નાખેલા માનવજીવનનું ફળ મેળવી શકે છે. અને સઘળાએ સંતાપ, દુઃખ અને ઉદ્દેગોને શમાવી દઈને આત્મશુદ્ધિદ્વારા પરમ શાંતિ મેળવી શકે છે. આ ઉપરાંત માનવજીવન સફળ બનાવી શકે છે. * જ્યાં સુધી શરીરના અવયવે કામ આપી શકતા હોય ત્યાં સુધી તે જ અવયનું કામ બીજાના અવયથી કરાવીને પિતાના હાથ, પગ આદિ અવયને શા માટે નિર્બળ બનાવી નિરુપયેગી બનાવવા જોઈએ? જીવનના હેતુઓ જાળવવા વધારે કાળજી રાખવી. જીવનમાં શાંતિ, સંતેષ, સમભાવ, સ્થિરતા અને શુદ્ધિ વધે તે વ્યવસાય કરે. સાચા લાભનું અથાણું રાખવું. d Page #160 -------------------------------------------------------------------------- ________________ છે ' E જળક છે. A ૭૦૦૦ જ્ઞાનની મહત્વતા. 1 1 છેooooooooooooooooooo ... (૧૪) ૮૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ઉં ? જ્ઞાન અજવાળું છે-પ્રકાશ છે. અજ્ઞાન અંધારું છે. થોડું પણ અજવાળું હોય તો માનવી પાસેની વસ્તુઓને ઝાંખી પણ જોઈ શકે છે, અને પિતાને ઈષ્ટ વસ્તુ તથા સ્થાનને મેળવી શકે છે, વળી આપત્તિવાળી વસ્તુઓથી પિતાને બચાવ પણ કરી શકે છે. સર્વથા અંધકારમાં આમ બની શકતું નથી. જેમ કઈ માણસ અંધારી રાત્રિમાં પોતાની સાથે દીવો લઈને કોઈક સ્થળે જવા નીકળે છે તે દીવાના પ્રકાશની મદદથી ખાડા, ટેકરા તથા સપદિ જીવજંતુ અને કાંટા આદિથી પિતાની જાતને બચાવીને ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. , પિતાના ઘરમાંથી કોઈ વસ્તુની અંધારી રાત્રે જરૂરત પડે અને દીવાને પ્રકાશ હાય તો જોઈતી વસ્તુ વિનાવિલ બે મેળવી શકે છે, તેવી જ રીતે થોડુંક પણ જ્ઞાન હોય તે તે પિતાને ઈષ્ટ વસ્તુ મેળવી શકે છે, પોતાના આત્માને દુર્ગતિરૂપ ખાડામાં પડતે બચાવી શકે છે, સર્પરૂપ કષાયેથી સુરક્ષિત રહી શકે છે. તથા સદગતિરૂપ ઈષ્ટ સ્થળે પહોંચી શકે છે. દ્રવ્યપ્રકાશ દેહ Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૨ : જ્ઞાન પ્રદીપ. તથા પરિમિત જીવનને બચાવી શકે છે અને ભાવપ્રકાશ આત્મા તથા અપરિમિત જીવનની રક્ષા કરે છે. જ્ઞાનથી આત્મદર્શન થાય છે, આત્મામાં રહેલી વિભૂતિ જણાય છે, આત્માની સાથે ભળી ગયેલા મેલ-કચરા પણ જણાય છે, આત્મા તથા જડનો ભેદ સમજાય છે. આત્માનુ શુદ્ધ સ્વરૂપ તથા જડનું અશુધ્ધ સ્વરૂપ જણાવાથી બન્નેની મુક્તિ માટે રુચિ ઉત્પન્ન થાય છે, પરિણામે ઉભયની મુક્તિ મેળવી શકાય છે. આત્માથી જડને મુક્ત કરવામાં આવે છે અને જડથી આત્માને મુક્ત કરવામાં આવે છે. આ પ્રમાણે સ’સારમાં ઉભયના વિયેાગને મુક્તિ કહેવામાં આવે છે.’ આ પ્રમાણે મંદતર પણ સમ્યગજ્ઞાન આત્માની સંપૂર્ણ વિભૂતિના વિકાસમાં (મુક્તિમાં) પર`પરાથી કારણ થઈ શકે છે ક્ષાયિક જ્ઞાન–કેવલજ્ઞાન–માં ભેદ હાતા નથી, તે એક જ પ્રકારનું હાય છે અને તે આત્માનો સંપૂર્ણ વિકાસ છે. આ જ્ઞાન સૂર્યના પ્રકાશ જેવું છે. સમીપમાં રહેલી તથા દૂર રહેલી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી વસ્તુ માત્રને સ`પૂર્ણ સર્વ અવયવ સહિત સ્પષ્ટપણે પ્રકાશિત કરે છે. આ દિવ્ય પ્રકાશ છે. દીપકામાં અંધારાની તારતમ્યતા રહેલી હાય છે, પરંતુ આ પ્રકાશમાં લેશમાત્ર અંધારું હાતુ નથી-આ પ્રકાશને જ આત્મસ્વરૂપ કહેવામાં આવે છે. અનતા ભિન્ન ભિન્ન પ્રકારના દીપક, અનંતા ગ્રહેા, નક્ષત્રા, તારાઓ તથા અનતા ચદ્રોના પ્રકાશ એકત્રિત કરવામાં આવે તે પણ તે પ્રકાશ સૂર્યનાં એક કિરણની તેાલે આવી શકતા નથી, તેવી જ રીતે મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યાય આદિ અનેક પ્રકારના ક્ષાયેાપશમિક જ્ઞાનાને Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની મહત્ત્વતા. : ૧૩૪ : સમુદાય ક્ષાયિક-કેવળ–જ્ઞાનના એક પર્યાયની ખરાખરી કરી શકતો નથી. ઝીણામાં ઝીણા કપડાના પડદો આંખ આડા રાખી જોનારને તેટલુ સ્પષ્ટ જોઈ શકાતુ નથી, જેટલુ` પડદા વગરની સ્વચ્છ આંખાવાળા જોઈ શકે છે. ક્ષાયિક જ્ઞાનવાળાના આત્મપ્રદેશ પરથી જ્ઞાનાવરણનો પડદો સવથા ખસી ગએલા હાય છે, એટલે તેઓ વસ્તુ માત્રને સંપૂર્ણ તથા સ્પષ્ટપણે જાણી શકે છે. મહારની કેાઈ પણ જડ વસ્તુ જાણવામાં હરકત કરી શકતી નથી. જેમ સ્વચ્છ અગ્નિ વસ્તુ માત્રમાં પ્રવેશ કરીને સ્વરૂપવત્ અનાવી શકે છે તેવી જ રીતે સ્વચ્છ સાન પણ વસ્તુ માત્રમાં પ્રવેશ કરીને સ્વરૂપવત્ બનાવી તે સ્વરૂપે રહે છે. જ્ઞાન સ્વરૂપે તો સ્વદ્રવ્યમાં-આત્મામાં રહેલુ' છે, પરંતુ પરરૂપે પરદ્રવ્યમાં જ્ઞેયમાં રહેલુ છે. ઉષ્ણુતા સ્વરૂપે તો પોતાનામાં-અંગારામાં અગ્નિ રહેલા છે, પર’'તુ પરરૂપે અન્ય વસ્તુઓમાં રહી છે. જ્યારે અગ્નિનો પાણી આદિ વસ્તુઓથી વિયેાગ થાય છે ત્યારે પાણી વિગેરેમાં રહેલી દાહકતા અગ્નિમાં રહી જાય છે. જ્યાં સુધી સંચાગ હોય છે ત્યાં સુધી પાણી પણ અગ્નિની જેમ શકય વસ્તુઓને થાડા ઘણા પ્રમાણમાં ખાળી શકે છે, તેવી જ રીતે કાઇ પણ જ્ઞેય જ્ઞાનના સાથે જોડાય છે ત્યારે શેયમાં જ્ઞાન રહેલું હાય છે, પણ જ્યારે શેયથી છૂટુ પડે છે ત્યારે આત્મામાં સ્થિર થાય છે. સંચાગ ઉભયમાં હાય છે અને વિચાગ મૂલ આધારમાં સ્થિર થાય છે. દાહકતા તથા જ્ઞાન તેમ જ બીજા પણ વસ્તુના ધર્મી સ્વરૂપે સ્વધર્મીમાં રહે છે અને પરરૂપે પરધર્મીમાં રહે છે. એટલા માટે જ જ્ઞાતા, જ્ઞેય તથા જ્ઞાનને કથંચિત્ અભિન્ન માનવામાં આવે છે. આ અભિન્નતાના અંગે જ જ્ઞાની, ધ્યાની, દાની આદિ શબ્દપ્રયાગેાની સિદ્ધિ થાય છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : જ્ઞાન પ્રદીપ. જગતમાં જ્ઞાનીઓનો આત્મા ઉન્નત હેાવાથી તેનો દરજ્જો પણ ઊંચા છે. સાચી સ ́પત્તિવાળો પણ તે જ કહેવાય છે. અતીન્દ્રિય જ્ઞાન અલ્પ હાય અને ઇન્દ્રિયજન્ય અધિક હોય તા પણ અતીન્દ્રિય જ્ઞાનવાળાને જ જનતા પૂજ્યબુદ્ધિથી પૂજે છે. અતીન્દ્રિય જ્ઞાની જાણે છે તેટલુ અભ્રાન્ત સાચું કહી શકે છે, અને ઇન્દ્રિયજન્ય જ્ઞાનવાળો ભ્રાન્તિવાળું અસ પૂર્ણ અને સત્યમિશ્રિત જાણી શકે છે, કહી શકે છે; કારણ કે અતીન્દ્રિય જ્ઞાન થાતુ હોય તે પણ તે સ્વસ'પત્તિ છે અને ઇન્દ્રિયજન્ય પારકી સંપત્તિ છે. જેમ કેાઇ માણસ પાસે પેાતાની ઘેાડી પૂંજી હાય પણ કાર્યનું માથા પર દેવું ન હેાય તે તે માણસ સુખી, પ્રમાણિક, નિશ્ચિંત તથા કીર્તિશાળી હોય છે, પછી તે ભલે ઝુંપડામાં રહીને સાઢા ખારાક તથા કપડાથી નિર્વાહ કેમ ન કરતા હાય; પરંતુ પારકુ લાખાનુ દેવુ કરીને બંગલામાં મ્હાલતા હાય કે મોટરમાં કરતા હાય અથવા તેા હ ંમેશાં મિષ્ટાન્નાદિ સુભક્ષ્ય અને સુવસ્રાથી કેમ ન આનંદ કરતા હાય તે પણ નિશ્ચિત તથા પ્રમાણિક સ્વસ'પત્તિવાળા જેટલા પરમ સુખી થઈ શકતા નથી. જ્યાં સુધી પારકા પૈસા છે ત્યાં સુધી મેાજ માણે છે પણ જ્યારે પારકા પૈસા તણાઇ જાય છે ત્યારે ભીખ માગવી પડે છે અને ઘણી જ વિત્તિએ ભાગવવી પડે છે. સ્વસંપત્તિવાળાને જીવન પર્યંત આવા પ્રસંગ આવતા નથી, એવી જ રીતે પરાક્ષ ઈન્દ્રિયજન્ય જ્ઞાનવાળો ઇન્દ્રિયા કાયમ હોય ત્યાં સુધી બધુ જાણી શકે છે, પણ ઇન્દ્રિયાના અભાવ થયે જ્ઞાનશૂન્ય દશા ભાગવે છે. અને પ્રત્યક્ષ-અતીન્દ્રિય જ્ઞાનવાળાને તેમ હેતુ નથી; કારણ કે આંખ આદિ ઇન્દ્રિયાના અભાવમાં પણ પેાતાનું અતીન્દ્રિય જ્ઞાન હાવાથી પોતે સારી રીતે જાણી શકે, Page #164 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની મહત્ત્વતા : ૧૩પ : છે, પોતાને નિર્વાહ કરી શકે છે. સમ્યગ જ્ઞાનથી સમ્યગૃશ્રાદ્ધ થાય છે અને સભ્યશ્રદ્ધાથી સમ્યક ચારિત્ર—પરિણામ થાય છે, શુદ્ધ પરિણામથી આત્મા શુદ્ધ થાય છે, આત્મા શુદ્ધ થવાથી જૂને કર્મ–મેલ ધોવાઈ જાય છે અને ન મેલ લાગતો નથી, ન મેલ ન લાગવાથી આત્મપ્રદેશે ઊજળા થાય છે અને આત્મા ચકચકિત બને છે. પછી આત્માનું તેજ-પ્રકાશ અખિલ વિશ્વમાં ફેલાઈ જાય છે જેથી કરી વસ્તુ માત્ર પ્રકાશિત થાય છે, જેને આત્મા પિતાના દિવ્ય જ્ઞાનરૂપી પ્રકાશથી સંપૂર્ણ તયા સ્પષ્ટપણે જાણી શકે છે. જેમ રાત્રિના અંતે સૂર્યોદય થાય છે ત્યારે સૂર્યના પ્રકાશથી વસ્તુ માત્ર પ્રકાશિત થાય છે અને દરેક વસ્તુ સૂર્યના પ્રકાશથી દષ્ટિગોચર થાય છે તેવી જ રીતે દિવ્ય જ્ઞાનના પ્રકાશથી ત્રણે કાળની સંપૂર્ણ પર્યાય સહિત વસ્તુને આત્મા જાણી શકે છે, જોઈ શકે છે. | સર્વથા કમજ રહિત આત્મપ્રદેશને પ્રકાશ કેઈ કાળે પણ ઝાંખું પડતું નથી, અજવાળામાં ન્યૂનાધિકતા થતી નથી. જેમ સૂર્યના સહસ્ત્ર કિરણેમાં પ્રત્યેક કિરણ પ્રકાશવાળું હોય છે તેમ આત્માના અસંખ્ય પ્રદેશમાં પ્રત્યેક પ્રદેશ જ્ઞાનના પ્રકાશવાળો હોય છે. દરેક પ્રકાશમાં અનંતું જ્ઞાન રહેલું છે. જેમ સૂર્યના પ્રત્યેક કિરણમાં પ્રકાશ રહેલો છે, છતાં બધાં કિરણે ભેગા મળીને પ્રકાશ કરે છે, પ્રત્યેક કિરણ છૂટું રહીને એકલું પ્રકાશ કરતું નથી તેવી જ રીતે આત્માના પ્રત્યેક પ્રદેશમાં જ્ઞાન રહેલું છે તે પણ તે એક એક પ્રદેશ ભિન્ન ભિન્ન રહીને જ્ઞાન કરતા નથી, સર્વ પ્રદેશ એકઠા મળીને જ જ્ઞાન કરે છે. જાણકાર બે પ્રકારના હોય છેઃ એક જાગતે અને બીજે ઊંઘતે. જ્ઞાની એ જાગતો જાણકાર છે. બધા રસ્તાઓને જાણી Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ ઃ જ્ઞાન પ્રદીપ, શકે છે, જોઈ શકે છે. સુગતિ તથા દુર્ગતિના માર્ગને સારો ભૂમિ હોય છે. જ્ઞાની ભવાટવીમાં થઈને શિવપુર જતાં આપત્તિવાળા સ્થળોથી પોતાને બચાવ કરી શકે છે. કષાયાદિ ચારટાઓ તથા વિષયાદિ ઘાતકી જાનવરેથી પોતાના જ્ઞાનધનને તથા અપરિમિત જીવનને બચાવીને સંભાળપૂર્વક ઈષ્ટ ગતિએ લઈ જઈ શકે છે. આપત્તિ માત્રના ઉપાયને સારી રીતે જાણતો હેવાથી જાગતો હોવાથી કદાચિત્ ચેરટાઓનો કે જાનવરેનો ભેટ થઈ જાય તો કુશળતાથી તેમને નિઃસત્ત્વ બનાવીને નિર્ભય બની શકે છે. જ્ઞાની પોતાને સારી રીતે ઓળખી શકે છે તેમજ પરને પણ સારી રીતે ઓળખે છે. આ પ્રમાણે પોતાની તથા પારકી વસ્તુને પણ જાણતો હોવાથી રતિ–અરતિ, હર્ષ તથા શેકને વશ પડતો નથી જેથી કરી અંતમાં સર્વ કર્મોથી મુક્ત થઈને અપુનરાવૃત્તિ (મેક્ષ સ્થાનને મેળવી શકે છે. Page #166 -------------------------------------------------------------------------- ________________ ( ooooooo વાચક અને શ્રોતાને સૂચના. ooooooocooooooooooo → ( ૧૫ ) Pooooooooooooooooooooooo કોઈ પણ લખાણ-પછી તે લેખના રૂપમાં હોય, પુસ્તકના રૂપમાં હોય, પત્રના રૂપમાં હોય અથવા અન્ય કેઈ રૂપમાં હોય, તથા કઈ પણ વક્તવ્ય ભાષણના રૂપમાં હોય, ઉપદેશના રૂપમાં હાય, વાતચીત કરવાના રૂપમાં હોય, અથવા અન્ય કેઇ રૂપમાં હોય, બન્ને વસ્તુઓ વિશ્વની અંદર મનુષ્યને વિચરવાના વિશાળ પથ છે.લખાણ તથા વક્તવ્યરૂપ વિશાળ પથના સખારૂપ નાના નાના અનેક પળે છે. મનુષ્ય પોતાની બુદ્ધિ તથા ઈચ્છાનુસાર સર્વ પથામાં પ્રયાણ કરી રહ્યા છે. કોઈ પણ પથ મનુષ્ય–પ્રયાણથી શૂન્ય નથી. ભિન્નભિન્ન પથમાં પ્રયાણ કરનાર મનુષ્યો એકબીજા મનુષ્યને પિતપોતાના પથમાં પ્રયાણ કરાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ઘણાખરા મનુષ્યને એવો મત છે કે જે પથમાં અધિક મનુષ્ય પ્રયાણ કરતા હોય તે પથમાં પ્રયાણ કરવું અત્યંત શ્રેયસ્કર છે. કેટલાક મનુષ્ય અશુદ્ધ પથથી જ્ઞાત હોવા છતાં પણ ઘણા મનુષ્યાથી જુદા પડવાના તથા કેટલીક આપત્તિઓના ભયથી શુદ્ધ Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : જ્ઞાન પ્રદીપ. પથ તરફ દષ્ટિ સુદ્ધાં કરતા નથી. કેઈ કઈ સત્તાવલંબી અસત્ય તથા અગ્રાહ્યને ત્યાજ્ય સમજી મનુના અસત્ય આપો, નિંદાઓ તથા તિરસ્કારે તરફ કિંચિત્ માત્ર પણ લક્ષ આપતા નથી, અને સત્ય તથા ગ્રાહ્ય માર્ગનું અવલંબન લે છે. કેટલાક મનુષ્ય તો પરમાર્થ સમજ્યા વગર એકબીજાની દેખાદેખીથી બુદ્ધિને ઉપયોગ કરતાં કંજુસાઈ ધારણ કરી, બીજાની સંમતિ ન ગ્રહણ કરી આંખો મીંચીને, કોઈ પણ પથમાં પ્રયાણ કરતા મનુષ્યની પાછળ પ્રયાણ કરવા આંચકે ખાતા નથી. દુનિયામાં જેટલા પ્રકારના લખાણે તથા ભાષણે છે તેટલા જ પ્રકારના પડ્યો છે, અને તે પથે નિરંતર વહન થયા જ કરે છે. પથામાં કેવલ ગમન જ થતું નથી પણ આગમન પણ થાય છે. આગમન કરતાં ગમન કરનાર નુકશાન વેઠી પાછા ફરનાર મનુષ્ય, પથમાં ગમન કરનારને, પહેલ પ્રથમ જનારને પથમાં પ્રયાણ કરવાથી થતા નુકશાન બતાવી તેઓને પાછા ફરવા પ્રેરણા કરે છે, તે તેઓ તેના કથનને અનાદર કરી હસી કાઢે છે અને અનેક પ્રકારના દેષોથી દૂષિત કરે છે. જ્યારે તેઓ નુકશાનીના ખાડામાં ઉતરે છે ત્યારે પશ્ચાત્તાપૂર્વક સઘળું નષ્ટ કરીને પાછા કરે છે. લખાણે તથા ભાષણોથી અભિપ્રાય જણાવવામાં તથા જાણવામાં આવે છે એ વાત સર્વથા સત્ય છે; પરંતુ અભિપ્રાયથી વિરુદ્ધ કેઈ એક ખાસ કાર્યસિદ્ધિને માટે બોલવામાં કે લખવામાં અડચણ નડતી નથી, તેથી કરી અન્તરીય અભિપ્રાયથી વિરુદ્ધ જાણવામાં કે જણાવવામાં કોઈ પણ પ્રકારને બાધ આવતું નથી, અને જે એમ ન હોય તે આ લેકેતિ જે પ્રસિદ્ધિમાં આવી છે તે ન આવવી જોઈએ. પરંતુ કેઈ ને કોઈ પ્રસંગને લઈને જ કહેવામાં આવ્યું છે કે – Page #168 -------------------------------------------------------------------------- ________________ વાચક અને શ્રોતાને સૂચના. 6 પંડિત વૈદ્ય મસાલચી, તીના એક સમાન; ઔકા ચાંદન કરે, આપ અંધેરે જાન, ’ : ૧૩૯ : કાઈ પણ પ્રકારના લખાણા તથા વક્તવ્યમાં સત્યાંશ, અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશ તા અવશ્ય રહે જ છે. આ સવ એક એક વ્યક્તિગત જાણવું. સર્વ વ્યક્તિગત તે અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશના અસંભવ જ રહે છે, કારણ કે ભિન્ન ભિન્ન વ્યક્તિએ ભિન્ન ભિન્ન રવભાવવાળી જ હોય છે, અને તેથી કરીને સમગ્ર લખાણ કે ભાષણમાંથી પોતપાતાના સ્વભાવાનુકૂળને ગ્રહણ કરે છે, માટે અગ્રાહ્ય તથા અસત્યાંશ રહેતા નથી, અને એક વ્યક્તિની અપેક્ષા અનુકૂળ અંશ ગ્રહણ કરતાં અવશિષ્ટ રહેલા પ્રતિકૂળ અંશ અગ્રાહ્ય તથા અસત્ય જ થઈ શકે છે, માટે કાઈ પણ લેખ અથવા ભાષણ એવું હાતુ નથી કે જે સર્વાશે એક વ્યક્તિને અનુકૂળ થઇ શકે. એક વ્યક્તિની અપેક્ષાથી લેખના તથા વકતવ્યના સર્વાશ સત્ય તથા ગ્રાહ્ય થઈ શકે છે તે તે કેવળ લેખક તથા વક્તાના અંગે જ થઇ શકે છે. લેખક તથા વક્તા પેાતાના તરફથી લખેલુ તથા મેલેલુ' સર્વાં સત્ય તથા ગ્રાહ્ય સમજે છે, અને એવી સમજણથી જ લખવામાં તથા ખેલવામાં પ્રવૃત્ત થાય છે. પૂર્વોકત નિયમ કેવળ લખાણ કે ભાષણને જ લાગુ પડતા નથી, પરન્તુ વિશ્વસ્થ સઘળી વસ્તુએ આ નિયમથી મધ્ય થયેલી છે, જેમકે વનસ્પતિગત જીવાર, આજરી, તુવેર ઈત્યાદિ અન્ન ઉત્પાદક વનસ્પતિઓમાં ગ્રાહ્ય અંશ તથા અગ્રાહ્ય અંશ રહેલા છે. મનુષ્યને માટે અન્ન ગ્રાહ્ય છે, બીજી અગ્રાહ્ય છે; પશુઓને માટે પાંદડાં આદિ ચારાની વસ્તુ ગ્રાહ્ય છે—આ જ પ્રમાણે દરેક વસ્તુઓમાં એક એક વ્યક્તિની અપેક્ષાથી ગ્રાહ્યતા તથા સત્યતા રહેલી છે. કાઈ, Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : જ્ઞાન પ્રદોષ. પણ લેખ તથા વક્તવ્ય એકને અરુચિકારક થાય તે સને અરુચિકર થાય તેમ એકાન્ત નથી, પરંતુ એક જ લખાણ તથા એક જ વક્તવ્ય એકને અરુચિકર હાય છે તા જાને રુચિકર નીવડે છે. લખાણા તથા વક્તવ્યેા ઉપર રુચિ તથા અરુચિ મનુષ્યેાના આચાર, વિચાર, સ`સ્કાર અને સંગત ઉપર આધાર રાખે છે. મનુષ્ય જેવા જેવા આચારવિચારથી સ`સ્કારી થયેલા હાય, તથા જેવી જેવી સંગતથી સંગઠિત હૈાય તે લખાણેા તથા વક્તવ્યેામાંથી તનુકૂળ અંશને ગ્રહણ કરે છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે હાસ્ય, કરુણુ, રૌદ્ર, ભયાનક, શાન્ત, વીર, શૃંગાર, બિભત્સ અને અદ્ભુત-આ નવ રસયુક્ત નાટકના ખેલ જોવાવાળા પ્રેક્ષકા ભિન્ન ભિન્ન રસાને ગ્રહણ કરવાવાળા હેાય છે. સવ પ્રેક્ષકામાંથી કાઇને શૃંગારરસ પ્રિય હાય છે, તેા કાઇને વીરરસ પ્રિય હાય છે, તેા કોઈ ને કરુણરસ યા હાસ્યરસ પ્રિય હાય છે. મતલબ પૂર્વ કહ્યા પ્રમાણે આચાર, વિચાર તથા સંગતથી પડેલા સંસ્કારાનુસાર ખેલમાંથી ભિન્ન ભિન્ન સ્મશાને ગ્રહણ કરે છે. લખાણા તથા વક્તવ્યેાની પણ આવી જ સ્થિતિ છે. કેટલાક અસત્યાંશ તથા અગ્રાહ્યતાંશને ગ્રહણ કરે છે. બુદ્ધિારા સ્પષ્ટ જ્ઞાન કર્યાં છતાં પણ માનથી, ઇર્ષ્યાથી તથા દ્વેષથી ઘણાખરા મનુષ્યેા અગ્રાહ્ય અંશનેજ ગ્રહણ કરે છે, કેટલાક મનુષ્યેા પેાતાની વાત કાયમ રાખવાના કઢાગ્રહથી, પછી તે વાત અસત્ય યા અગ્રાહ્ય કેમ ન હેાય ? પરંતુ લખાણ તથા વક્તવ્યમાંથી પેાતાના કથનની સાધક વાતને જ ગ્રહણ કરે છે, માટે કાઇ પણ પ્રકારનું લખાણ કે વક્તવ્ય હાય તેને વાંચીને અથવા સાંભળીને બુદ્ધિની તુલના કર્યા વગર, પાંચ સાત લખાણા તથા વક્તવ્યેાના વિચારો મેળવ્યા વગર અને ઊઁચ વિચારવાળા શ્રેષ્ઠતમ સાક્ષરોની સમ્મતિ પ્રાપ્ત કર્યાં Page #170 -------------------------------------------------------------------------- ________________ વાચક અને શ્રોતાને સુચના : ૧૪૧ : વગર એકદમ સહમત ન થવું જોઈએ, હદયમાં એકદમ સ્થાન ન આપવું જોઈએ, પ્રવૃત્તિમાં ન લાવવું જોઈએ. સર્વ પ્રકારના લખાણ તથા વક્તવ્ય વાંચવામાં કે સાંભળવામાં કશે ય બાધ નથી; કારણ કે ભિન્ન ભિન્ન પ્રકારના લખાણે તથા વક્તવ્ય વાંચ્યા વગર કે સાંભળ્યા વગર સત્યાંશ તથા ગ્રાહાતાંશને નિર્ણય થઈ શકતો નથી. આપણને અનુભવસિદ્ધ વાત છે, નિરંતર પ્રત્યક્ષપણે જોઈએ છીએ કે વસ્તુ ખરીદ કરવાના ઈરાદાથી આપણે અથવા કઈ પણ મનુષ્ય બજારમાં જાય છે તો પાંચ-સાત દુકાને ફર્યા વગર અથવા પાંચ-સાત વસ્તુઓની સરખામણી કર્યા વગર એકદમ ગ્રહણ કરતા નથી. સારી રીતે તપાસ કરીને, પરીક્ષા કરીને, અનુભવીને, પૂછીને પછી જ ગ્રહણ કરે છે. જ્યારે એક સાધારણ વસ્તુને માટે બુદ્ધિ તથા વિચારને સારી રીતે ઉપયોગ કરવામાં આવે છે તે પછી જીવનના વ્યવસ્થાપક લેખો તથા. વક્ત માટે કાંઈ પણ બુદ્ધિ તથા વિચારને ઉપયોગ ન કરતાં તેને ગ્રહણ કરીને તન્મય બની જવું એ કેટલી મોટી ભૂલ છે? કેટલી બેપરવાઈ છે? કેટલું આળસ્ય છે? કેટલી ઉપેક્ષા છે?' નાટક, નેવેલે તથા અન્ય કઈ પણ વાર્તાના લેખકે પિતાના આચારવિચારાનુકૂળ કલ્પિત અથવા બનેલા વૃત્તાંતને વધારીનેઅલંકૃત કરીને લખે છે. લખવામાં પોતાના આચારવિચારેની વાચકના હૃદયમાં સચોટ અસર કેમ થાય ? તે બાબતમાં સાવધાન રહી રસયુક્ત વાક્યરચના કરે છે. કલ્પિત વાર્તાઓને એવી બનાવી લખે છે કે વાંચવાવાળાને કલ્પના કરવી પણ મુશ્કેલ થઈ પડે છે. જાણે લખેલી બીન સર્વથા સત્ય અને બનેલી ન હોય એવું ભાસે છે. પિતાના આચારવિચારાનુકૂળ કલ્પના કરવી હોય તે વિશ્વાંતગત રહેલા ભાવે પદાર્થોથી કરી શકાય છે. વિશ્વમાં Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : જ્ઞાન પ્રદીપ. સર્વાં વૃત્તાંતા બનેલાં જ હાય છે. ભિન્ન ભિન્ન સમયમાં ભિન્ન ભિન્ન અનાવા અન્યે જાય છે માટે જે કલ્પના કરવામાં આવે છે તે સત્પદાર્થથી જ ખનેલા વૃત્તાંતની કરવામાં આવે છે. અસત્ પદાર્થ તથા અસત્ બનાવા કલ્પનામાં આવી શકતા જ નથી. કોઈ પણ વાતામાં એવું વાંચવામાં તથા કાઇના માઢે એવુ સાંભળવામાં આવ્યુ છે કે સસલાએ પોતાના શી’ગડાવડે સિંહને માર્યાં અથવા આકાશમાં ઉત્પન્ન થયેલા પુષ્પાના હારથી સુશોભિત થયેલ વધ્યાના પુત્રે પૂંછડાંવાળા તથા શીંગડાવાળા માણસા પાસે પાણી મંથન કરાવીને માખણ કરાવ્યું. કલ્પિત તથા ખનેલી વાર્તાના લેખનું પૃથક્કરણ એટલા જ માટે કરવામાં આવે છે કે વાર્તા બનેલી પણ તે લખેલી, જોયેલી કે સાંભળેલી ન હાય, અને નામ, સ્થાન આદિ વસ્તુઓ અન્ય રૂપમાં હોય તેને પેાતાના આચારવિચારાનુકૂળ બુદ્ધિદ્વારા જોડી દેવાથી કલ્પિત કહેવામાં આવે છે; અને જોયેલા તથા સાંભળેલા વૃત્તાંતને લખવાથી કલ્પિત નથી કહેવામાં આવતી. આ જ પ્રમાણે વક્તવ્યમાં પણ કલ્પિત તથા યથાથ વૃત્તાંત હોય છે. લખાણા તથા વક્તવ્યેામાં વાંચનારને તથા સાંભળનારને રુચિ તથા ભય ઉત્પન્ન કરવા રોચક તથા ભયાનક વચના લખવામાં તથા ખેલવામાં આવે છે, જે વચના ઘણાંખરાં કલ્પિત હોય છે. આવાં વચને મનુષ્યાને અવળે માગે થી ઉતારી સીધે માગે જોડવામાં ઘણા ઉપયેગી નીવડે છે. મતલખ કે મનુષ્યેાની વૃત્તિઓને પાતપેાતાના આચારવિચાર તરફ ગમન કરાવવાના હેતુથી લેખક તથા વક્તાએ સમયાનુકૂળ ઉપયાગી લખાણા તથા ભાષાને ઉપયાગ કરે છે. મનુષ્યાની પ્રિયતાનુસાર પેાતાના વિચારોનુ મિશ્રણ કરો લખે છે તથા ખેલે છે. મનુષ્ય જ્યારે કાઈ પણ Page #172 -------------------------------------------------------------------------- ________________ વાચક અને શ્રોતાને સૂચના. : ૧૪૩ : લખાણ વાંચે છે તથા કઈ પણ વક્તવ્ય સાંભળે છે ત્યારે તેને પિતાના ચિત્તની એકાગ્રતા કરવાની ખાસ આવશ્યકતા રહે છે, કારણ કે જ્યાં સુધી ચિત્તવૃત્તિ સમગ્ર કાર્યોથી નિવૃત્ત થઈને વાંચવામાં કે સાંભળવામાં સ્થિર થતી નથી ત્યાં સુધી લખાણ કે ભાષણનું રહસ્ય સમજાતું નથી, અને જ્યાં સુધી રહસ્ય ન સમજાય ત્યાં સુધી વાંચનારને તથા સાંભળનારને આનંદ આવતો નથી, તેમજ ગ્રાહાગ્રાશની સમજણ ન પડવાથી પ્રાપ્તિશૂન્ય રહી જાય છે. તે માટે વાચકેએ તથા શ્રોતાઓએ વાંચવામાં તથા સાંભળવામાં સંપૂર્ણ લક્ષ આપવું જોઈએ. મનુષ્ય જેમ જેમ લેખને વાંચતે જાય છે તથા વક્તવ્યને સાંભળતે જાય છે તેમ તેમ તેનું માનસ-ચકે ઘણા જ વેગથી ભ્રમણ કરે છે, જેથી કરી વાંચેલું તથા સાંભળેલું સર્વ સ્મરણમાં રહેતું નથી. યદિ ચિત્તવૃત્તિની એકાગ્રતા હોય તે જ ઝડપથી સાંભળેલા તથા વાંચેલામાંથી કંઈક સ્મરણમાં રહી જાય છે. જે વિષયે આપણા અનુભવમાં આવી ગયેલા હોય, જે વિષયોનું જ્ઞાન આપણે સારી રીતે ધરાવતા હોઈએ તે વિષય ગમે તેટલી ઝડપથી વાંચીએ કે સાંભળીએ તે પણ આપણા સ્મરણમાં રહી જાય છે. સ્મરણમાં રાખવાવાળી સમજણ છે. જે વિષય સારી રીતે સમજવામાં આવી જાય તે વિષય હમેશાં સ્મરણમાં રહે છે જ, માટે જ અનુભવેલા વિષયો સારી રીતે સમજાયેલા હોવાથી સ્મરણબાા થતા નથી. આપણે જોઈએ છીએ કે જે વિષયથી આપણે સર્વથા અજ્ઞાત હેઈએ અને તે વિષય આપણુ વાંચવામાં કે સાંભળવામાં આવે છે ત્યારે આપણને કંઈ પણ ખબર પડતી નથી, જરાયે સમજતા નથી અને તેમ થવાથી જ્યારે કોઈ પૂછે છે કે શું સાંભળ્યું? શું વાંચ્યું ? ત્યારે આપણે તેઓને કશે Page #173 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧૪૪ : જ્ઞાન પ્રદીપ. પણ ઉત્તર આપી શકતા નથી, તેા પછી સ્મરણમાં રહેવું સવ થા અશકય છે. મતલબ કે કોઈ પણ લખાણ કે ભાષણ જ્યાં સુધી સમજણમાં ન આવે ત્યાં સુધી સવ નકામું છે. વાંચીને મનન કરવાનું પણ સમજવાને માટે જ અતાવવામાં આવ્યું છે, માટે તમારે કઈ પણ લખાણ તથા વાંચન તથા ભાષણ સાંભળીને કે વાંચીને તેનું રહસ્ય સમજવા ઉત્સુક રહેવુ અને રહસ્ય સમજ્યા પછી ઉચિતાનુચિતનું પૃથક્કરણ કરીને ઉચિતને ગ્રહણ કરવુ અને અનુચિતને ત્યાગવું. પરંતુ પૂર્વ કહ્યા પ્રમાણે ઉચિતની સારી રીતે પરીક્ષા કરવી. હૃદયમાં સ્થાન ત્યારે જ આપવું કે જ્યારે પરીક્ષામાં ઉચિત સિદ્ધુ ઠરે. કેટલુંક અનુચિત હાય છે પણ ચિતની જેવું ભાસે છે. આપણા શુદ્ધ વિચારો અશુદ્ધ ભાસે છે, અનુચિત ભાસે છે જેથી કરી આપણે ઉચિતના ત્યાગ કરી અનુચિત ગ્રહણ કરી લઇએ છીએ અને આમ થવાથી આપણે લાભને અદ્દલે નુકશાન ઉઠાવીએ છીએ. એટલા જ માટે કહેવામાં આવ્યુ છે કે કાઇ પણ લખાણ તથા વક્તવ્ય વાંચતા કે સાંભળતાવેંત જ સંમત થવું ન જોઈએ, ગ્રહણ ન કરવુ... જોઇએ. જે વાત આપણે ન સમજતા હાઇએ તેને બરાબર સમજવી જોઇએ. અમુકને માન્ય છે તે મને પણ ગ્રાહ્ય છે, એવા નિણય પર ન આવવુ જોઇએ. જેટલી વાતા આપણી સમજેલી હાય અને જેનાથી આપણે કંઈક સારા લાલ મેળળ્યેા હાય તેને સહમત થતાં કે ગ્રહણ કરતાં કાંઈ પણ વાંધા નથી, પણ અજ્ઞાત વિષયમાં તે પૂર્વ કહ્યા પ્રમાણે જ વવું ચેાગ્ય જણાય છે. જે વિષયના નિર્ણય કરી હૃદયમાં સારી રીતે ઠસાવેલ હાય, આપણી પૂર્ણ શ્રદ્ધાનું કેન્દ્રસ્થાન થઈ પડ્યો હોય તેને ખસેડતા પહેલાં સારી રીતે બુદ્ધિના તથા વિચારના ઉપયાગ કરવા. Page #174 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ એ દુ:ખનું મૂળ છે. ( ૧૬ ) 00000000 સ્નેહની સાંકળથી સંકળાયલા જગતને સુખ કયાંથી હાઇ શકે ? સ્નેહ એટલે મારાાનું માન. આ માન સચેતન તા અચેતનમાં પણ હોય છે. મારી માતા, મારા પિતા, મારી શ્રી, મારા પુત્ર, મારા સ્નેહી-આ પ્રમાણે સચેતનમાં અને મારું ઘર, મારું ઘરેણું, મારું વસ્ત્ર, મારું ધન આદિ અચેતનમાં મમતા કરવી તે સ્નેહ કહેવાય છે. ક્રક એટલા જ છે કે સચેતન વસ્તુમાં થએલી મમતા સ્નેહ-પ્રેમ તરીકે ઓળખાય છે, અને અચેતન વસ્તુની મમતા માહ તરીકે ઓળખાય છે. સચેતન પ્રેમ અન્ને પક્ષમાં હાય છે અને એક પક્ષમાં પણ હાય છે. એક માણસ કોઈ બીજા માણસ અથવા પશુ ઉપર સ્નેહુ કરે છે ત્યારે તેઓ તે સ્નેહ કરનાર ઉપર સ્નેહ રાખે છે, અથવા તા કાઈ કાઈ નથી પણ રાખતા; સ્નેહ રાખવાને બદલે ઊલટા હૃદયથી ધિક્કારે છે. અને અચેતન વસ્તુ તે મૂળથી જ નિજીવ હાવાથી રાગ રાખનાર ઉપર રાગ રાખી શકતી જ નથી. ૧૦ Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ ઃ જ્ઞાન પ્રદીપ. એકબીજાને પ્રતિકૂળ વતન તથા વિચારવાળા બે નેહીએના જીવન કલેશ, બળતરા, ચિંતા તથા શેકથી નિરસ બનેલાં હોય છે. દાંભિક પ્રવૃત્તિથી દુઃખી હોય છે. એકને અણગમતું બીજે કરે અથવા તે અંતર રાખે તે ઘણે જ ખેદ થાય છે, કારણ કે સ્નેડી માણસ તીવ્ર મેહથી જકડાએ હેવાથી દાંભિક સ્નેહીને છેડી શકતું નથી એટલે તેને દુઃખ ભેગવવું જ પડે છે. નેહની એાછાશને લઈને અથવા તે કઈ પણ પ્રકારના સ્વાર્થના અંગે કહેવાતે સ્નેહી બીજાની સાથે સારો અથવા કૃત્રિમ સ્નેહ કરે છે, અને સ્નેહીને અણગમતી પ્રવૃત્તિ કરીને સ્નેહીથી છુપાવે છે કે જે બાબતની જાણ થતાં સ્નેહીને દુઃખી થવું પડે છે, અને તે નિરંતર શલ્યની જેમ સાલ્યા કરે છે. બને સ્નેહીઓમાં ગાઢ સ્નેહ હોય, એક બીજાને અંતઃકરણથી ચાહતા હય, સ્નેહની માત્રા એક સરખી હેય, એક હૃદય હોવાથી લેશ માત્ર પણ અંતર ન રાખતા હોય, છતાં તેઓ પણ કેઈ દુઃખથી મુક્ત નથી. આવા સ્નેહીઓને વિયેગ એક બીજાને ઘણું જ દુઃખ આપે છે. એકને થએલી આધિ-વ્યાધિ, આપત્તિ-વિપત્તિ બીજાને અત્યંત દુખ તથા શેક ઉત્પન્ન કરે છે. એક બીજાને સુખમય જીવન ગાળતા જોવાની આતુરતાવાળા હેવાથી નિરંતર ચિંતાવાળા રહે છે. કારણ પ્રસંગે બન્નેને જુદા રહેવાને પ્રસંગ આવે તે બન્નેનાં દિલ અત્યંત દુભાય છે. નિકટના સગાસંબંધીઓ નેહથી જોડાય છે ત્યારે તે તેઓ ધાર્યા પ્રમાણે એક બીજાને મળી શકતા હોવાથી રોગ-શેકના પ્રસંગે નિરંતર નજીક રહેલા સ્નેહીઓ સ્નેહીની વેદના ન જોઈ શકવાથી હેરાન થાય છે, અને સગા તથા ન્યાતજાતના કેઈ Page #176 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ એ દુઃખનું મૂળ છે. : ૧૪૭ ઃ પણ પ્રકારના સંબંધ વગરના સ્નેહીઓ તે કવચિત્ કદાચિત જ મળી શકે છે અને ધાર્યા પ્રમાણે ન મળી શકતા હોવાથી નિરંતર દિલગીર રહ્યા કરે છે. કેઈક વખત રોગશેકાદિનું કારણ બની આવે ત્યારે પણ ઈચ્છા પ્રમાણે ન મળી શકવાથી ઘણા જ ખેદવાળા રહે છે. સંસારમાં સ્વાથ, મૂખ તથા બનાવટી સ્નેહીની માત્રા અધિક્તર જોવામાં આવે છે કે જે નિઃસંશય સંસારને દુઃખનું જ કારણ છે. પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વાર્થોને લક્ષ્યમાં રાખીને મમત્વભાવ બતાવનારા, સ્વાથ ન સધાવાથી અથવા તો સ્વાર્થ પૂરો થવાથી આપત્તિ-વિપત્તિમાં પડેલા સ્નેહીની ઓળખાણ પણ રાખતા નથી. જેથી કરીને સાચા સ્નેહી તરીકે ઓળખનારનાં ચિત્તમાં પુષ્કળ કલેશ થાય છે, કારણ કે જીવનમાં કડવા યા મીઠા પ્રસંગે ભાગ પડાવવાની આશાથી જ એકબીજાની સાથે મેહ-મમતાથી વર્તવામાં આવે છે; પરંતુ માયાળુપણું બતાવવાના પ્રસંગે અતડા પડી જાય છે ત્યારે નિરાશાની સાથે દિલગીરી ભેગવવી જ પડે છે. વસ્તુસ્થિતિને ન સમજનારા મૂખ નેહીઓનાં જીવનમાં કલેશ કે પરિતાપ સિવાય શાંતિ કે સુખ જેવું કાંઈ પણ હેતું નથી. ભવિષ્યના પરિણામથી અનભિજ્ઞ–ભૂખ નેહીના કદાગ્રહથી કઈ પણ પ્રવૃત્તિમાં ઉતરનાર ડાહ્યા નેહીને ઘણું જ શેષવું પડે છે. સ્નેહીની પરિસ્થિતિ સમજ્યા સિવાય મનગમતી વસ્તુ મેળવવાના આગ્રહથી સનેહીને કડી સ્થિતિમાં લાવી મૂકે છે, જેથી કરીને જીવન પર્યત કલેશના ભાગી થવું પડે છે. મૂખ સનેહીમાં ડહાપણને અંશ પણ ન લેવાથી મૂર્ખાઈભર્યા કાર્યો કરીને પોતાની જાતને ખુવાર કરી નાખે છે, શારીરિક Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮ : જ્ઞાન પ્રદીપ. તથા માનસિક ઉપાધિઓથી પિતાના જીવનને બરબાદ કરી નાખે છે, જેની અસરથી સ્નેહીને અનહદ દુઃખ થાય છે. સ્નેહને ડેળ કરનારા બનાવટી સ્નેહીઓના અંતઃકરણ નેહભીનાં ન હોવાથી સ્નેહી માનનારને શાંતિ આપી શકતા નથી. એવા બનાવટી નેહીઓ ઉપર વિશ્વાસ રાખી શકાતો નથી, છતાં સરળ રહી વિશ્વાસ રાખે તે છેવટે પશ્ચાત્તાપ કરે પડે છે. બનાવટ વધુ વખત ટકી શકતી નથી. અંતમાં બનાવટને રંગ ઊડી જાય છે અને સ્નેહીને હતાશ થવું પડે છે. એકનિષ્ઠ સારો નેહ કરનારા સંસારમાં બહુ જ ઓછા હોય છે. આવા સાચા સનેહીઓ સનેહભીના હદયવાળા, એકનિષ્ઠ નેહવાળા, વિશ્વાસનું પૂર્ણ પાત્ર અને સરળ તથા અભિન્ન હદયથી ચાહવાવાળા હોવાથી તેમને કલ્યાણ, સુખી જીવન, અત્યુદય, સદ્વર્તન આદિ ઈરછાઓથી હમેશાં ચિંતિત રહેવું પડે છે અને વિયેગથી ભયભીત રહેવું પડે છે. એકનિષ્ઠા વગરના. અસ્થિર સ્નેહવાળા નેહીઓ ચંચળ વૃત્તિવાળા હોવાથી એક છોડી બીજે અને બીજે છેડી ત્રીજે સ્થળે સ્નેહની જડતેડ. કરવાથી સનેહીને અત્યંત દુ:ખ આપવાવાળા થાય છે. જ્યાં એકનિષ્ઠા નથી હતી ત્યાં સ્નેહની માત્રા પણ ઘણી ઓછી હોય છે, અને તે સ્નેહીની લાગણીઓને અત્યંત દુભાવવાવાળી હોય છે. આ પ્રમાણે મનુષ્યજાતિને પરસ્પર સ્નેહ, તે પછી એકપક્ષી હોય કે ઉભયપક્ષી હય, સારો હોય કે બનાવટી હોય, એકનિષ્ઠ હોય કે અનેકનિષ્ઠ હોય, એકંદર બધા ય પ્રકારને સ્નેહ દુઃખદાયી જ છે. માટે સુખ મેળવવાની ઇચ્છાવાળા મનુષ્યોએ તે સ્નેહ કરતાં પહેલાં પરિણામને સારી રીતે વિચારી લેવું જોઈએ. Page #178 -------------------------------------------------------------------------- ________________ સ્નેહું એ દુઃખનું મૂળ છે. : ૧૪૯ : સંસારમાં માણસે માતા, પિતા, સ્ત્રી, પુત્ર, ભાઈ, બહેન, આદિના સ`ખ ધથી જોડાએલા હેાવાથી અમુક પ્રકારના વ્યવહારના અંગે તેમની સેવા કરવી, સહાનુભૂતિ બતાવવી, તેમના સુખદુઃખમાં ભાગ લેવા ઇત્યાદિ ખાખતામાં પેાતાની ફરજ બજાવતાં પ્રેમ કે રાગને સ્થાન આપવું પડે છે અને તે પણ પરિણામે દુ:ખદાયી નિવડે છે; છતાં સંસારના બધનામાંથી ન છૂટનારને ફરજિયાતપણે તે ભાગવવું પડે છે. જેમને આ દુઃખ અસહ્ય થઈ પડે છે તે તે સંસારના બધનામાંથી મુક્ત થઇ જાય છે. ગુણાનુરાગ પણ એક પ્રકારના રાગ છે અને તે પણ દુઃખના પિરણામવાળા છે, છતાં કાંઈક આત્મકલ્યાણ કરવાવાળા હેાવાથી તે ગ્રાહ્ય છે. વિકાસી મહાપુરુષાના આત્મિક ગુણ્ણાના અનુરાગ તે પરિણામે દુઃખદ હાવા છતાં પણ આત્મિક ગુણા પ્રગટ કરવામાં અદ્વિતીય સહાયક છે માટે ગ્રાહ્ય જ છે. અને પરોપકાર, સજ્જનતા આદિ ગુણાને અનુરાગ પણકાંઈક સ્વાર્થં ગર્ભિત તથા દુઃખદ હાવા છતાં પણ માણસામાં અવગુણાને પ્રવેશ કરતાં અટકાવે છે, માટે તે પણ કેટલેક અંશે ગ્રાહ્ય છે. ધન, હાટ, હવેલી, વસ્ત્ર, ઘરેણાં આદિ અચેતન વસ્તુઓને માહ માણસાને નિરંતર દુઃખદાયી નિવડે છે; કારણ કે જ વસ્તુઓ ક્ષણિક હાય છે અને તે ક્ષણે ક્ષણે બદલાતી રહે છે, માટે આવી વસ્તુઓના મેાહ તા દરેક ક્ષણે દુઃખ ઉત્પન્ન કરે છે. માણસેા સુખના હેતુથી જડ વસ્તુઓ ઉપર મમતા રાખે છે, પરંતુ તે જડ વસ્તુઓ સડી જવુ, પડી જવું, બદલાઈ જવું આદિ પેાતાના સ્વભાવ પ્રમાણે વતી હાવાથી સુખના બદલે દુઃખ જ આપે છે; માટે જડ વસ્તુઓ ઉપરના મેાહ દુઃખદાયી હાવાથી સર્વથા ત્યાજ્ય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જ્ઞાન પ્રદીપ. ^ ^^ w આ પ્રમાણે વિચાર કરતાં સચેતન છે કે અચેતન હે, સંસારમાં કઈ પણ વસ્તુ ઉપર કરેલે રાગ, મેહ, પ્રેમ કે સ્નેહ એકંદર દુ:ખદાયી હોવાથી આત્માથી વિકાસી પુરુષોએ ત્યાગ જોઈએ. જે પુરુએ સ્નેહને છોડ્યો છે તે જ સાચા સુખના ભાગી બન્યા છે, બાકી તે આખું ય જગત સ્નેહને લઈને દુઃખી થઈ રહ્યું છે. Vi -\ew Page #180 -------------------------------------------------------------------------- ________________ જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા. (૧૪) ભિન્નરુચિ જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા. જગત ભિન્ન ભિન્ન રુચિવાળું છે. જેને જે ગમે છે તેની ચાહના તેને રહ્યા કરે છે. કાઇને ક્ષમા, દયા, સરળતા, સત્ય આદિ ગુણા ગમે છે તે કાઇને સુંદર આકૃતિ તથા રૂપ ગમે છે. કાઇને બુધ્ધિ, ડહાપણ તથા ચતુરાઈ ગમે છે. તા કાઇને સુંદર વિચારા તથા સુંદર વતન ગમે છે. કાઈને ધમભાવના તથા ધમ પ્રવૃત્તિ ગમે છે તે। કાઇને મેાટાઈ અને ખ્યાતિ ગમે છે. કાઇને ધન ગમે છે તે કાઇને વય ગમે છે. તાત્પર્ય કે જેની પાસે જે વસ્તુ હાય છે તે વસ્તુની રુચિવાળા તે વ્યક્તિના ઉપાસક અને છે. .......... સંસાર એક પ્રકારના બજાર છે અને તેમાં જેને જે જોઇએ તે મળી શકે છે. માણસે। જેમ બજારમાંથી કિ ંમત આપીને જોઈતી વસ્તુઓ મેળવી શકે છે. તેવી જ રીતે સંસારમાં પણ માં–માંગ્યું મૂલ્ય આપીને માનવી મનગમતી વસ્તુ મેળવી શકે છે. માણસને એક વખત મનગમતી વસ્તુ કેાઈની પાસે જણાવી Page #181 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧૫૨ ઃ જ્ઞાન પ્રદીપ. જોઇએ, પછી તેા પૂછવું જ શું ? તન, મન, ધન અને સ†સ્વ અણુ કરીને પણ તેની ચાહના મેળવી તેની સેવા સ્વીકારે છે, અને તેના પ્રેમ અવિચળ રાખવાને પેાતાના પ્રત્યેના પ્રતિકૂળ વનને પણ આવકાર આપે છે. જેને જે વસ્તુઓ ગમે છે તે વસ્તુ મેળવવાની ઇચ્છાથી તેના માલીકનું મન આકષણ કરીને, તેના પેાતાના પ્રત્યે પ્રેમ જગાડીને, તેને પેાતાને સ્વાધીન કરવા તેની મનગમતી વસ્તુ પેાતાનામાં ન હેાવા છતાં પણ તેના બહારથી ડાળ ધારણ કરે છે. ક્ષમા, સરળતા, નમ્રતા, સમતા આદિ જેને ગમે છે તેઓ ક્ષમા આદિના ધારક માણસાને ચાહે છે અને તેમના ઉપર રાગ રાખીને મનમાં સતેષ માને છે. તન, મન, ધનથી તેની સેવા કરે છે; તેમજ ક્ષમા વિગેરે મેળવવા પ્રયાસ પણ કરે છે. આવી રુચિવાળી વ્યક્તિઓના રાગ પ્રશસ્ત હેાય છે અને તે પેાતાના આત્માના વિકાસ સાધી શકે છે. ક્ષમા આદિ આત્માના ગુણા છે અને તેની રુચિવાળા જીવેા ઉત્તમ કોટીના કહેવાય છે. આવા માણસા નિઃસ્પૃહી, આત્મિક ગુણુસ’પન્ન વ્યક્તિઓના ઉપાસક હોય છે. આછી જરૂરિયાતવાળા અને પોતાના ઉપાસકોનું કલ્યાણ ઇચ્છવાવાળા ઉત્તમ પુરુષાને પણ આત્મિક ગુણ મેળવવાની રુચિવાળા જીવા ગમતા હાવાથી તેઓ પણ તેમને ચાહે છે. બુદ્ધિ, ડહાપણ અને ચતુરાઈની રુચિવાળાને બુદ્ધિશાળી, ડાહી અને ચતુર વ્યક્તિએ ગમતી હોવાથી તેમની મનેવૃત્તિઆ તેમના તરફ વળેલી હાય છે, પરંતુ બુદ્ધિ, ડહાપણુ અને ચતુરાઈ તા કાઈક જ શીખે છે; બાકી ઘણાખરા તા કાવાદાવા, વાક્પટુતા અને કામ કરવાનો પદ્ધતિથી આકર્ષાય છે. Page #182 -------------------------------------------------------------------------- ________________ જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા. : ૧૫૩ :. આવાઓના સંસર્ગમાં રહેવામાં પોતાના મનમાં આનંદ અને સંતોષ માને છે, અને તેમની ઈચ્છા પ્રમાણે વર્તીને તેમને પ્રેમ ટકાવી રાખે છે. મેટાઈ કીર્તિ તથા પ્રસિદ્ધિને પસંદ કરનારા મોટા કીર્તિવાળા તથા જનતામાં પ્રસિદ્ધિ પામેલાને ચાહે છે. પછી તે મેટાઈ, કીર્તિ અને પ્રસિદ્ધિ જનતાને પસંદ પડે તે બેલવાને અને વર્તવાને ડેળ કરીને મેળવેલ હોય તેનું તેઓ કાંઈ પણ ધ્યાન રાખતા નથી; પણ બહારથી મેટાઈ આદિ જોઈને તેમના ઉપાસક બની જાય છે. રૂપ, આકૃતિ તથા સુંદરતા અને ધનની ચાહનાવાળા મનગમતાં રૂપ આદિ જેની પાસે હોય છે તેના પ્રતિ અદ્વિતીય પ્રેમ જાહેર કરીને રૂપ આદિ વસ્તુઓને ઉપયોગ કરવા હમેશાં આતુર રહે છે. ધન મેળવવા ધનવાનને તન, મન અર્પણ કરીને તેના દાસ બની જાય છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન ચિવાળી વ્યક્તિએ પોતપિતાની ચિ પ્રમાણે માણસે પ્રત્યે વલણવાનું હોવાથી એક માણસ પ્રત્યે બધા માણસોને પ્રેમ હોઈ શક્તા નથી. જેને જે માણસ ગમતું હોય તે માણસને પિતાનું પ્રેમી બનાવવા તેના વિચાર તથા વતનના અનુસાર વતીને તેની રુચિને માન આપે છે અને તેના જીવનમાં પોતાના જીવનને ઓતપ્રેત બનાવવા પ્રયાસ કરે છે. સદ્દગુણ તથા સદવર્તનની ચાહનાવાળાને પૂજ્ય પ્રેમ હોવાથી તેઓ નિરંતર સદગુણના રાગી (ઈને નિરંતર તેમની શુદ્ધ અંત:કરણથી સેવા કરે છે. પિતાના આત્મામાં સદગુણેને Page #183 -------------------------------------------------------------------------- ________________ • ૧૫૪ : જ્ઞાન પ્રદીપ. વિકાસ કરવા તેમના માર્ગને અનુસરે છે. આવી રુચિવાળા માણસાની મનેાવૃત્તિમાં કઈ પણ પ્રકારના સ્વાર્થીને અંશ હાતા નથી તેથી તેના પૂજ્ય પ્રેમ અખંડ અને જીવનપર્યંત ટવાવાળા હાય છે. દુર્ગુણી તથા દુરાચારીના પ્રત્યે એમની મનેાવૃત્તિએ વળતી નથી, તેમના પ્રત્યે ઉપેક્ષા રહ્યા કરે છે. જેએ શાંતિના ઉપાસક છે, તેઓ શાંત આત્માઓની શોધમાં ફરે છે અને તેમને મેળવીને પરમ સતાષ માને છે, તેમની પૂર્ણ પ્રેમથી સેવા કરીને પરમ આનંદ અનુભવે છે. વિવિધ તાપને શાંત કરવા તેમની સંગત છેડતા નથી અને તેમની નિરતરની સામતથી સુખે જીવાય તેવું શાંતિમય જીવન બનાવે છે. કેટલાક સંગીતના પ્રેમી હેાય છે, તેમને ગવૈયાએ બહુ ગમે છે. પુષ્કળ ધનવ્યય કરીને પણ ગવૈયાઓને તે પાષે છે, મનગમતું વર્તન કરીને પણ ખુશી રાખે છે, પેાતાનુ જીવન અરબાદ થઈ જવાની પણ તેઓ પરવા રાખતા નથી. તે સંગીત શીખે અથવા ન શીખે પરંતુ તેમની સંગીતની રુચિ જ ગવૈયાના પ્રેમને છેાડવા દેતી નથી. ધમ ની રુચિવાળાના ધાર્મિક માણસા ઉપર રાગ હાય છે અને તેમની સાખતમાં રહેવાને હમેશાં ઉત્સુક રહે છે. ધી માણસાને જોઈને બહુ જ રાજી થાય છે. પેાતે જેવા પ્રકારના ધમ માનતા હાય તેવા પ્રકારના જ ધી હાવા જોઇએ; કારણ કે ધમની માન્યકે તાઓ ઘણા પ્રકારની છે. આત્મિક ધમની રુચિવાળાને આધ્યાત્મિક પુરુષા બહુ ગમે છે અને પૌલિક ધમની રુચિવાળાને આંખને અને કાનને ગમે તેવી ધમની બાહ્ય પ્રવૃત્તિવાળા પુરુષા ગમે છે. આવા માણસાને ધામધૂમ તથા ધમાલ બહુ જ પસંદ પડે છે. જ્યાં જ્યાં જનસમૂહ એકત્રિત થઈને ધમની બાહ્ય પ્રવૃત્તિઓ Page #184 -------------------------------------------------------------------------- ________________ જગતની ભિન્ન ભિન્ન પ્રિયતા. : ૧૫૫ : કરી રહ્યો હાય–પછી તે વ્યવસ્થિત હા કે અન્યસ્થિત હા, સવિધિ હાય કે અવિધિ હાય-ત્યાં ત્યાં આ જીવે રસપૂર્વક ભાગ લેવાના જ અને પેાતાને કૃતકૃત્ય માનવાના જ. ડાળ તથા આડંબરને પસંદ કરનારાઓ ડાળી તથા આડઅરીને અત્યંત ચાહતા હૈાવાથી તેમની તરફ તેમનુ આકષ ણ વધારે રહે છે. આવા જીવાને આત્માથી સાચા સંતપુરુષા ગમતા નથી, એટલા માટે તેમના સહવાસમાં તે આવતા નથી; જેથી કરીને સાચી સુખ-શાંતિ મેળવવાથી વંચિત રહી જાય છે. ડાળી માણસા તુચ્છ સ્વાવાળા હેાવાથી પેાતે વિરુદ્ધ હેાવા છતાં પણ બીજાને ગમતા વિચારા તથા વનના ઢાળ કરીને પેાતાના તુચ્છ સ્વાર્થ સાધે છે. આવી પ્રવૃત્તિ જાણવા છતાં પણ ડાળીને ચાહવાવાળા તેની ઉપાસના છેાડતા નથી. આ પ્રમાણે સ'સારમાં ભિન્નભિન્ન રુચિવાળા જીવાને ચાર કાટીમાં મૂકી શકાય. સવથી ઉચ્ચ કોટીના જીવા આત્મવિકાસની ચાહનાવાળા હેાય છે. આ પુરુષા ઉત્તમ આત્મવિકાસી મહાપુરુષાના અનુરાગી હાય છે, એમના પ્રેમ અત્યંત શુદ્ધ, અખ ડ અને પ્રતિદિન વૃધ્ધિવાળા હાય છે. એમની દરેક પ્રવૃત્તિ શુદ્ધ હાય છે, માટે જ આત્મવિકાસી પુરુષાના જીવનમાં એમનુ જીવન એતપ્રેત થઇ ગયેલું હેાય છે. શ્રીજી કેાટીના સદ્ગુણ તથા સનના રાગી સદ્ગુણીને ચાહવાવાળા. તે પછી સદ્ગુણ મેળવે અથવા ન મેળવે પરંતુ નિરંતર તેમના પ્રત્યે પ્રીતિ રાખી તેમની પેાતાના પ્રત્યે પ્રીતિ અનાવી રાખવા ઉત્સુક રહે છે. ત્રીજી કાટીના ચતુરાઈ, ડહાપણુ, બુદ્ધિમત્તા, વિદ્વત્તા Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬ : જ્ઞાન પ્રદીપ. આદિને ધારણ કરવાવાળાઓને જોઈને આનંદ માને છે અને પિતાનું સર્વસ્વ અર્પણ કરીને સેવા કરે છે. ચતુરાઈ આદિ મેળવવાની ઈચ્છાથી ચાહતા નથી, પણ તેમની પ્રકૃતિએને આવી વસ્તુઓ ગમતી હેવાથી કુદરતી રીતે તેમના પ્રેમી હોય છે. ચેથી કેટીના જ રૂપ, વય, ધન, સુંદરતા આદિના ઉપગની ઈચ્છાવાળા હોવાથી રૂપ આદિ વસ્તુઓ જેની પાસે હોય છે તેમની પ્રીતિ મેળવવા સતત પ્રયાસવાળા રહે છે. તેમનું મન પ્રસન્ન રાખવા તેમને મનગમતી ચેષ્ટાઓ કરે છે. તેમનાં કડવાં અને કઠેર વચને મીઠાં અને કેમળ માની આનંદ અનુભવે છે. પ્રતિકૂળ વર્તનને પણ અનુકૂળ બનાવીને તેમના પ્રેમને ઝાંખો પડવા દેતા નથી, કારણ રૂપ આદિ ભેગની તીવ્ર અચિવાળા હોવાથી બીજી રુચિવાળા કરતાં વધારે પ્રેમ રાખવાવાળા હોય છે, પરંતુ આવા જી સ્વાથી હોવાથી રૂપ તથા ધનની ઓછાશ થવાથી કે સર્વનાશ થવાથી તેમને પ્રેમ તથા ચાહના નષ્ટ થઈ જાય છે. દેખાવમાં સૌ કરતાં વધારે ચઢિયાતે પ્રેમ હાય પરંતુ પરિણામે પતંગના રંગની જેમ ઊડી જાય છે. આવી રીતે જુદી દિશામાં પ્રયાણ કરી રહેલું જગત એક જણની દિશામાં દેરવાતું નથી. અને રુચિ સહિત કેઈ એક દિશામાં પ્રયાણ કરનાર ભિન્ન દિશામાં પ્રયાણ કરનારને તેની રુચિ કાયમ રાખીને પિતાની દિશામાં દેરવા ઈચ્છતો નથી. પિતાની દિશામાં દોરનાર પ્રથમ સમાન રૂપી બનાવવા પ્રયાસ કરે છે અને ત્યાર પછી જ તેને ચાહે છે, માટે આવા ભિન્નરુચિ જગતમાં કઈ પ્રેમ જોડે અથવા તેડે, કેઈ ચાહે અથવા ન ચાહે તે તેના માટે કેઈને પણ હર્ષશેક કરવા જેવું નથી. Page #186 -------------------------------------------------------------------------- ________________ ૦૬: હeos D૦૦૦ વિકાસના બાધક કેણુ?' &cooooooooooooooooooooo * (૧૮) oooooooooooooooooooooo વિલાસ અને વિલાસી વિકાસના બાધક છે. જેમ હીરા ઉપર ચટેલે કચરો સાફ કરવાથી તેનું તેજ પ્રકાશે છે તેમ આત્મા ઉપર ચૅટેલે કમને કચરે દૂર કરવાથી આત્માના જ્ઞાનસ્વરૂપને વિકાસ થાય છે. આત્મા ઉપરથી કર્મને કચરો કાઢનાર વિકાસી પુરુષે કચરે કાઢવાને જેટલા સાવધાન રહે છે તેના કરતાં આત્મા ઉપર ન કચરો ન ચડવા દેવાને વધારે સાવધાન રહે છે. ન કચરે ઉત્પન્ન કરનાર વિલાસ તથા વિલાસી કચરે ઉત્પન્ન કરે છે, એટલું જ નહિં પણ કચરો કાઢતા આડાં આવી વિબો ઉપસ્થિત કરે છે. પાંચે ઈન્દ્રિયેના અનુકૂળ વિષયોને ભેગવીને મનમાં આનંદ માનો તે વિલાસ છે. જો કે વિષયમાં અનુકૂળતા કે પ્રતિકૂળતા હોતી નથી, પરંતુ આત્મા અનાદિ કાળથી પુદગલાનંદીપણના સંસ્કારેને લઈને તથા રાગ-દ્વેષની પરિણતિને લઈને આંખથી Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : જ્ઞાન પ્રદીપ. વર્ણ, કાનથી શબ્દ, નાકથી ગંધ, જીભથી રસ અને શરીરથી સ્પશને ગ્રહણ કરીને મધ્યસ્થ ભાવ, હગ અને શેક એમ ત્રણ અવસ્થાઓ અનુભવે છે. આત્માને ઉદાસીનતા તથા શકનો અનુભવ કરવા છતાં પણ મનમાં આનંદ ઉત્પન્ન થવાથી વિલાસ કહેવાતા નથી, કારણ કે ઈન્દ્રિયોને ન ગમે તેવા વિષયોને સંસર્ગ થવાથી અધિષ્ઠાતા આત્મા તેવા વિષયોને પ્રતિકૂળ માને છે અને તેથી કરીને શેકગ્રસ્ત થાય છે અને પ્રતિકૂળ સંયોગની નિરંતરની ચિંતાથી દુઃખી રહે છે, માટે જ પ્રતિકૂળ વિયેને ઉપગ એ વિલાસ નથી. જે વિયોને સંસગ થવાથી રાગ-દ્વેષની પરિણતિ થતી નથી, અને જેને લઈને અનુકૂળતા તથા પ્રતિકૂળતાને અવકાશ ન મળવાથી હર્ષ, શોક પણ ઉત્પન્ન થતો નથી તે મધ્યસ્થભાવ કહેવાય છે. આ ભાવમાં પણ આનંદ, હર્ષ, ખુશીને સ્થાન મળતું નથી; માટે મધ્યસ્થભાવની વૃત્તિઓ પણ વિલાસ કહેવાય નહિં. સંસારની કેટલીક પીગલિક વસ્તુઓમાં પણ જીવને સમભાવ રહે છે. બધી વસ્તુમાં વિષમભાવ રહેતો નથી. જે વસ્તુઓ બીનઉપયોગી તથા લાભ કે હાનિ કરવાવાળી હોતી નથી તેવી વસ્તુઓમાં રાગ-દ્વેષ કરવાને પ્રસંગ છે બને છે. ધાર્મિક વાચનથી કે ધાર્મિક ઉપદેશ શ્રવણ કરવાથી તેમજ સ્પર્શ બેધવડે વસ્તુસ્થિતિની વિચારણા કરવાથી પણ રાગ-દ્વેષને અવકાશ મળતું નથી અને સમભાવે પૌગલિક વસ્તુઓને ઉપભેગ કરે છે, જેથી કરીને મધ્યસ્થભાવે રહેવાથી વિલાસીની પંક્તિમાં ભળી શકતા નથી. મનગમતા વિષયમાં જીવેને ઘણી જ અનુકૂળતા રહેવાથી Page #188 -------------------------------------------------------------------------- ________________ ~-~ વિકાસના બાધક કેણ ? : ૧૫૯ ? - ~~-~-~-~~-~ અત્યંત આનંદ અનુભવે છે. અનુકૂળ પૌગલિક વસ્તુઓ ભેગવવામાં સુખીપણાની માન્યતાથી આત્મિક સુખ ભૂલી જઈને પૌગલિક સુખમાં જ મગ્ન રહે છે, એટલા માટે જ એને વિલાસ કહેવામાં આવે છે. | વિકાસ અને વિલાસની ભિન્ન ભિન્ન દિશાએ છે, કારણ કે વિલાસના અભાવથી વિકાસ થાય છે. જ્યાં સુધી વિલાસની હયાતી હોય છે ત્યાં સુધી વિકાસનું એક પણ કિરણ ફૂટતું નથી. વિકાસ કેવળ આત્મસ્વરૂપ છે અને તે અવિનાશી છે જ્યારે વિલાસ પરપગલિક સંગથી ઉત્પન્ન થનારે અને વિભાવ સ્વરૂપવાળો હોવાથી વિનાશી છે. વિલાસ, નથી આત્મસ્વરૂપ કે નથી પુગલસ્વરૂપ, પરંતુ આત્મા તથા પુદગલના સંગથી ઉત્પન્ન થનારું અનિશ્ચિત સ્વરૂપ છે, માટે જ વિનાશી છે. વિકાસ આત્મસ્વરૂપ હેવાથી નિશ્ચિત સ્વરૂપ છે અને તેથી જ અવિનાશી છે. વિકાસ સાધનાર આત્માઓએ વિલાસથી સવથા વેગળા રહેવાની જરૂરત છે, કારણ કે વિલાસ, વિકાસ માટે તદ્દન બીનઉપયોગી છે. વિલાસ વિકાસને અટકાવે છે એટલું જ નહિ પણ આત્મસ્વરૂપને વિનાશ કરે છે. વિલાસથી પુન્યનું ફળ ભેગવાય છે પણ પુણ્યકર્મ બંધાતું નથી. તે પછી વિકાસની તો વાત જ કયાં રહી? જ્ઞાની પુરુષ સમભાવે પુન્યનું ફળ ભેગવે છે ખરા પણ તે વિલાસ કહેવાતું નથી, કારણ કે જ્ઞાનીઓને વસ્તુસ્થિતિનું જ્ઞાન હોવાથી પગલિક વસ્તુઓમાં આસક્તિભાવ હેતું નથી, તેમજ ક્ષણવિનશ્વરરૂપ એક જ સ્વભાવવાળા પુદગલમાં અનુકૂળતા પ્રતિકૂળતારૂપ ભિન્નતા અનુભવતા નથી અને તેથી કરીને પુગલમાં સારા-નરસાપણાની ભાવના ન હોવાથી Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૦: જ્ઞાન પ્રદીપ. અજ્ઞાનતાથી માની લીધેલા આનંદના અભાવે વિલાસનો પણ અભાવ હોય છે. કના આવરણને ખસેડીને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવાપ વિકાસની વાટે વળેલાં મહાપુરુષો વિલાસને કનો પોષક માનીને તેનો આદર કરતા નથી તેમજ અનુકૂળ પૌલિક વસ્તુઓની ઇચ્છાથી રહિત હોય છે. આડકતરી રીતે પણ વિષયોનો ઉપયોગ કરતા નથી. વિકાસના કાર્યમાં દેહને સાધનરૂપ માનીને તેને ટકાવી રાખવા પૂરતા જ પૌલિક વસ્તુઓના ઉપયોગ કરે છે. કેવળ આત્મવિકાસની ભાવનાથી ઉપયોગ પૂરતી જ પૌલિક વસ્તુએ અનાસક્તિભાવે વાપરે છે, પણ ક્ષુદ્ર કામનાઓ સાષવા આસકિતભાવે ઉપભાગ તરીકે વાપરતા નથી. તાત્પર્ય કે અંતરાત્મદશાને પ્રાપ્ત થયેલા મહાપુરુષોની ભાવનામાં વિલાસનો અંશ પણ હાતા નથી, કારણ કે તેઓ જાણે છે કે વિલાસ અને વિકાસ બન્ને પરસ્પર અત્યંત વિરોધી છે માટે વિલાસથી વિકાસ સાધી શકાતા નથી. વિલાસને ઉદ્દેશી મનાવવામાં આવેલાં મનગમતાં ચિત્તને પસંદ કરનારા, આંખને આનંદ આપનારા, ઉપલેાગની આકાંક્ષાને જગાડનારા, વિષયભાવને વધારનારા, આસકિતને ઉછેરનારા અને અહિરાત્મદશાની દિશામાં ખેંચી જનારા સુંદર સુંદર મકાના, વા, ખારાક તેમજ ખીજા પણ જડના વિકારા વિકાસી આત્માને વિષ જેવા છે. જ્યાં સુધી પૌદ્ગલિક વસ્તુઓમાં આનંદ, સુખ તથા સગવહતાની ખાતર ઉપયાગીપણું જણાતું હૈાય ત્યાં સુધી વિકાસને માટે અનધિકારીપણું કહી શકાય, કારણ કે વિકાસદૃષ્ટિ અન્યા સિવાય વિકાસ સાધી શક્તા નથી, પૌલિક વસ્તુઓમાં રાચકપણ તે વિલાસદષ્ટિનું પરિણામ છે. આવી વિલાસદૃષ્ટિથી આત્મા Page #190 -------------------------------------------------------------------------- ________________ વિકાસના ખાધક કાણ ? : ૧૬૧ ઉપર રહેલાં કમ નાં આવરણા ખસી શકતાં નથી એટલે આત્માના વિકાસ થઈ શકતા નથી, પરન્તુ પુદ્ગલાની ચાહનાથી કર્માંના પુદ્ગલાના આત્માની સાથે સંબંધ થવાથી આત્માના ગુણ્ણા વધારે ને વધારે ઢંકાતા જાય છે. આત્મકલ્યાણની કામનાથી વિલાસનાં સાધના છેડવામાં આવે છે તે પણ નિશ્ચિત વિકાસ થઈ શકતા નથી, કારણ કે કલ્યાણનું યથાર્થ સ્વરૂપ સમજવું બહુ જ કઠણ છે. સંસારમાં પૌદ્ગલિક સુખાની ઇચ્છાથી પુણ્યક ઉપાર્જન કરીને દેવગતિ મેળવવામાં કલ્યાણ માનવાવાળા ઘણા છે, પણ કક્ષય થવાથી આત્મિક ગુણા પ્રગટ થવામાં ક્લ્યાણ માનવાવાળા બહુ એછા છે; તેમજ મહારથી વિલાસના સાધના છેડવા છતાં પણ અંતઃકરણમાંથી વિલાસની ભાવના ભૂંસાતી નથી. આના એ કાર્યાં પ્રત્યક્ષપણે અનુભવાય છેઃ એક તેા ધર્માંનાં બહાના નીચે અને ધમનું સાધન દેહનાં મહાના તળે છેાડી દીધેલા વિલાસના સાધનાના ઉપયાગ કરવા અને ખીજું સારામાં સારા સાધના મેળવવાની ઇચ્છા. આ પ્રમાણે પરપૌદ્ગલિક વસ્તુએમાંથી આસક્તિ ભાવ છેાડ્યા સિવાય દેખાવપૂરતા બહારથી વિલાસના સાધના ાડવા માત્રથી વિકાસી મની શકાતું નથી. જ્યાં વિલાસના સાધના પુષ્કળ હાય અને તેને વધારે મેહક અનાવીને તેના ઉપભાગ કરનારા વિલાસીઓ વસતા હેાય એવા સ્થળા વિકાસ મેળવનારાઓને અત્યંત વિઘ્નકત્તાઁ થઈ પડે છે. વિકાસની પૂર્ણ ઇચ્છાવાળા મહાપુરુષો આવા સ્થળાને સથા પસંદ્ગુ કરતા નથી, કારણ કે વિલાસ તથા વિલાસી અનાદિ કાળથી વિલાસના સ`સ્કારવાળા વિલાસી આત્માને પોતાના તરફ ખેંચી જવાના જ, વિલાસ ન કરવાની પ્રતિજ્ઞા કરીને છેડી દીધેલા વિલા Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : જ્ઞાન પ્રદોષ. સાને પણ પાછા ભાગવવાનો ઇચ્છાઓ જાગ્રત થવાની જ. કદાચ કેટલાક બંધનાને લઇને વિલાસી અનવાના અવકાશ ન મળે તે પશુ નિર ંતર વિલાસ કરવાની સ્ફુરણા બની રહેવાથી વિકાસ તે નહિ જ થવાના. જ્યાં સુધી વિલાસનાં પરિણામના ઉત્પાદક કામ, રાગ, મઢ, મેહ, અજ્ઞાન આદિક સત્તામાં વિદ્યમાન છે ત્યાં સુધી તેા વિકાસની ઇચ્છાવાળા આત્માએ વિલાસી દુનિયાથી વિમુક્ત રહેવાની જરૂરત છે. ‘ જો અશુચિમાં આળેટીને પવિત્ર બની શકાતુ` હેાય તે જ વિલાસી દુનિયામાં વસીને વિકાસી બની શકાય. શત્રુનાં ઘરમાં રહીને શત્રુને નાશ કરવા જેટલેા કિઠન છે તેના કરતાં પશુ વધારે કઠિન ક્રિયા મેાહના ઘરમાં રહીને મેહન નાશ કરવાની છે. શ્રી મહાવીર પ્રભુ જેવા સમથ પુરુષા પણ ખાર વર્ષ સુધી મોન૨ે વગડામાં વિચર્યાં છે ત્યારે જ વિકાસ સાધી શકયા છે, તે પછી અલ્પ સત્ત્વવાળા, માહનીય કમથી પરાસ્ત બનેલા આત્માએ નિરંતર વિલાસી દુનિયાના સ'સર્ગ'માં રહીને કેવી રીતે વિકાસ સાધી શકે ? પરપોલિક પરિણતિમાં તન્મય થવારૂપ વિલાસ અને સ્વપરિણતિ આત્મસ્વરૂપમાં રમણતારૂપ વિકાસમાં કાચ અને કોહિનૂર જેટલું અંતર છે. કાચ કોહિનૂરનું કાર્ય સાધી શકતા નથી. કાચના મણકાની માળા પહેરીને આનંદ માનનાર અમૂલ્ય કોહિનૂરને મેળવી શક્તા નથી, તેવી જ રીતે ખાગ, બંગલા, ઘરેણાં, વજ્ર, મિષ્ટ લેાજન, સ ́ગીત અને સુગધી આદિ વિલાસના સાધનોમાં સુંદરતા, મધુરતા માનીને તેના ઉપલેાગમાં આસક્તિ ધારણ કરનાર સાચુ' સુખ, જીવન, આનંદ આદિ વિકાસને મેળવી શકતા નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ વિકાસના માધક કાણું ? : ૧૬૩ : પુદ્ગલા વિકૃત અન્યા સિવાય વિલાસના સાધન તરીકે ઉપચેાગમાં આવી શકતા નથી. પૌદ્ગલિક વિકૃતિઓના જ આસક્તિભાવે ઉપભાગ કરી આનંદ માનવામાં આવે છે. જેમકેઃ માટી, ઇંટ, ચૂનો, લાકડાં, પત્થરા, રંગરોગાન વગેરે વસ્તુઓના ઢગલા પડ્યા હાય ત્યાં સુધી વિલાસના સાધન તરકે, વાપરી શકાતા નથી; પરંતુ આ બધીએ વસ્તુના વિકારરૂપ અંગલા બનાવવામાં આવે છે ત્યારે જ વિલાસનું સાધન અની વિલાસીને આન આપે છે. તેવી જ રીતે રૂના વિકાર વસ્ત્ર, ધાન્યના વિકાર મિષ્ટાન્ન, માટીના વિકાર સાનુ, ચાંદી, ઝવેરાત વગેરે, મળમૂત્રાદિ સાત ધાતુને વિકાર રૂપ, લાવણ્યતા, સુંદરતા વગેરે વિલાસના સાધન મની શકે છે, કે જેને ભેગવવાની ચાહના વિલાસીઓને નિરંતર ઉદ્દભવ્યા કરે છે જે વિકાસની માધક છે. માહનીય કને બળવાન મનાવી વિલાસની ભાવના જાગૃત કરનાર વિલાસની વસ્તુઓ તથા વિલાસીઓના સહવાસ વિકાસી કદાપિ કરતા નથી, અને જે સહવાસમાં રહેવાનું પસંદ કરે છે અથવા તેા રહે છે તે વિલાસના ઇચ્છુક છે પણ વિકાસના નથી. વિલાસની ક્ષુદ્ર તૃષ્ણાઓ સતાષવાને વિલાસ તથા વિલાસીઆના સંસર્ગમાં રહીને વિકાસ સાધવાના ડાળમાત્ર કરવાથી વિનાશ જ થાય છે પણ વિકાસ થઈ શકતા નથી. આંખને ગમે તેવા સુંદર વસ્ત્ર તથા આભૂષણામાં સજ્જ થએલા, સુંદર લાગતી આકૃતિ તથા રૂપવાળા સ્રીપુરુષા, વિલાસીએની જેમ, જેમાં રહેવાનું બહુ જ ગમે અને ચિત્તમાં આહ્લાદ ઉત્પન્ન થાય એવા આગમંગલાઓ, બહુ જ રસવાળા મધુર અન જેને વાપરવાની વારેઘડીએ ઇચ્છા થાય તેવાં ભેાજના, શરીરની સુંદરતામાં વધારે કરીને બીજાનાં ચિત્ત આકર્ષાય તેવાં વસા આ Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : જ્ઞાન પ્રદીપ. અધીએ વસ્તુ વિકાસને રોકનારી છે; માટે વિકાસી પુરુષા આવી વસ્તુઓથી વેગળા જ રહે છે. એ વસ્તુને વાપરવાની ઈચ્છા તા દૂર રહી પણ બહુ જ સહેલાઈથી એ વસ્તુએ જ્યાં મળતી હાય, જોવામાં આવતી હાય તેવા સ્થાનાએ રહેવાનુ પણ પસંદ કરતા નથી. આ પ્રમાણે વિલાસ તથા વિલાસીએ વિકાસના સંપૂર્ણ આધક હાવાથી વિકાસ મેળવવામાં તેમની સર્વથા આવશ્યક્તા. નથી. આ બન્ને મનાવૃત્તિમાં વતં તા હૈાય ત્યાં સુધી તેઓ વિકાસના સથા અનધિકારી છે, માટે વિકાસના અધિકારી પુરુષા તે વિલાસી દુનિયાથી પર જ રહેવાના. Page #194 -------------------------------------------------------------------------- ________________ ,૦૦૦ છે °°eboထထထထထထသnanooo oooo છે 0 ૦ 0 ૦ છે શું દેવતા સુખી કરી શકે? તું છેoooooo0CEococoon ( ૧૮ ) 0000000000 મનુષ્ય માત્ર સુખી થવાને દેવની સેવા, ભક્તિ, નામસ્મરણ "આદિ અનેક પ્રકારની આરાધના કરે છે. આ બધું ય કરતાં પહેલાં દેવને ઓળખવાની ઘણી જ જરૂરત છે. જે માણસને સેનું અથવા તે હીરે જોઈતું હોય તેણે સોનાને અને હીરાને સાચી રીતે અને સારી રીતે ઓળખવો જોઈએ અથવા તે ઝવેરી તથા શરાફની પાસેથી તેની ઓળખાણ શીખી લેવી જોઈએ; કારણ કે વસ્તુની સાચી ઓળખાણ સિવાય સાચી વસ્તુ મેળવી ધારેલું કાર્ય સાધવાની ઈચ્છા સફળ થઈ શકતી નથી. જેવી રીતે દેવને ઓળખવાની જરૂરત છે તેવી જ રીતે સુખને પણ ઓળખવાની જરૂરત છે. સાચું સુખ ઓળખ્યા સિવાય સાચા દેવ ઓળખી શકાતા નથી, અને સાચી રીતે દેવને ઓળખ્યા સિવાય સાચી રીતે ઉપાસના થઈ શકતી નથી, અને સાચી ઉપાસનાના અભાવે સાચી સુખસિદ્ધિ મળી શકતી નથી. જેમ મીઠાશ સાકરને ગુણધર્મ છે અને તે સાકરમાં સાકર સ્વરૂપે રહે છે તેવી રીતે સુખ આત્માનો ધર્મ છે અને તે Page #195 -------------------------------------------------------------------------- ________________ ૬૧૬૬: જ્ઞાન પ્રદીપ, આત્મામાં આત્મસ્વરૂપે રહે છે, અર્થાત્ સાકર તે જ મીઠાશ અને મીઠાશ તે જ સાકર, આત્મા તે જ સુખ અને સુખ તે જ આત્મા. સાકરને મીઠાશ મેળવવા પોતાનાથી ભિન્ન ગુણ-ધર્મવાળી અન્ય વસ્તુની જરૂરત હતી નથી તેવી જ રીતે આત્માને સુખ મેળવવા પોતાનાથી ભિન્ન ગુણધર્મવાળા જડ તથા જડના વિકારની જરૂર નથી. જડ તથા તેના વિકારોના સંયોગથી સુખ માનવામાં આવે છે તે સુખ નથી પણ દુઃખને જ માની, લીધેલું બ્રમિક જ સુખ છે. જેઓ બનાવટી સુખ મેળવવા જે દેવની ઉપાસના કરે છે તેઓ ઉપાસ્ય દેવ જો કે સાચા જ હોય તે પણ દેવને સાચી રીતે ઓળખ્યા સિવાય ઉપાસના કરવાથી સાચું ફળ તેઓને મળી શકતું નથી અને તેથી તેઓની ઉપાસના મિથ્યા ફળવાળી થાય છે. તેથી કરી કાંઈ ઉપાસ્ય દેવની ખામી નથી, પણ ઉપાસક-ભક્તની ખામી છે. સાચા સુખનું સ્વરૂપ (આત્મામાં રહેલો પિતાને ગુણધર્મ) ટૂંકાણમાં ઉપર આપણે જોઈ આવ્યા. હવે આપણે આવું સાચું સુખ મેળવવાને સાચા ઉપાસ્ય-દેવનું સાચું સ્વરૂપ સાચી રીતે વિચારી ઉપાસના દરમિયાન અવશ્ય લક્ષમાં રાખવું જોઈએ. દેવના માટે સંસારમાં અનેક પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે અને તે તેમના પ્રચારક ભક્તોને આભારી છે. હવે દેવ માત્રના સ્વરૂપને વિચાર કરતાં પહેલાં દેવના બે વિભાગ પાડીએઃ એક તો જન્મથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા વૈકિય શરીરવાળા દેવો અને બીજા મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થયેલા આત્મગુણના આવરક કર્મોને નાશ કરી, કેવળજ્ઞાન મેળવી વિકાસને પામેલા ઔદારિક શરીરવાળા દેવ અર્થાત એક દેવે છે અને Page #196 -------------------------------------------------------------------------- ________________ શુ દેવતા સુખી કરી શકે? : ૧૬૭ : બીજા મનુષ્ય દેવ. સંસારમાં આ બંને પ્રકારના દેવમાંથી દેવગતિમાં ઉત્પન્ન થયેલા, જન્મથી જ દેવ કહેવાતા અને પુન્યબળથી કર્મજન્ય કાંઈક વિશિષ્ટ પૌદ્ગલિક શક્તિને ધારણ કરવાવાળા દેવ, દેવની ઉપાસના કરવાવાળાને પ્રાયઃ પંચાણું ટકા જેટલે ભાગ નીકળી આવશે; કારણ કે સંસારને મોટે ભાગ પગલાનંદી-જડાસક્ત છે. પુદ્ગલાનંદી જીવે માને છે કે દેવતાઓની ઉપાસના કરવાથી તેઓ પ્રસન્ન થઈને પૌગલિક સુખના સાધને મેળવી આપે છે. મનુષ્ય કરતાં વધારે શક્તિવાળા હોવાથી તેમના આધિ વ્યાધિ, રોગ-શોક, આપત્તિ-વિપત્તિ મટાડી દઈને ધન, સ્ત્રી, પુત્ર, સુખ-સંપત્તિ આદિ આપી શકે છે અને ધારેલું કાર્ય સાધી આવી ઈચ્છાઓ પૂરી કરે છે. પુન્યની નબળાઈથી પૌગલિક સુખના સાધન વગરના અથવા તે મેળવેલા સાધનને ભેગેપિગ કરવાને અશક્ત બનેલા જ દેવ, દેવની ઉપાસના કરે છે એમ નથી, પણ પુન્યબળથી મેળવેલા પૌગલિક સુખના સાધનવાળા જે ભવમાં ઉત્પન્ન થયા તે જ ભવમાં આનંદ માનવાવાળા ભવાભિનંદી જી પણ મેળવેલી સુખસંપત્તિ ટકાવી રાખવા અને આપત્તિ-વિપત્તિ ન આવવા દેવા તન-મનધનથી સેવા કરે છે, પરંતુ દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરી પોતાના સ્વરૂપને ભૂલી ગયેલા એ જડાસક્ત છે જાણતા નથી કે દેવગતિમાં ઉત્પન્ન થએલા દેવ, મનુષ્યના શુભાશુભના ઉદય સિવાય કાંઈ પણ શુભાશુભ કરી શકતા નથી. મનુષ્ય પોતાના શુભના ઉદયથી અનુકૂળ સંચગે મેળવી સુખ-સાધનસંપન્ન બની શકે છે. બાકી દેવતાઓ કાંઈ પણ આપી શકતા નથી કારણ કે દેવગતિમાં ઉત્પન્ન થયા પછી મળેલી સઘળી ત્રાદ્ધિ ફક્ત પોતાના જ Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : જ્ઞાન પ્રદીપ, ઉપભોગમાં લઈ શકાય છે. તેમાંથી બીજાને એક વીંટી સરખી પણ આપી શકાય નહિ. દેવતાના ભેગપભેગની વસ્તુઓ શાશ્વતી હેવાથી ઉત્તરોત્તર ઉત્પન્ન થયેલા દેવતાઓ તે જ વસ્તુઓને વાપરે છે. દેવગતિમાં જીવે ત્યાં સુધી તે વસ્તુઓ વાપરે અને મરે એટલે વાપરેલી વસ્તુઓ હતી તેવી છેડીને ચાલતા થાય અને તે જ વિમાનમાં બીજે જીવ આવી સ્વામીપણે ઉત્પન્ન થાય. તે પાછી તે જ વસ્તુઓને વાપરે, માટે પુન્યબળથી દેવભવમાં ભોગવવા ચોગ્ય મળેલી વસ્તુઓને દેવતાઓ પ્રસન્ન થઈને કે દયા કરીને મનુષ્યને દાન કરી શકતા નથી. જમીનમાં રહેલા નિધાને પણ પિતાની ઈચ્છા પ્રમાણે બીજાને આપી શકે નહિ, કારણ કે દક્ષિણ દિશાને સૌધર્મેન્દ્ર અને ઉત્તર દિશાને ઈશાનંદ સ્વામી હોવાથી તેમની આજ્ઞા સિવાય જમીનમાંના નિધાનેને દેવતા કાઢી શકે નહિ. બાકી વિશિષ્ટ પુન્યના ઉદયથી દેવતા ભૂગર્ભનિધાન કાઢીને અથવા તે વૈકિય વસ્તુ બનાવીને કે બીજાને ત્યાંથી ઊંચકી લાવીને આપી શકે છે, પરંતુ પુન્યવાન મનુષ્યોને તે ઉપાસના કર્યા વગર પણ દેવતાઓ આવીને સેવામાં હાજર થાય છે. તીર્થકરે, ચકવર્તીએ, વાસુદેવ, બલદેવ આદિ પુન્યશાળી મનુષ્યો કાંઈ દેવતાની ઉપાસના કરતા નથી, છતાં પુન્યાનુસાર ઈદ્રો તથા દેવતાઓ નિરંતર સેવામાં હાજર રહે છે અને ઈચ્છાનુસાર (કે અનિચ્છાએ પણ) પીગલિક સંપત્તિ મેળવી આપે છે, બાકી આત્મિક સાચી સંપત્તિ આપી શકતા નથી. જેમ મનુષ્ય આઠે કર્મના આવરણવાળા હોય છે તેમ દેવતાઓ પણ સંપૂર્ણ કર્મોથી ઘેરાયેલા હોય છે, પરંતુ જેટલા પ્રમાણમાં મનુષ્ય દેવતાની ઉપાસના કરવાવાળા હોય છે તેટલા પ્રમાણમાં દેવતાઓ મનુષ્યની ઉપાસના કરવાવાળા હોતા નથી, Page #198 -------------------------------------------------------------------------- ________________ શુ દેવતા સુખી કરી શકે ? : ૧૬૯ : એટલી જ દેવતાની પુન્યમળની અધિકતા. સંસારમાં સર્વોત્કૃષ્ટ પુન્ય તીર્થંકરાનુ હાય છે. એ હેતુથી અને મનુષ્ય તપદ્વારા દેવતાઓને પણ દુલ ભ-દેવતાઓથી પણ ચઢિયાતી અનેક પ્રકારની લબ્ધિ મેળવી શકે છે તેમજ કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિ મેળવી શકે છે. આવા કારણેાને લઇને તે મનુષ્ય દેવતા કરતાં પુન્યખળમાં અત્યંત વધી જાય છે. તેમજ ગતિમાં પણ દેવતા કરતાં મનુષ્યગતિ ચઢિયાતી છે. બાકી પુન્યહીન પુદ્ગલાન દી મનુષ્ય દેવતાઓને પેાતાના કરતાં અધિક માનીને ઉપાસના કરે તે એ તેમની અણુસમજ છે. બીજા મનુષ્ય દેવ તે બીજા દેવા કરતાં શ્રેષ્ટતર હોય છે. એમણે પૂર્વના ત્રીજા ભવમાં દેવ થવા ચેાગ્ય તીથંકરનામક નિકાચિતપણે બાંધેલું હોય છે. તે કાઁ અંધાયા પછી ત્રીજે ભવે અવશ્ય ઉયમાં આવે છે. સર્વોત્કૃષ્ટ પુન્યના ઉડ્ડયથી જન્મ થતાંની સાથે જ દેવગતિમાં ઉત્પન્ન થયેલા જન્મથી જ કહેવાતા દેવા અને તેમના સ્વામી ઇંદ્રો સેવામાં હાજર થાય છે. એમને જન્મસમય ત્રણે લેાકમાં–નારકીમાં ઉસન્ન થયેલા જન્મથી જ દુ:ખી જીવાને પણ–એક ક્ષણ વાર આનંદ આપનારા થાય છે. એમના ઉપરનુ કર્મની સત્તાનું દખાણ નમળું પડી ગયેલુ હોય છે. જન્મથી જ આત્મસત્તા હાથમાં લીધેલી હોવાથી માડુ આદિ કર્મો થરથર કાંપતા રહે છે. એમનું આખુંય જીવન સ્વપરના કલ્યાણ માટે વપરાય છે. એમની જીવનમુક્ત અવસ્થા અનેક જીવાને સાચી સ્વતંત્રતા અપાવનારી હોય છે. પોતે કર્મોના પરાજય કરી સંપૂર્ણ પણે સ્વતંત્ર અનેલા હોવાથી ઉપાસક ભવ્ય ભક્તો સાચી–સંપૂર્ણ પણે સ્વતંત્રતા મેળવી શકે છે. એમણે સમ્યજ્ઞાનના વિકાસ થયેલા હોવાથી ઔયિક ભાવે પ્રાપ્ત થયેલી સુખ-સંપત્તિ અથવા Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૯ : જ્ઞાન પ્રદીપ. આપત્તિ-વિપત્તિને સમભાવે સહન કરીને વિશિષ્ટતમ નિજ રાદ્વારા વિશિષ્ટતમ આત્મવિશુદ્ધિ મેળવેલી હોય છે. આત્મગુણઘાતી હાદિ ચારે કર્મનો ક્ષય થવાથી કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ આત્મલક્ષમીથી સમૃદ્ધ થયેલા હોય છે. આત્મવિકાસરૂપ અતિશચના પ્રભાવથી પ્રાણીઓ જન્મના વેર ભૂલી જાય છે અને પવિત્ર વચન સાંભળી પિતપેતાની ભાષામાં સમજીને બેધ પામે છે. તેઓ ક્ષણિક પરસ્વરૂપના ભક્તા હોતા નથી પણ નિત્ય સ્વસ્વરૂપના જ ભેક્તા હોય છે. આવા દેવાધિદેવની ઉપાસના અનંત જ્ઞાન, દર્શન, જીવન, સુખ આદિ આત્મિક ગુણેને વિકાસ કરવાવાળી હોય છે. આત્મિક ગુણને વિકાસ મેળવવાના હેતુથી કરવામાં આવતી એમની ઉપાસના સાચી ઉપાસના કહેવાય છે અને પૌગલિક વસ્તુઓ માટે કરવામાં આવે છે તે અજ્ઞાનતાની સૂચક છે, માટે વીતરાગ દેવની ઉપાસના વીતરાગ દશા મેળવવાને માટે જ કરવી જોઈએ, જેથી કરીને જન્મ, જરા, મરણ ટળી જવાથી આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે અને શાશ્વતું સુખ મેળવી શકાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ OVADO --- cocD8* ૧છoooo oooછે '. . - E - 0 1 સુખ સમીક્ષા. ooooooooooooooooooo ( ૨૦ ) cooooooooooooooooooood અનાદિકાળના મેહના દબાણને લઈને આત્મા સ્વતંત્ર બની પિતાનું સુખ-સ્વરૂપ મેળવી શકતો નથી અને જડ વસ્તુએના અનુકૂળ-પ્રતિકૂળ સંગ-વિયોગથી સુખ-દુઃખ માનવામાં એ ટેવાઈ ગયો છે કે જાણે પિતે જડનું એક અંગ ન થ? જડના સંસગને લઈને સંસારમાં ભિન્ન ભિન્ન સમયે ભિન્ન ભિન્ન દેહ ધારણ કરીને પિતાને તે સ્વરૂપે ઓળખવામાં દઢ શ્રદ્ધાળુ બનવાથી પોતાના સત્ય સ્વરૂપને ભૂલી ગયેલ છે અને જન્મ, જરા, મરણ, રેગ, શેક, સુખ, દુઃખ આદિને પિતાના-: માં આરેપ કરી રહ્યો છે. દેહમાં આત્મબુદ્ધિ ધારણ કરેલી હેવાથી ક્ષણવિનશ્વર દેહાદિ જડ વસ્તુઓના વિયોગ અને વિનાશની શંકાથી ભયભીત થઈ રહ્યો છે. કમસંગથી થયેલી વિભાવદશાને લઈને એવી માન્યતા થઈ ગઈ છે કે ન ખાવાથી મરી જવાય છે અને ઇન્દ્રિયના અનુકૂળ વિષયની પ્રાપ્તિ સિવાય સુખ તથા આનંદ જેવી કે વસ્તુ નથી. આત્મા અવિનાશી છે. જ્ઞાન, દર્શન, જીવન, સુખ અને આનંદ આત્માનું જ સ્વરૂપ છે, છતાં દારૂડિયાની જેમ મેહના Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : જ્ઞાન પ્રદીપ. નશાને લઇને જ્ઞાનાદિ પેાતાના ધર્મો જડમાં ખાળી રહ્યો છે, અને જડ સિવાય પેાતાની ગતિ જ નથી, પેાતાના નિર્વાહ થઈ શકતા જ નથી એવી દૃઢ માન્યતાથી જડની ઉપાસના કરી રહ્યો છે. પ્રત્યક્ષ જણાય છે કે દેહ-ગેહાદિ જડ વસ્તુઓ ભિન્ન ગુણધમવાળી હાવાથી પેાતાનાથી સર્વથા ભિન્ન છે તે પણ તે વસ્તુએમાં પોતાના જ સુખ, આનંદ તથા જીવન આદિ ધર્મના આરોપ કરી તેના ઉપર મમતા ધારણ કરી રહ્યો છે, અને તેના વિયેાગ થવામાં પેાતાને સુખ, આનંદ તથા જીવનવિહીન માનીને દુઃખી થઈ રહ્યો છે. જડ વસ્તુઓ પેાતાના સ્વભાવ પ્રમાણે મળે છે, વિડે છે, ાની થાય છે, નિસ્તેજ થાય છે, નષ્ટ થાય છે આ બધીએ અવસ્થાઓ જડની હાવા છતાં જડસ ચાગી આત્મા પેાતાનામાં આરોપ કરીને પોતાની માની રહ્યો છે. અને પોતાના સ્વરૂપથી તદ્દન અજ્ઞાત હાવાથી પોતાની સર્વોચ્ચ દશાના જરાયે વિચાર કરતા નથી. ܀ જેમ કૂતરો સૂકુ' હાડકુ ચાવે અને તે હાડકું તેના માંમાં વાગવાથી તાલવામાંથી નીકળતા લોહીને ચાટીને આનંદ માને છે અને આ લેાહી હાડકામાંથી નીકળે છે એવી ભ્રમણાથી હાડકાને વધારે ને વધારે ચાવે છે, તેમ સાચા સુખના સ્વરૂપથી અણુજાણુ આત્મા સુખ પોતાનામાં રહેલુ હોવા છતાં પણ જડ વસ્તુએનો ઉપભેાગ કરતાં યત્કિંચિત્ ક્ષણિક સુખનો અનુભવ કરે છે તે જડ વસ્તુમાંથી મળે છે એવી ભ્રમણાથી જડ વસ્તુએ મેળવવામાં અને તેનો ઉપયેગ કરવામાં લીન રહે છે. • જેમ કાગડા આરિસામાં પોતાની જ આકૃતિ તથા ચેષ્ટાનો આળા જોઇને એમ માની લે છે કે આ કાઇ ખીજો કાગડા છે અને તેની સાથે મનફાવતું વર્તન કરે છે; તેમ આત્મા જડ Page #202 -------------------------------------------------------------------------- ________________ સુખ સમીક્ષા. ક ૧૭૩ : વસ્તુઓમાં પોતાના જ આનંદ, સુખ તથા જીવનના એાળા જોઈને આનંદ આદિ વસ્તુઓ જડમાં જ છે એમ માનીને નિરં. તર જડની ઉપાસનામાં બન્યો રહે છે અને જડ વસ્તુઓથી છુટો પડવાને ઈરછત નથી. જડ વસ્તુઓ ક્ષણિક અને સંગવિગવાળી હવાથી બદલાય છે અથવા તો આત્માથી છૂટી પડી જાય છે ત્યારે સુખને પડછાયો ન જણાવાથી આત્મા પિતાને દુઃખી માને છે. સંસારમાં અજ્ઞાત છેએ જડ તથા જડના વિકારને સુખના સાધન માન્યા છે; પણ સુખ માન્યું નથી. સુખને એળો પડી શકે એવા જડના સંગને હમેશાં કાયમ બનાવી. રાખવાને જી ઘાણે પ્રયાસ કરે છે છતાં તેવા સંયોગે હમેશાં સરખી રીતે ટકી શકતા નથી, ઝાંખા પડી જાય છે અથવા તે. બદલાઈ જાય છે. ઝાંખા પડવાથી સુખને ઓળો પણ ઝાંખે પડે છે, અને તેથી સુખ પણ ઝાંખું પડી જાય છે, અને બદલાઈ જવાથી સુખને ઓળો પડતો નથી એટલે જીવો પોતાને દુઃખી માને છે. જે જડસંગમાં સુખને એળે પડે છે તેને અનુકુળ સંગ માને છે અને જેમાં ઓળો નથી પડતે તેને પ્રતિકુળ સંગ માન્ય છે. જડના અનુકૂળ સંયોગને સુખ અને પ્રતિકૂળ સંગને દુઃખ માનવામાં આવે છે. આ બંનેમાં સુખ તે કાંઈક વસ્તુ છે, પણ દુઃખ જેવી કે વસ્તુ જ નથી; કારણ કે સુખ તે આત્મિક સુખનો ઓળો છે અને દુઃખ તે સુખના ઓળાને. અભાવ છે, માટે ઓળો ન પડવાથી અજ્ઞાની આત્માને થતી મૂંઝવણેને દુઃખ કહેવામાં આવે છે અને એટલા જ માટે જેમ સુખ આત્મિક તથા પૌગલિક કહેવામાં આવે છે તેમ દુઃખ Page #203 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૭૪ : જ્ઞાન પ્રદીપ. આત્મિક તથા પૌઢગલિક કહેવાતું નથી. મનુષ્ય અને તેના પડછાયામાં જેટલું અંતર છે તેટલું જ અંતર આત્મિક સુખ અને પૌલિક સુખમાં છે. આત્મિક સુખ સાચું છે અને તે આત્માના ધમ હોવાથી હમેશા કાયમ રહેવાવાળું શાશ્વતુ છે. કોઇ પણ સમયે આત્મા સુખ વગરના હાતા નથી, એક સમય પણ આત્મા સુખ વગરના થાય તે તે પાતાનું અસ્તિત્વ ખાઇ એસે છે. જેમ સાકરમાંથી એક સમય પણ મીઠાશ ચાલી જાય તે તે સાકર નહિ પણ પત્થર કહેવાય છે તેમ આત્મામાંથી સુખ ચાલ્યું જાય તે તે આત્મા નહિ પણ જડ કહેવાય છે, અને એટલા માટે જ આત્માની ઓળખાણ સુખદ્વારા કરવામાં આવે છે, અને સુખસ્વરૂપી આત્મા કહેવામાં આવે છે. સુખના પુજ તે જ આત્મા છે પણ જડ નથી, તે પછી જડમાં સુખ ક્યાંથી હેાઇ શકે ? આત્મા એમ માને છે કે મારામાં સુખ નથી પણ જડમાં છે, આવી માન્યતા માહનીય કાઁના આવરણને લઇને થતી એક પ્રકારની મિથ્યા ભ્રમણા છે. જો જડ વસ્તુઓમાં સુખ હાય તા જડસ ચાગી આત્મા હંમેશાં સુખી હાવા જોઇએ. જડ વસ્તુઓના સંચાગ હોવા છતાં પણ જે દુઃખ મનાવે છે તે ન થવું જોઇએ; પરંતુ સંસારી પુદ્ગલાનંદી જીવેામાં જણાય છે કે અમુક જડ વસ્તુના સંચાગને અનુકૂળ માની સુખ મનાવે છે અને અમુક સંચાગાને પ્રતિકૂળ માની દુઃખ મનાવે છે, તેા પછી એમ માનવાને કારણ મળે છે કે કેટલીક જડ વસ્તુઓમાં સુખ છે અને કેટલીકમાં નથી, પણ આ બધીએ માન્યતા ખાટી છે; કારણ કે સુખ જડના ધમ હાય તેા પછી જડના સંચાગામાં અનુકૂળ-પ્રતિકૂળપણાને ભેદ ન હેાવા જોઇએ. કાઈપણ પ્રકારના જડના સંચાગેાથી સુખ જ થવું જોઈએ પણ દુ:ખ ન થવું જોઇએ. જેમ સાકરમાં મીઠાશ Page #204 -------------------------------------------------------------------------- ________________ સુખ સમીક્ષા. : ૧૭૫ : છે અને તે મીઠાશ વગરની કાઈ પણ વસ્તુમાં ભળે છે ત્યારે મીઠાશ જ આપે છે પણ કડવાશ આપતી નથી તેમ જડ, સુખ વગરના કાઈ પણ આત્મામાં ભળે ત્યારે સુખ જ આપવુ જોઈએ; પરંતુ સંસારી જીવેાની માન્યતા પ્રમાણે જેમ સુખ જડના સંચાગથી થાય છે તેમ દુઃખ પણ જડના સંચાગથી થાય છે એટલે કેટલાક જડમાં સુખ છે અને કેટલાક જડમાં દુઃખ છે એમ સાષિત થાય છે. જડના વિયાગથી પણ સંસારી જીવને દુઃખ થાય છે ત્યારે આત્મામાં દુઃખ છે . અને જડમાં સુખ છે એમ સમજાય છે, પણ તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરતાં આ બધુ` ય અસભવિત લાગે છે; કારણ કે જેમ સુખ જડનો ધર્મ નથી તેમ દુઃખ પણ આત્માનો ધર્મ નથી, પરંતુ આત્મા પેાતાના ધમસુખનો જડ વસ્તુઓમાં આરોપ કરીને માહના આવરણને લઇને અજ્ઞાનતાથી જડમાં સુખ માને છે. જો કે જડમાત્ર આત્માના ગુણાનો નાશ કરવાવાળા હોવાથી પ્રતિકૂળ જ છે છતાં આત્મા કેટલીક જડ વસ્તુઓને અનુકૂળ માને છે અને કેટલીકને પ્રતિકૂળ માને છે. અનુકૂળ વસ્તુઓનો સંયાગ અને પ્રતિકૂળ વસ્તુઓનો વિયેાગ તે સુખ અને પ્રતિકુળ વસ્તુઓના સંચાગ અને અનુકૂળ વસ્તુઓનો વિયેાગ તે દુઃખ. આ પ્રમાણે સંસારી જીવા સુખદુઃખની વ્યાખ્યા કરે છે અને તે સુખને મેળવવા અને દુઃખને દૂર કરવા હુંમેશા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કાઇક વખત અનુકૂળ વસ્તુ પ્રતિકૂળ થઈ જાય છે અને પ્રતિકૂળ વસ્તુ અનુકૂળ થઈ જાય છે. ત્યારે જે વસ્તુનો સ્વીકાર કરતા હાય તેના તિરસ્કાર કરે છે અને જેને તિરસ્કાર કરતા હાય તેના સ્વીકાર કરે છે. ઉપર પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાઈ આવે છે કે જડમાં સુખ-દુઃખ જેવું કાંઇ છે જ નહિ અને એટલા માટે Page #205 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : જ્ઞાન પ્રદીપ. જડ વસ્તુઓથી વિરક્ત થયેલા આત્માને જડ વસ્તુઓને સચૈાગ સુખ, દુ:ખ આપી શકતા નથી. જો જડમાં આત્માને સુખી અથવા તે। દુઃખી કરવાની શક્તિ હાત તેા વીતરાગદશાને પામેલા તીર્થંકરાને અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ લક્ષ્મી પ્રાપ્ત થવાથી પેાતાને અત્યંત સુખી માનત અને મુક્ત અવસ્થામાં આ બધીએ વસ્તુએના વિયાગ થવાથી પેાતાને અત્યંત દુઃખી માનત, પરંતુ વીતરાગદશાવાળા આત્માએ પૌઢગલિક વસ્તુઓના સંચાગ થી સુખી થતા નથી અને વિયેાગથી દુઃખી થતા નથી પણ રાગદ્વેષના સવથા ક્ષય થઈ જવાથી સમભાવે રહે છે. સંસારી જીવાએ કલ્પેલા સુખ–દુ:ખ વાસ્તવિક નથી, કારણ કે તે અને જડના વિકારસ્વરૂપ છે, જેમ માણસને શરીરમાં સોજા આવવાથી ફૂલી જાય છે અને તે સ્થૂલ જણાય છે છતાં તે સ્થૂલ કહેવાય નહિ પણ રાગી હેવાય છે. અને આ શરીરની સ્થૂલતા તે વિકૃતિ છે પણ પ્રકૃતિ નથી તેવી જ રીતે બાગ, બગલા, વસ્ત્ર, ઘરેણાં આદિ વસ્તુએ વિકારભાવને પામેલા પુદ્ગલા છે કે જેની આકૃતિઓને આશ્રયીને સુખ-દુઃખ માનવામાં આવે છે તે ભિન્ન આકૃતિમાં બદલાઇ જવાથી તેમાંનું કશુંયે હાતું નથી. સુખને કાઈ પણ ઈંદ્રિય ગ્રહણ કરી શકતી નથી તેમજ કલ્પનામાં પણ આવી શકતું નથી અને જે ઇન્દ્રિયાથી અને મનથી ગ્રહણ થાય છે તે સુખ નથી; કારણ કે સુખ એટલે આત્મા અને અરૂપી હોવાથી ઈદ્રિયાથી ગ્રહણ થઈ શકતા નથી. આત્મા નિરાવરણ જ્ઞાનદ્વારા પોતાના સુખસ્વરૂપને જાણી શકે છે. તે સિવાય આવરણવાળા જ્ઞાનથી આત્મસ્વરૂપ સુખ આદિ અરૂપી વસ્તુઓ ગ્રહણ થઇ શકતી નથી. આવરણવાળા જ્ઞાનથી જાણવાને જડ વસ્તુઓની મદદ લેવી પડે છે અને જડની મદદથી રૂપી Page #206 -------------------------------------------------------------------------- ________________ સુખ સમીક્ષા. : ૧૭૭ : જડ વસ્તુઓનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે અને અરૂપી જડ તથા ચૈતન્ય અનુમાનથી જણાય છે, પણ સાક્ષાત્કાર થઇ શકતા નથી. આત્માને જે દુખના પરિણામે સુખ અને દિલગીરીના પરિણામે આનંદ થાય છે તે સુખ તથા આનંદ વાસ્તવિક નથી; કારણ કે દુઃખના સાથે રહેવાવાળું સુખ અને દિલગીરીના સાથે રહેવાવાળો આનંદ તે પુદ્ગલાના વિકાર છે અને તે વિકારવાળા પુદ્ગલેાની સાથે આત્માના સંચેગ હોવાથી આત્માને સુખદુઃખની માત્ર ભ્રમણા જ થાય છે. સુખ-દુઃખ, દિલગીરી, આનંદ આ બધીએ પુદ્દગલાની અવસ્થા છે પણ આત્માનુ સ્વરૂપ નથી, સંસારી જીવની માત્ર કલ્પના જ છે. આ પ્રમાણે વિચાર કરવાથી સ્પષ્ટ જણાય છે કે વાસ્તવિક સુખ ઇંદ્રિયાતીત છે અને તે આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મરણ આદિથી મુકાઇ જવાથી પ્રગટ થાય છે. સાચા સુખના વિકાસી આત્માને ‘હુંદુ:ખી હતા તે હવે સુખી થયેા. મને બહુ જ શાક રહેતા હતો, મંહુજ દિલગીરી રહેતી હતી, ઘણી જ મેચેની રહેતી હતી, પણ હવે હું આનંદમાં રહુ છુ” આવી આવી સ્ફુરણાએ થતી જ નથી. સાચું સુખસ્વરૂપ જે આત્મામાં પ્રગટ થયેલુ હાય છે તેને કોઈ પણ જડમાં અનુકૂળતા-પ્રતિકૂળતા હાતી નથી, ભલે પછી તે જડ વસ્તુઓને ઇંદ્રિયાથી ગ્રહણ કરતા હાય કે ઇંદ્રિયાની મદદ વગર પ્રત્યક્ષ કરી શકતા હાય; પર ંતુ જડના વિકારસ્વરૂપ સુખ, દુઃખ તેને થઈ શકતા નથી. અનેક પ્રકારના જડના સચાગેામાં તેની સામ્ય અવસ્થા જ રહેવાની, સ’સારમાં હાવા છતાં પણ પેાતાને મુક્ત સ્વરૂપ જ માનવાના અને સંસારમાં ઘણું જ દુઃખ લાગવી રહ્યો છું માટે અહીંથી છૂટી જઈને મુક્તિ મેળવુ તો સુખી થાઉં આવી કલ્પના સરખીએ તેને નહિ થવાની; ૧૨ Page #207 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૮ : જ્ઞાન પ્રદીપ. કારણ કે સંસારમાં જે આત્મા સાચું સુખસ્વરૂપ પ્રગટ કરી શકતા નથી તે મુક્તિમાં પણ સુખ મેળવી શકતા નથી. સાચું સુખસ્વરૂપ પ્રગટ થયા પછી આત્માને સંસારમાં અનેક પ્રકારના જડના સંચાગામાં પણ પેાતાની અલિપ્ત મુક્તદશા અનુભવાય છે એટલે પછી પેાતાને મુક્તસ્વરૂપ જ જુએ છે. સાચા સુખના સ્વરૂપના વિચાર કરતાં અનુભવ એમ જણાવે છે કે જડ વસ્તુઓમાંથી જેટલે જેટલે અંશે રાગ-દ્વેષ આછા થતા જાય છે તેટલે તેટલે અંશે આત્માનુ સુખસ્વરૂપ પ્રગઢ થતું જાય છે અને તે સભ્યજ્ઞાન સિવાય થઈ શકતું નથી. સમ્યગ્ જ્ઞાન થયા પછી જ જડ વસ્તુઓ ઉપરથી રાગદ્વેષની એછાશ થતી જાય છે. મિથ્યા જ્ઞાન જડ વસ્તુઓમાં રાગ-દ્વેષ વધારતુ હાવાથી સુખના વિકાસ કરી શકતું નથી. મિથ્યા જ્ઞાનથી મિથ્યા સુખ થાય છે, અને સમ્યાનથી સાચું સુખ અનુભવાય છે. રાગદ્વેષ સથા ક્ષય થઈ જવાથી સપૂર્ણ સુખસ્વરૂપના વિકાસ થાય છે. આત્મા મિથ્યા જ્ઞાનને લઇને જડ વસ્તુઓમાં સુખદુઃખના આરોપ કરે છે જેથી કરીને જડ વસ્તુઓની અસર આવરણવાળા આત્મા ઉપર થવાથી રાગદ્વેષની વિકૃતિ ઉત્પન્ન થાય છે કે જેના અંગે આત્માને મિથ્યા સુખદુઃખનેા આભાસ થાય છે. આ સુખદુઃખ ક્ષણિક અને વિકૃતિજન્ય હેાવાથી જ મિથ્યા કહેવાય છે અને વાસ્તવિકમાં વિચાર કરીએ તે મિથ્યા સુખદુઃખ જેવી કઈ વસ્તુ જ નથી. ક્ષણિક અને વિકૃત સ્વભાવવાળી જડ વસ્તુઆમાં આત્માની સ્વત્વપણાની બુદ્ધિ તે દુઃખ અને તે દુઃખમાં પોતાના સખસ્વરૂપના આરોપ કરવાથી આભાસ થતા આળે તે સુખ, આ સિવાય પુદ્ગલામાં કઈ પણ પ્રકારનું સુખ-દુઃખ છે જ નહિ. • Page #208 -------------------------------------------------------------------------- ________________ on૦૦૦૦૦૦૦૦૦૦૦ *૦૦૦૦૦૦૦૦૦૦૦;. ooooooo ૭ દુ:ખ ભોગવતી દુનિયા. specરૂ (૨૧) છા આનંદની ભ્રમણાથી દુઃખ ભેગવતી દુનિયા. વસ્તુસ્થિતિથી અજાણ દુનિયાનો આનંદ પરાધીન રહેલો છે. આ આનંદ મેળવવાને માણસને ઘણું જ દુઃખ સહન કરવું પડે છે. જ્યાં સુધી એક માણસની પ્રવૃત્તિ તથા કાર્યને બીજા માણસો રાજી થઈને વખાણે નહિ ત્યાં સુધી તેને આનંદ મળી શકતો નથી અર્થાત્ આનંદ મેળવવાને આધાર અન્ય માણસેને આપણું કાર્ય ગમવા ઉપર રહેલ છે. આ ઉપરથી સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે જે કંઈ કરીએ છીએ તે બીજાને રાજી રાખવા માટે જ. માણસને જીવનનિર્વાહ માટે બે વસ, શેર અનાજ અને રહેવાને સાધારણ મકાનની જરૂરત ખરી, બાકી તે ધનસંપત્તિને વધારે બીનઉપયોગી હોવાથી વ્યર્થ છે; કારણ કે ધનસંપત્તિના વધારાથી આયુષ્ય કે આરેગ્યતામાં વધારે થતું નથી. આમ હોવા છતાં પણ માણસો આનંદ મેળવવાની ખાતર અનેક પ્રકારનાં કષ્ટો સહન કરીને દ્રવ્ય ઉપાર્જન કરે છે અને પછી લેકને ગમે તેવી વસ્તુઓ તૈયાર કરવામાં તેનો ઉપયોગ Page #209 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૦ : જ્ઞાન પ્રદીપ. કરે છે. લેાકા મનગમતી વસ્તુએ જોવાથી રાજી થઈને તે વસ્તુના માલીકના વખાણ કરે છે જેને સાંભળીને પોતે આનંદ માને છે. ગરીબ માણસા સાદા ખારાક અને સાદાં વસ્રો મેળવવા પૂરતું ધન કમાવાની ચિંતાવાળા હેાય છે. રાજના ખચ પ્રમાણે ચાર-છ આના મળી ગયા કે પછી બાદશાહ પાતાના ઝૂંપડામાં આનંદથી દિવસ પસાર કરે છે. એમને ખગ, મંગલા, મેટર આદિ મેાજશેખના સાધનાની જરૂરત રહેતી નથી. તેમજ આ વસ્તુઓની સ્વપ્ને પણ ચાહના હાતી નથી, માટે આવા જીવા ઓછા કષ્ટ ઠીક ઠીક આનંદ મેળવે છે અને સુખે જીવે છે. પુન્યના ઉદયથી જેમની પાસે જીવનનિર્વાહ કરતાં પૈસા વધી પડે છે ત્યારે તેઓ દુનિયાને રાજી કરીને આનંદ મેળવવા પ્રયાસ કરે છે. કેટલાક હજારા ખેંચીને માગમ'ગલા તૈયાર કરાવે છે, અને તેમાં રહીને પેાતાને સુખી માને છે, કારણ કે દુનિયાના મોટા ભાગ આવી રીતે રહેનારને શ્રીમત તથા સુખી તરીકે ઓળખે છે, અને ભાગ્યશાળી છે, સુખી જીવન ગાળે છે, એમ જોનારાઓ વારવાર પ્રશંસાના ઉદ્ગારા કાઢે છે, જેને સાંભળીને તેઓ અત્યંત આનંદ અનુભવે છે. જડ વસ્તુઓમાં આનંદ માનવાવાળી પુદ્ગલાની અજ્ઞાન દુનિયા અનીતિ તથા અધમનું આચરણ કરીને પણ મહાકષ્ટ મેળવેલ દ્રવ્યથી આનંદ મેળવવાને જનતાની માન્યતા તરફ. વધારે ધ્યાન આપે છે. દરેક પ્રવૃત્તિમાં જનતા જેમ વર્તીને આનંદ માનતી હાય, પાતે પણ તેમ વર્તીને આનંદ મનાવે છે. રહેણીકહેણીમાં પૂરતું અનુકરણ કરીને પેાતાને સુખી માને છે Page #210 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ ભાગવતી દુનિયા. ૧૮૧ : એક માણસ પ્રથમ ગરીબ હાય અને પછીથી પૈસા મેળવીને શ્રીમંત બન્યા હાય અથવા તેા જન્મથી શ્રીમંત હાય! તેના આનંદ તથા સુખ કાળને અનુસરીને પરિવર્તન થતી દુનિયાની પ્રવૃત્તિના અનુસાર પરિવર્તનશીલ હોય છે. એક વખતે આછા ખર્ચે અને આછી જરૂરિયાતે આનંદ અને સુખ મેળવતા હાય તેા કાળના પિરવત નથી અન્ય વખતે સુખ તથા આનંદ મેળવવામાં ખર્ચ અને જરૂરિયાત વધી પડે છે. જ્યારે આવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય છે ત્યારે જનતા નીતિ તથા ધર્મને છેડી દઇને આનંદના સાધનભૂત દ્રવ્યને મહાકટે મેળવે છે. અનેક પ્રકારના વ્યવસાયા કરવા છતાં પણ જેમની પાસે વધી પડેલી જરૂરિયાત પૂરતા દ્રવ્યની અછત હૈાય છે તેમની પાસે આજીવિકા પૂરતું ધન, માનવજીવન, આરાગ્યતા, સ્ત્રી, પુત્ર, ભાઈભાંડુ આદિ પરિવાર અને આત્મશ્રેય માટે ધર્મનું સાધન હાવા છતાં પણ પેાતાને દુ:ખી માને છે. પેાતે સુખી હાય અથવા ન હેાય, માથા ઉપર લાખાનું દેવું હાય, સ્ત્રી, પુત્ર આદિ સ્વજન-પરિવાર પ્રતિકૂળ હાય, તાણીતેાસીને મહાકટે જીવનનિર્વાહ કરતા હાય તે પણ જનતાંને અમે સુખી છીએ એમ કહેવડાવી આનંદ મેળવવા અનેક પ્રકારના પ્રયાસેા સેવે છે. ભલે પોતે નાણાંની અછતને લઈને પહોંચી ન વળતા હાય છતાં નાકર, માગ, મંગલા, મેાટર, વસ્ત્ર, ઘરેણાં વિગેરેના ઠાઠમાઠ બહુ સારી રીતે રાખે છે. જો એમ ન ક૨ે તા જનતા તેમને દુઃખી-કંગાલ તરીકે ઓળખે, અને ઠાઠમાઠ રાખવા જોઈતાં નાણાં બીજાની પાસેથી મેળવી ન શકે જેથી કરીને માની લીધેલા આનંદથી વંચિત રહેવાના પ્રસંગ આવે. પૌલિક સુખનાં સાધન ગમે તેટલાં કેમ ન મેળવ્યા હાય, ન Page #211 -------------------------------------------------------------------------- ________________ માની માનસિક હી હોવાથી અથવા તે : ૧૮૨ : જ્ઞાન પ્રદીપ. દેખીતી રીતે બહા સંપત્તિથી ભરપૂર કેમ ન હોય; છતાં જેને માનસિક સુખ નથી તે સુખી નથી, કારણ કે પૌગલિક સુખને આધાર માનસિક સુખ ઉપર રહે છે. તૃષ્ણાને લઈને વ્યાપારમાં હજારની રકમ રેકેલી હોવાથી, નુકસાનીની શંકા રહેવાથી, ગજા ઉપરાંત વ્યાપાર કરવાથી અથવા તો સ્વજનપરિ વારની પ્રતિકૂળતા હોવાથી કે પુષ્કળ દેવાદાર થઈ જવાથી મનમાં અનેક પ્રકારની હોળી સળગતી હોય અને તે પછી બંગલામાં રહે, મેટરમાં ફરે કે મિષ્ટાન્ન ખાઓ તે પણ સુખી થઈ શકતા નથી. જેથી કરીને આનંદના અભાવે દુખે જીવે છે. માનસિક દુઃખથી મુકાવાને માટે જ માણસે મેજશોખમાં પડી જાય છે, દેવું કરીને પણ મજશેખની વસ્તુઓને મેળવે છે. સિનેમા નાટક જોવાં, અનેક પ્રકારની રમત રમવી, નિષ્કારણ ભેગા મળી તડાકા મારવા, ગોઠે ઉડાવવી, મુસાફરીએ નીકળી પડવું વગેરે વગેરે અનેક પ્રકારના પ્રયત્ન માનસિક દુઃખ ભુલાવવાને કરવામાં આવે છે, છતાં પરિણામે માનસિક દુઃખ ઘટવાને બદલે વધી પડે છે. જો દેવું કરીને માજશેખ કરે તે પાછળથી દેવું ચુકાવવાની ચિંતા વધી પડે છે અને જે પોતાના પૈસા વાપરે છે તો છેવટે પૈસા પાછા મેળવવાની ચિંતા અને ન મેળવી શકાય તે કંગાળ બની જવાથી જીવનનિર્વાહ કરવાની ચિંતા. સુખ મેળવવાનો પ્રયાસ કરતી દુનિયાના બે વિભાગ પાડી શકાય છે: એક તે આત્મિક સંપત્તિ મેળવી સાચું સુખ તથા આનંદ મેળવવા પ્રયાસવાળી અને બીજી પૌગલિક સુખનું સાધન પૈસે મેળવી બનાવટી સુખ તથા આનંદ મેળવવા મથતી દુનિયા. આ બંને પ્રકારની દુનિયા પોતાનું ઈચ્છિત. Page #212 -------------------------------------------------------------------------- ________________ દુ:ખ ભેગવતી દુનિયા. : ૧૮૩૦ મેળવવા ભિન્ન ભિન્ન દિશામાં પ્રયાણ કરી રહી છે. પોતપોતાનું ઈષ્ટ સાધવાને બન્ને પ્રકારની દુનિયાને દુખ સહન કરવું પડે છે, છતાં આત્મિક સંપત્તિ મેળવવાવાળીને સાચું સુખ મળ્યા પછી દુઃખને અંત આવી જાય છે. જેથી કરીને પછી કઈ પણ કાળે દુઃખી થતી નથી અને પદ્ગલિક સુખના સાધન ક્ષણવિનશ્વર હોવાથી તેનાથી મળતા આનંદ તથા સુખ પણ ક્ષણવિનશ્વર હોય છે કે જે પરિણામે દુઃખના ઉત્પાદક બને છે અને તેથી કરીને પીગલિક સુખને માટે દુઃખી થતી દુનિયા વૈષયિક સુખના અનુભવ પછી હંમેશાં દુઃખી રહે છે. સંસારને મોટો ભાગ પીગૈલાનંદી દુનિયાનું અનુકરણ કરવાવાળે હેય છે. આ દુનિયા જે પ્રવૃત્તિ કરીને પિતાને સુખી માની આનંદ મેળવતી હોય તે જ પ્રવૃત્તિ કરીને આનંદ મેળવવાવાળાની સંખ્યા સંસારમાં ઘણી છે, પણ આત્મિક સંપત્તિ મેળવી નિત્ય સાચું સુખ મેળવવાવાળી દુનિયાનું અનુકરણ કરવાવાળા તો બહુ જ ઓછા પ્રમાણમાં છે. પુદ્ગલાનંદી દુનિયાને ગમે તેમ વતીને તેમની પ્રશંસાદ્વારા આનંદ તથા સુખ મેળવવા જેટલા આતુર હોય છે તેટલા આતુર આત્માનંદીને ગમે તેમ વર્તીને તેમની પ્રશંસાદ્વારા આનંદ મેળવવાને હેતા નથી. આત્માના વિકાસસ્વરૂપ સાચે આનંદ મેળવવાવાળા માનવીઓ નિરંતર શ્રેયકારી પ્રવૃત્તિઓ કરે છે. કેઈ પણ પ્રકારે પરમાત્માની આજ્ઞાઓ ઓળંગીને અપરાધી ન બનાય તેમ વધારે સાવધાન રહે છે. વિકારી પુરુષોના વિચારે તથા વતન તરફ પૂરતું ધ્યાન આપે છે. તેમની પ્રશંસાનું પાત્ર બનીને પિતાને ભાગ્યશાળી માને છે. પોતાના વિચાર, વતન તથા ઉચ્ચ દશાના વખાણ સાંભળીને પરમ આનંદ અનુભવે છે અને છેવટે Page #213 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૪ : જ્ઞાન પ્રદીપ. આનંદસ્વરૂપ બની જાય છે કે જે સ્વરૂપ આત્માનું જ છે. આ સ્વરૂપ મેળવવામાં પુદ્ગલાની જીવાએ જે જડના અનુકૂળ સંચાગરૂપ વિષયેામાં સુખ માનેલુ હાય છે તેના પરિત્યાગ હાવાથી પુગદ્લાની જીવા આ આનંદસ્વરૂપ સુખને દુઃખ માને છે, પરંતુ નિત્યાનંદ સ્વરૂપને એળખનારા જડ વસ્તુઓના સંચાગને દુઃખસ્વરૂપ સમજતા હૈાવાથી તેને ત્યાગવામાં સુખ માને છે પણ દુઃખ માનતા નથી. તેમજ પુદ્ગલાન દી જીવા તેમની પ્રવૃત્તિને વખાડે તેા પણ ખેદ કરતા નથી. સુખનું કારણ દુ:ખ હેાતુ નથી પણ સુખ જ હેાય છે. અને જો સુખના કારણને દુઃખ માનવામાં આવે તે તે સુખ નથી પણ દુ:ખ જ છે. જો માટીથી વસ્ત્ર બની શકે તે જ દુઃખથી સુખ થઇ શકે, કારણ કે કારણના અનુસાર જ કાર્ય થાય છે. ભિન્ન કારણથી ભિન્ન કાર્ય ન બની શકે. સાચા આનંદ મેળવનારાએ પ્રતિકૂળ જડ વસ્તુઓના સંચાગ થવામાં કે અનુકૂળ વસ્તુઓને છેાડવામાં આનંદ સુખ અનુભવે છે કે જે આત્મસ્વરૂપ નિત્યાનંદ તથા નિત્ય સુખનું કારણ છે. પ્રતિમૂળ વસ્તુઓના સંચાગમાં સુખ એટલા જ માટે માને છે કે સાચા સુખને ઢાંકનાર અશુભ કર્મોના નાશ કરવાનું કારણ છે. એટલે તેઓ અશુભના ઉદ્દયથી થતા પ્રતિકૂળ સચાગાને સુખનુ કારણ માની આનંદ અનુભવે છે. આત્મિક સુખ–આનંદ તથા પૌલિક સુખ-આનંદ આ અન્ને પ્રકારમાં પૌદ્ગલિકને પ્રધાનતા આપનાર દુનિયા પૌદ્ગલિક વસ્તુ મેળવવા હંમેશાં ચિંતાવાળી રહેવાથી માનસિક દુઃખાથી પીડાયા કરે છે. ઇચ્છિત વસ્તુ મળવા છતાં પણ અસતેષ હાવાથી પેાતાને અપૂર્ણ માનીને દુઃખી થાય છે. પ્રારબ્ધ Page #214 -------------------------------------------------------------------------- ________________ દુઃખ ભગવતી દુનિયા. : ૧૫ : વશ લોભથી વધુ વસ્તુ મેળવવા જતાં મેળવેલી વસ્તુ પણ બેઈ બેસે છે, જેથી કરીને વધુ દુઃખી થવાને પ્રસંગ બને છે. તાત્ત્વિક દષ્ટિથી જોતાં પૌગલિક સુખ તે દુઃખમાં સુખના આરોપ સિવાય સુખ જેવી કોઈ વસ્તુ જ નથી. પ્રયાસ કરવાથી ઈચ્છિત વસ્તુ મેળવનાર ક્ષણવાર સુખ માને પણ પોતાનાથી વધુ સંપત્તિવાળાને જોઈને તરત જ વધુ મેળવવાની ઈચ્છાને આધીન થવાથી, હો તે પાછો દુઃખી થાય છે. કદાચ કંઈ મળ્યું હોય તેટલાથી જ સંતોષ માની લે તો પણ તે હંમેશાં વસ્તુ વપરાઈને જીર્ણ થવાથી, ઓછી થવાથી કે નષ્ટ થવાથી પાછા દુઃખ જ અનુભવે છે. અને જે વસ્તુને ન વાપરતાં રાખી મૂકે છે, તો પણ તેના સંગની અવધિ પૂરી થતાં કઈ પણ નિમિત્તથી તેને વિયોગ થાય છે અને છેવટે વસ્તુના સંઘરનારને દુઃખ થાય છે. પુદ્ગલાનંદી જી પૌગલિક સંપત્તિ મેળવનારને માન આપે છે, તેની પ્રશંસા કરે છે તેમાં પણ તારતમ્યતા રહેલી છે તેમજ કેટલેક અંશે સ્વાર્થ પણ રહેલો હોય છે. જેમ જેમ વધારે સંપત્તિ તેમ તેમ વધારે પ્રશંસા, વધારે માન અને જેમ ઓછી સંપત્તિ તેમ ઓછું માન; પરંતુ જે પિતાની સંપત્તિમાંથી કાંઈક બીજાને લાભ મળી શકતો હોય તો ઓછી સંપત્તિવાળો પણ સારું માન તથા સારી પ્રશંસા મેળવી શકે, માટે પુદગલાનંદી દુનિયાને રાજી કરી આનંદ મેળવવા તથા તેની દૃષ્ટિમાં પોતાને સુખી માનવા જી પૌગલિક વસ્તુઓ વધુ ને વધુ પ્રમાણમાં મેળવવા અસંતોષપણે નિરંતર અંદરથી દુઃખી થઈ રહ્યા છે. પરાધીન સુખ તથા આનંદ અ૫ કાળના તેમજ અવાસ્તવિક હોય છે, કારણ કે પૌગલિક વસ્તુઓ પ્રથમ તે પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે એટલે તે વસ્તુઓ મેળવ Page #215 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ ઃ જ્ઞાન પ્રદીપ. ચી૫ નારને તે નવી હોવાથી આનંદ આપે છે, પણ જેમ જેમ વખત જાય છે તેમ તેમ તે અણગમે ઉત્પન્ન કરે છે. જેનારાઓ પણ એક વખત તે વસ્તુને વખાણે છે, તો અન્ય સમયે વખેડે છે અને આત્મસ્વરૂપ સાથે સંબંધ ન હોવાથી અવાસ્તવિક છે, માટે જડ વસ્તુઓના સંબંધ અકિંચિત્કર હેવાથી દુઃખરૂપ છે. સંસારમાં પૌલિક વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં છે. અને તે બધીએ એક જ ભવમાં એક સાથે પ્રાપ્ત થઈ શકતી નથી. અમુક વસ્તુઓ અમુક ભવમાં જ પ્રાપ્ત થાય છે. જે વસ્તુઓ દેવગતિમાં પ્રાપ્ત થાય તે મનુષ્યગતિમાં પ્રાપ્ત થતી નથી અને જે વસ્તુ મનુષ્યગતિમાં પ્રાપ્ત થાય છે તે દેવગતિમાં પ્રાપ્ત થતી નથી. અને એક ભવમાં મળવાવાળી વસ્તુ પણ કેમ કરીને મળતી હોવાથી કોઈને કોઈ વસ્તુની ખામી રહી જાય છે અથવા તે નવી મળે છે તે જૂની નષ્ટ થઈ જાય છે. એટલે જીવંત પર્યત મળેલી વસ્તુ વધારવાની અને નવી વસ્તુ મેળવવાની તૃષ્ણાથી પુગલાનંદી દુનિયા દેખીતી રીતે તો સુખી તથા આનંદી જ જણાય છે પણ અંદરથી તે દુઃખ તથા દિલગીરીથી ભરેલી હોય છે. આ પ્રમાણે પરાધીન સુખ તથા આનંદ મેળવવા ટેવાઈ ગયેલી દુનિયાને આત્મિક સંપત્તિ મેળવી નિત્ય સુખ તથા આનંદ મેળવવાની ઈચ્છા સરખીએ થતી નથી અને એટલા માટે જ પુદગલાનંદી સંસાર પરમ દુઃખી થઈ રહ્યો છે. ભલે પછી તે પિતાને સુખી માની આનંદ કે મજા ભગવતે હોય પરંતુ પરિણામે તે અત્રે જ દુ:ખ ભોગવતે નજરે પડે છે. જડ વસ્તુને સંગ થાય એટલે સુખ માનવું અને વિયેગ થાય એટલે દુઃખ માનવું તે કેવળ એક ખોટી માન્યતા જ છે, Page #216 -------------------------------------------------------------------------- ________________ દુઃખ ભેગવતી દુનિયા. : ૧૮૭ : આકી તત્ત્વદૃષ્ટિથી વિચારીએ તા સુખદુઃખ જેવી કાઇ વસ્તુ જ નથી, માટે આત્મસ્વરૂપ સુખ છે તે જ સાચું સુખ છે અને તેને મેળવવા પૌદ્ગલિક સુખની ભ્રમણા કાઢી નાખી, સઘળીએ પૌલિક વસ્તુને ત્યાગ કરી આત્મવિકાસના માર્ગે વળવાની આવશ્યકતા છે. Page #217 -------------------------------------------------------------------------- ________________ સુખદુ:ખ સમીક્ષા (૨૨) ખના માટે અનાદિ કાળથી વૈષયિક પ્રવાહમાં તણાતું જગત અનેક પ્રકારના પ્રયત્ન કરવા છતાં પણ પરિણામે સુખની ભૂખ ભાંગી શકયું નથી. દુનિયાની દૃષ્ટિમાં કહેવાતા ધનવાન એ અત્યંત પરિશ્રમ વેઠીને લાખા અને કરોડાની સખ્યામાં ધનના ઢગલા કર્યા... અને સુખને શેાધ્યું પણ ન જડયું ત્યારે દશ્ય જગતમાં સુખ શોધનારાઓનું અનુકરણ કરીને સુખશૂન્ય ધન ને ખગ, બંગલા, મેટર, વસ્ત્ર, ઘરેણાં આદિના રૂપમાં ફેરવીને સુખ શોધ્યું તે પણ છેવટે નિરાશા જ મળી અને દુ:ખી અવસ્થામાં દુનિયાને છેાડીને ચાલતા થયા. સંસારમાં માનવીએને કાઇ ને કોઇ પ્રકારની અક્ષિસ મળેલી જ હેાય છે અને તેના ઉપયાગ તે ઘણુ' કરીને સુખ મેળવવાને કરે છે; કારણ કે કેવળ અક્ષિસ મળવા માત્રથી જ તે કાંઇ સુખ માનતા નથી; પણ મળેલી અક્ષિસથી બીજાઓના મનર જન કરીને તેમની પાસેથી ઇંદ્રિયાના અનુકૂળ વિષયાને મેળવીને સુખ માને છે. સંગીતની બક્ષિસવાળો બીજાને પેાતાની સંગીતની 0000000000000000 postle 0000000000 00000 Page #218 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખ સમીક્ષા. : ૧૮૯૪ mannnnnnn કળાથી રીઝવીને ખુશ કરે છે અને તેમની કરેલી પ્રશંસા સાંભળીને રાજી થાય છે, તેમજ બીજાએ ખુશ થઈને આપેલા દ્રવ્યથી મનગમતાં વૈષયિક સુખના સાધને મેળવીને પિતાને સુખી માને છે. તેવી જ રીતે વિદ્યાની બક્ષિસવાળો વિદ્વાન પિતાની વિદ્વત્તાની કળાથી બીજાના મનનું આકર્ષણ કરીને પોતાની ક્ષુદ્ર વિષયવાસનાઓને પૂરી કરે છે અને પોતાને સુખી માને છે. આ જ પ્રમાણે રૂપ, બળ, ધન વગેરે વગેરેની બક્ષિસવાળાઓ પોતાને મળેલી કુદરતી બક્ષિસેદ્વારા વૈષયિક વાસનાઓને તૃપ્ત કરીને સુખ માને છે, છતાં પરિણામે આ બધાયની ખાંડની ચાસણી ચઢાવેલા ઊંટના લીંડાને ચૂસવા જેવી અવસ્થા થાય છે અર્થાત ઊંટના લીંડા ઉપર ખાંડ ચઢાવીને બનાવેલા લાડુને મુખમાં મૂકવામાં આવે તે પહેલાં ખાંડનું પડ હોય ત્યાં સુધી તો મીઠું લાગે પણ ખાંડ ઓગળી ગયા પછી પાછળથી છાણને નિરસ સ્વાદ આવે છે તેમ પૌદ્ગલિક વસ્તુએમાં મગ્ન રહીને વિષયમાં સુખ માનનારાઓ છાણના ગેળા જેવા દુ:ખના પિંડ ઉપર ખાંડના લેપના જેવા સુખાભાસને ચાખીને કાંઈક સુખ માને છે, પરંતુ ક્ષણવાર સુખ માન્યા પછી ઘણા કાળ સુધી દુઃખને જ અનુભવ કરે છે. વૈષયિક સુખ સચેતન અથવા અચેતન જડવસ્તુઓને આધીન રહેલું છે અને તે ઇદ્રિ સાથે પૌગલિક વસ્તુઓને સંબંધ થવાથી ઉત્પન્ન થાય છે ત્યારે આત્મા પોતાને સુખી હેવાનું અભિમાન ધરાવે છે. વાસ્તવિકમાં પૌગલિક વસ્તુઓને ઈદ્રિ સાથેનો સંબંધ સ્વરૂપથી સુખ નથી, પરંતુ સંસારવાસીઓએ કલ્પનાથી નિર્ણત કરેલ ઉપાધિજન્ય સુખાભાસ છે. આ બધુંયે હોય છે તે દુઃખસ્વરૂપ પણ અજ્ઞાનતાથી Page #219 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૦ : જ્ઞાન પ્રદીપ. સુખ માનવામાં આવે છે, કે જે પરિણામે દુઃખસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે માનવી નિરાશા બતાવે છે. હું સુખી નથી માટે સુખ મેળવું એવી ઈચ્છાથી પ્રાણુ જે પૌગલિક વસ્તુઓ મેળવવા પ્રયાસ કરે છે તે એક પ્રકારની બ્રમિક પ્રવૃત્તિ છે, કારણ કે સ્વરૂપથી સુખ પિતાની પાસે હોવા છતાં પૌદ્ગલિક વસ્તુઓમાં સુખને આરેપ કરે છે કે જેથી કરીને તેને તે વસ્તુઓમાં સુખની ભ્રમણા ઉત્પન્ન થાય છે એટલે તે પીગલિક વસ્તુઓમાં જ સુખ છે, એવી દઢ શ્રદ્ધાવાળો થવાથી પિતે સુખી થવા પૌગલિક વસ્તુઓની હંમેશાં ચાહના રાખે છે, અને પ્રયત્ન કરીને મેળવે પણ છે; પરંતુ ક્ષણવિનશ્વર સંગી વસ્તુઓને છેવટે વિયાગ થતાં મિથ્યા જ્ઞાન અને શ્રદ્ધાના અંગે પિતાને દુઃખન્ય માનીને પરિણામે દુઃખી થાય છે. હું સુખસ્વરૂપ છું. મારી પાસે જ સુખ છે, માટે સુખી થવા મારે કઈ પણ પ્રકારના જડ પદાર્થોની જરૂરત નથી, આવા પ્રકારની પિતાનામાં જ સુખની શ્રદ્ધાવાળા આત્માને પૌત્રલિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા જ થતી નથી અને અજ્ઞાન અવસ્થામાં સંઘરેલા સુખસ્વરૂપ ઢાંકનાર કમના પુગલોથી મુકાવાનો પ્રયાસ વૈષયિક સુખોમાં ઈચ્છાઓની વિદ્યમાનતા હોય છે ત્યારે આત્મિક સુખમાં ઈચ્છાઓને અભાવ હોય છે. જો કે આત્મસ્વરૂપ સુખ પ્રકટ કરવાની ઈચ્છા થાય છે પણ તે એક નામની જ ઈચ્છા હોય છે; સ્વરૂપથી તો તે અનિચ્છા જ છે, કારણ કે કૃત્રિમ અને અકૃત્રિમ બંને પ્રકારના સુખની ઈચ્છાઓની ભાવનામાં ઘણી જ ભિન્નતા હોય છે. વૈષયિક સુખની ઈચ્છામાં ઈષ્ટ પૌ Page #220 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખ સમીક્ષા. ઃ ૧૯૧ : ગલિક વસ્તુઓને ગ્રહણ કરવાની ભાવના હૈાય છે ત્યારે આત્મિક સુખની ઇચ્છામાં પૌદ્ગલિક વસ્તુઆને ત્યાગવાની ભાવના હાય છે. આવા અકૃત્રિમ સુખના ઇચ્છુકને પૌદ્ગલિક વસ્તુ એના સંચાવિયાગમાં ઇષ્ટાનિષ્ટપણુ` હોતું નથી. પુણ્ય કર્માંના ઉદયથી થતા અનુકૂળ સંચેાગામાં રાજી થઇને સુખ માનત નથી અને પાપકર્મના ઉદયથી થતા પ્રતિકૂળ સંચાગામાં નારાજ થઇને દુ:ખ માનતા નથી. જેમ સુખ આત્માના સ્વભાવ છે તેમ દુઃખ કોઈના સ્વભાવ નથી પણ વિભાવ છે, અર્થાત્ ભિન્ન જાતિ, ગુણ અને ધવાળા એ દ્રવ્યેાના સ ંચાગથી ઉત્પન્ન થયેલી વિકૃતિ છે, અને તે સુખસ્વરૂપે હાય છે અને દુઃખસ્વરૂપે પણ હાય છે, કારણ કે સાચા સુખથી અણુજાણુ પુદ્ગલાનંદી જીવેામાંના કેટલાક વિકૃતિને સુખ માને છે ત્યારે કેટલાક દુઃખ માને છે પરંતુ તાત્ત્વિક દૃષ્ટિથી વિચાર કરતાં તે વિકૃતિ સુખ પણ નથી તેમજ દુઃખ પણ નથી; કારણ કે જ્યારે જય અને ચૈતન્યના સંચાગના સવથા વિયેગ થાય છે ત્યારે બેમાંથી એક પણ વસ્તુ હતી નથી અર્થાત્ અને દ્રવ્યોના સંચાગામાં જે સુખ માનવામાં આવતું તે પણ નથી હેતું તેમજ દુઃખ પણ હેાતું નથી; પરંતુ કમ સ્વરૂપ પુદ્ગલાના વિયેાગથી આત્માનું સાચું સુખસ્વરૂપ પ્રગટ થાય છે અને ચૈતન્યના સંચાગરહિત પુદ્ગલામાં શુદ્ધ વર્ણાદિ તથા સડન, પેડન આદિ ધર્મો પ્રગટ થાય છે, અર્થાત્ અને દ્રબ્યાના સંચાગથી થયેલી વિકૃતિ મટી જાય છે અને પ્રકૃતિ પ્રગટ થાય છે. જેમકે: ચૂના અને હળદર ભેગાં થવાથી લાલ વણુ થાય છે તે એક પ્રકારની વિકૃતિ–વિભાવ છે, પરંતુ સ્વભાવ નથી; કારણ કે લાલ વણુ નથી હાતા ચૂનાના કે નથી Page #221 -------------------------------------------------------------------------- ________________ ઃ ૧૯૨ ઃ જ્ઞાન પ્રદીપ. હાતા હળદરના, અને તે પ્રયાગથી હળદર કે ચૂના અલગ કરવામાં આવે છે ત્યારે નષ્ટ થઈ જાય છે અને ચૂનાના ધાળે વણુ તથા હળદરનેા પીળો વધુ પ્રગટ થાય છે, તેવી જ રીતે જડચૈતન્યના સાગથી થવાવાળા સુખ-દુઃખ પણ વિકૃત વરૂપ છે; પ્રકૃતિ સ્વરૂપ નથી માટે જ પૌલિક સુખ-દુઃખ ક્ષણવનશ્વર છે. જેમ પૌદ્ગલિક સુખ-દુઃખામાં સુખને અભાવ દુઃખ અને દુઃખના અભાવ સુખ મનાય છે, પણ તે માન્યતામાં કાંઈક સમજફેર થાય છે; કારણ કે તે બન્ને અભાવસ્વરૂપ નથી પણ દુઃખ આત્મિક સુખના આવરણુસ્વરૂપ છે અને પૌદ્ગલિક સુખ તે દુઃખમાં શુદ્ધ સુખના આરોપસ્વરૂપ છે; માટે પૌલિક સુખ-દુઃખ જેવી કેાઈ વાસ્તવિક વસ્તુ નથી. જેમ દીપક ઉપર માટીનું કૂંડું અથવા ધાતુનું વાસણ ઊંધુ' વાળવાથી જે કાંઈ અંધકાર થાય છે તે પ્રકાશના ઉપર આવેલાં આવરણુસ્વરૂપ છે પણ પ્રકાશના અભાવસ્વરૂપ નથી, અને તેથી જ્યારે દ્વીપક ઉપરથી વાસણ ઉંચકી લેવામાં આવે છે ત્યારે અંધારુ નષ્ટ થઈ જાય છે અને પ્રકાશ પ્રકટ થાય છે, તેમ આવરણુસ્વરૂપ જે દુઃખ કહેવાય છે તે આવરણુ ખસી જવાથી નષ્ટ થાય છે અને સુખસ્વરૂપ પ્રગટી નીકળે છે. આત્માના ઉપર કાઁના આવરણ આવી જવાથી અનેક પ્રકારના પુદ્ગલા-જડ પદાર્થોના સંચાગ થવા તે આવરણુસ્વરૂપ વિકૃતિ હોવાથી દુઃખરૂપે જ ઓળખાય છે અને આવરણુ ખસી જવાથી શુષ્ય સુખસ્વરૂપ પ્રગટ થાય છે, પણ આવરણવાળા સંસારી જીવા જેને સુખ માને છે તેવી કાઈ આવરણુસ્વરૂપ દુ:ખ અને આવરણ રહિત શુદ્ધ સુખ સિવાય ત્રીજી વસ્તુ જણાતી નથી કે જેને શુદ્ધ સુખથી ભિન્ન સુખ Page #222 -------------------------------------------------------------------------- ________________ www સુખદુ:ખ સમીક્ષા : ૧૯૩૦ તરીકે માનવામાં આવે, માટે પૌગલિક સુખ જેને કહેવામાં આવે છે તે આવરણસ્વરૂપ દુ:ખમાં જીવે કરેલે શુદ્ધ સુખને આપ માત્ર છે. જડ પદાર્થોની અસર થવાથી અંતઃકરણમાં હર્ષ, શેક, દિલગીરી, આનંદ, પ્રમેદ, ઉલ્લાસ આદિ જે વિકાર ઉત્પન્ન થાય છે તેને પૌગલિક સુખદુઃખ કહેવામાં આવે છે કે જે એક પ્રકારને મેહનીયકમને ઔદયિક ભાવ છે. તે જ્યારે ભગવાઈ રહે છે ત્યારે પૂર્વોક્ત વિકારો શાંત થઈ જાય છે. ભિન્ન ભિન્ન સમયે મેહનીયની ભિન્ન ભિન્ન પ્રકૃતિને ઉદય હોવાથી વિકારોમાં પણ ભિન્નતા આવી જાય છે. કોઈ વખત હર્ષ થાય છે, તે કઈ વખત શોક થાય છે, કેઈ વખત આનંદ થાય છે કોઈ વખત દિલગીરી થાય છે. આ બધાયે વિકારેને પૌગલિક સુખદુઃખમાં સમાવેશ થાય છે. પૌગલિક વસ્તુઓને સંગ એક સરખા હોવા છતાં પણ આવરણવાળો જીવ મેહનીયના ઉદયને લઈને એકમાં અનુકૂળતા અને ઈતર સંગમાં પ્રતિકૂળતા અનુભવે છે. જો કે અનુકૂળ સંગે પણ જીવના આનંદ તથા સુખસ્વરૂપને ઢાંકવાવાળા હોય છે તે પણ જીવ તેમાં સુખને આરેપ કરે છે. પૌગલિક સંગમાં અનુકૂળતા-પ્રતિકૂળતાનું અનિયમિતપણું છે. એક વ્યક્તિને એક વસ્તુ અનુકૂળ હોય છે ત્યારે તે વસ્તુ બીજાને પ્રતિકૂળ હોય છે. આ અનિયમિતપણાનું મૂળ કારણ કર્મોના ઉદયની વિચિત્રતા છે. જ્યારે મેહનીયને સમૂળગે ક્ષય થઈ જાય છે ત્યારે ક્ષાયિકભાવને પ્રાપ્ત થયેલા સઘળા ય આત્માઓની એકસરખી દષ્ટિ થાય છે, કારણ કે તેમના આત્માઓ ઉપરવા આવ૧૩. Page #223 -------------------------------------------------------------------------- ________________ * ૧૯૪ : જ્ઞાન પ્રદીપ. રણે ખસી જવાથી આત્મિક સુખસ્વરૂપે પ્રગટ થાય છે અને સમ્યગ જ્ઞાનને વિકાસ થવાથી પૌગલિક વસ્તુઓના સત્ય સ્વરૂપને ઓળખી લે છે. એટલે જડ પદાર્થોમાં તેમને સુખ-દુઃખ અનુકૂળતા-પ્રતિકૂળતા આદિ અસભાને અનુભવ થતો નથી, પરંતુ તેઓ આત્મસ્વરૂપ સાચા સુખને અનુભવ કરવાવાળા હોય છે અને આ સુખ વિકૃતિસ્વરૂપ ન હોવાથી હંમેશાં રહેવાવાળું હોય છે, તેમજ પૌલિક આરોપિત સુખની જેમ તારતમ્યતા વગરનું હોય છે, તેમજ અનુભવ પણ એકસરખો જ હોય છે. શરીર ઉપર મેલ લાગવાથી આવતી દુર્ગંધને દૂર કરવાને માટે સુગંધી પદાર્થ પડવામાં આવે છે. જ્યાં સુધી સુગંધી પદાથની અસર હોય છે ત્યાં સુધી દુર્ગધ જણાતી નથી અને સુગંધ આવે છે પણ સુગંધી પદાર્થની અસર દૂર થઈ ગયા પછી દુધ જેવી ને તેવી પ્રગટી નીકળે છે અથવા તે માથામાં કે પેટમાં સખત દુઃખાવો થતો હોય અને દવાનો ઉપયોગ કરવામાં આવે તો તે દવાની અસરથી તત્કાળ તે તે દુઃખાવો મટી જાય છે, પણ દવાની અસર દૂર થઈ ગયા પછી પાછે દુઃખા થવા માંડે છે. તેમજ પ્રતિકૂળ માનવામાં આવતાં પુદ્ગલેના સંસર્ગથી મનાતા દુઃખને દૂર કરવાને અનુકૂળ પૌગલિક વસ્તુઓને મેળવીને સુખ માનવામાં આવે છે, પરંતુ જ્યારે અનુકૂળ માનેલી પૌદ્ગલિક વસ્તુઓને સંસર્ગ દૂર થઈ જાય છે ત્યારે પાછા પિતાને દુઃખી માને છે. આત્માની સાથે પૌગલિક વસ્તુઓનો સંગ માત્ર દુખસ્વરૂપ છે, કારણ કે જ્યાં સુધી આત્મા, રૂપી જડની સાથે સંયોગ સંબંધથી જોડાયેલ હોય છે ત્યાં સુધી તેના સુખ, આનંદ, જ્ઞાન Page #224 -------------------------------------------------------------------------- ________________ સુખદુખ સમીક્ષા. : ૧૫ : -~-~ આદિ ગુણે ઢંકાયેલા રહે છે એટલે જડ સંયેગી આત્મા સુખ વગરનો હોવાથી દુઃખી કહેવાય છે, જેથી કરી તેને સુખ મેળવવા બીજા જડ પદાર્થોની જરૂરત પડે છે અને તે જડ પદાર્થો મેળવ્યા પછી તેમાં સુખનો ઓરેપ કરી પોતાને સુખી માને છે, પણ જ્યારે તે જડ પદાર્થનો વિયોગ થાય છે ત્યારે પાછા પોતે પહેલાં કરતાં બમણું દુઃખ મનાવે છે. જેમ કેઈને ખરજવું થયું હોય અને ખણુજ આવતી હોય ત્યારે તે લાકડાની અણીથી કે તેવી જ કેઈ ધારવાળી વસ્તુથી ખણીને સુખ માને છે પણ ખણી રહ્યા પછી છોલાવાથી બળતરા થવાથી બમણે દુઃખી થાય છે, પણ જે ખરજવાને દવા કરી મૂળથી મટાડી દેવામાં આવે તો તે દુ:ખથી મુકાઈ જઈને સુખી થાય છે અને ખણુજનું દુઃખ મટાડી સુખી થવા ધારવાળી વસ્તુની પણ જરૂરત પડતી નથી, તેમજ તે વસ્તુઓના ઉપયોગથી થતું બમણું દુઃખ પણ જોગવવું પડતું નથી, તેવી જ રીતે આવરણવાળા દુ:ખી જીવને જડસ્વરૂપ કર્મોનો સર્વથા વિયેગ થવાથી સુખસ્વરૂપે પ્રગટ થઈ જાય છે કે જેથી કરીને સુખીને માટે ગ્રહણ કરવામાં આવતી પૌગલિક વસ્તુઓ કે જે પરિણામે બમણું દુઃખ આપે છે, અર્થાત્ આત્મિક સુખસ્વરૂપને બમણું ઢાંકી દે છે તેની જરૂરત પડતી નથી. મેહના ઉદયવાળા છ મમતામાં સુખ માને છે ત્યારે મેહના ક્ષય કે ઉપશમવાળા સમતામાં સુખ માને છે. એક માણસ પાસે વસ્ત્ર ન હોય, મકાન ન હોય, ઘરેણાં ન હોય કે અન્ન ન હોય પણ બીજાની માલીકીની બધી ય વસ્તુઓ વિદ્યમાન હોય છતાં આ મારી નથી, એવું મનમાં હોવાથી પોતાને દુઃખી માને છે, પણ તે જ વસ્તુઓ પિતે મેળવે છે ત્યારે આ Page #225 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : જ્ઞાન પ્રદીપ, વસ્તુઓ મારી છે, હું એને સ્વામી છું, એવી માન્યતા પછી તે વસ્તુઓને વાપરે કે ન વાપરે તે પણ પિતાને સુખી માને છે. પણ પારકી વસ્તુઓ પોતે વાપરવા છતાં, આ વસ્તુ મારી નથી એવી ભાવનાથી સુખ માનતો નથી, માટે પૌદ્ગલિક સુખમાં મમતાની જરૂરત રહે છે. જે વસ્તુઓમાં મમતા હોય છે તેમાં જ સુખને આરેપ કરે છે અને પિતાને એમ માને છે કે આ વસ્તુએથી જ હું સુખી છું, તેમજ આ વસ્તુઓ નાશ પામશે તે હું દુઃખી થઈ જઈશ, એવી સમજણથી તે વસ્તુઓની રક્ષા કરવા નિરંતર કાળજી રાખે છે અને સુખથી વિમુખ થવાથી વંચિત ન રહી જવાય એટલા માટે હમેશાં તેમાં રામા. રહે છે. મેહનીયના ઉદયથી વસ્તુસ્થિતિને અણજાણ હોવાથી મમતા દુઃખની વૃદ્ધિ કરનારી હોવા છતાં પણ સુખના માટે તેને કરવી પડે છે, પરંતુ તે વસ્તુના વિદ્યમાનપણમાં જ મમતાના - સત્યસ્વરૂપ દુખનો અનુભવ થઈ જાય છે તે પણ તે વસ્તુમાં રહેલી આસક્તિને છોડતો નથી અને તે વસ્તુ નાશ થઈ જાય. છે ત્યારે મમતાને લઈને ઘણે જ દુઃખી થઈ જાય છે. કેઈ એક વિશાળ મકાનમાં વ્યાખ્યાન ચાલતું હોય, વક્તા અત્યંત આકર્ષક ભાષામાં વ્યાખ્યાન આપી રહ્યો હોય, વિષય પણ કપ્રિય હેય, શ્રોતાઓ પણ સાંભળવામાં મગ્ન બની ગયા હોય એવામાં કેઈ ત્યાં આગળ ગભરાયેલે ચહેરે બૂમ મારતો આવે કે એક છોકરો મોટર નીચે દબાઈને મરી ગયે તે ત્યાં વ્યાખ્યાનમાં બેઠેલાઓમાંથી જેટલા કરાવાળાઓ હોય તે બધાયને “મારે તે છોકરે નહીં હોય?” એવી મમતાને લઈને ચિંતા તથા દુઃખ થવાથી ત્યાંથી ઊભા થઈને બહાર દેડવાની તૈયારીમાં હોય અને એટલામાં કઈ બીજો માણસ આવીને કહે Page #226 -------------------------------------------------------------------------- ________________ સુખદુઃખ સમીક્ષા. કે “એ તે કેઈકેળીને છેકરે ભિખારી છે. આ પ્રમાણે સાંભળતાવેંત ઊભા થઈને ઉતાવળથી જવાને તૈયાર થએલા માણસોનાં મનમાં “આ તે કઈ ભિખારી છે, અમારે છોકરો નથી” એવી વિચારણા થવાથી મમતા દૂર થતાંની સાથે જ ચિંતા અને દુઃખ પણ દૂર થઈ જાય છે. આવી જ રીતે આવા વ્યાખ્યાનના પ્રસંગે કેઈ આવીને કહે કે – અમુક શેરીમાં આગ લાગી છે” તે તે શેરીમાં રહેનારા માણસેના મનમાં ચિંતા ઉત્પન્ન થવાથી જવાને તૈયાર થયા હોય એટલામાં કઈ બીજે માણસ આવીને કહે કે “એક કળીનું છાપરું બની ગયું છે તે ચિંતાતુર માણસો “અમારા ઘરમાં આગ નથી લાગી એમ જાણ થતાંની સાથે જ ચિંતા રહિત થઈ જાય છે, પરંતુ તાત્વિક દષ્ટિથી વિચાર કરવામાં આવે તે મમતા દુઃખને ઉત્તેજિત કરનારી છે, પણ સુખને ઉત્પન્ન કરનારી નથી, કારણ કે જે છોકરા અને ઘર ઉપર મમતા છે તે મરી જાય કે બળી જાય તો પુષ્કળ દુઃખ થાય છે પણ જે વસ્તુઓ ઉપર મમતા હોતી નથી તે મરે અથવા બળે કે નાશ પામી જાય તો પણ તે વસ્તુઓ માટે ચિંતા કે દુઃખ થતું નથી. છેવટે પરિણામમાં વસ્તુનું જ સ્વરૂપ બહાર તરી આવે તે વસ્તુ તે સ્વરૂપવાળી કહેવાય છે. વસ્તુમાં મમતા કરવાથી સુખને આભાસ થાય છે પણ તે વસ્તુ નષ્ટ થવાથી મમતાનું સાચું સ્વરૂપ દુઃખ પ્રગટી નીકળે છે માટે મમતા દુખસ્વરૂપ છે પણ સુખસ્વરૂપ નથી. પૌગલિક વસ્તુઓમાં થતાં વિચિત્ર પ્રકારના પરિવાથી કાંઈ જીવને સુખ–દુઃખને અનુભવ થતો નથી પણ મેહનીય કમના વિકારસ્વરૂપ મમતાને વસ્તુઓ સાથે સંબંધ થાય છે ત્યારે વિકૃતસ્વરૂપ સુખદુઃખને પોતાનામાં આરેપ કરીને પોતાને Page #227 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : જ્ઞાન પ્રદીપ. સુખી અથવા તે દુઃખી માને છે. જેમકે એક માણસની દૂર દેશાવરમાં પેઢી ચાલતી હોય, અને પોતે વિશ્વાસુ વાતરેને પેઢી ભળાવીને દેશમાં રહેતે હેય. ભાગ્યેજેગે પેઢીમાં મેટું નુકસાન આવવાથી પેઢીમાંનું સર્વસ્વ નાશ પામી ગયું હોય પણ જ્યાં સુધી પેઢીના માલીકને ખબર પડે નહિ ત્યાં સુધી તે તે પિતાના દેશમાં મારી પાસે કોડેની સંપત્તિ છે, મારી પરદેશમાં પેઢી ચાલે છે, મારી પરદેશમાં સ્થવાર મિલ્કત પુષ્કળ છે, આવી મમતાથી પિતાને સુખી માની આનંદ ભગવતો હોય છે, પણ સંપત્તિને સર્વનાશ તેને કોઈ પણ દુઃખ દેતો નથી, પરંતુ જ્યારે તે સાંભળે છે કે પરદેશની સંપત્તિ સર્વથા નાશ પામી ગઈ છે ત્યારે મારું સર્વનાશ થઈ ગયું” એવી મમતાની પરિણતિ થવાથી પોતાનામાં દુઃખને આરેપ કરીને પોતે દુઃખ મનાવે છે, માટે મેહનીયના ક્ષપશમવાળા જે કહે છે કે સમતામાં સુખ છે તે સર્વથા સત્ય છે, કારણ કે સમતા આત્મિક ગુણ છે, અને તે કર્મનો વિકાર ન હોવાથી શુદ્ધ સુખસ્વરૂપ છે, અને આત્મવિકાસસ્વરૂપ હોવાથી તેનું પરિવર્તન થતું નથી, અર્થાત્ આત્મિક સુખ આત્માને શુધ્ધ સ્વભાવ હોવાથી નિરંતર સુખસ્વરૂપે જ રહે છે પણ નષ્ટ થતું નથી, તેમજ તેમાં હાનિવૃદ્ધિ પણ થતી નથી. હંમેશાં એકસરખું જ રહે છે. વિકારવાળી વસ્તુઓમાં હાનિ-વૃદ્ધિ તથા ક્ષણવિનશ્વરતા હોય છે પણ નિર્વિકાર વસ્તુઓમાં એમાંનું કશું ય હેતું નથી, માટે આવા આત્મસ્વરૂપ સાચા સુખને પ્રગટ કરવા મેહનીયના આવરણને તોડી નાખવા જોઈએ, અને તે શાશ્વતું સુખ મેળવવાની ઈચ્છાવાળાનું અવશ્ય કર્તવ્ય છે. Page #228 -------------------------------------------------------------------------- ________________ છે,૦૦૦ ૧Docx *૦૦૦૦૦૦૦ સ સંગ. ooooooooooooooooooo ... ( ૩ ) «ce o coooooooooo માનવીને સત્સંગની અત્યંત આવશ્યક્તા છે, કારણ કે સત્સંગ સિવાય આત્મિક વિકાસ થઈ શકતો નથી માટે અસત્સ્વરૂપ પૌગલિક વસ્તુઓને છેડી દઈને સસ્વરૂપ આત્માને સંગ કરવું જોઈએ. સત્ એટલે ત્રણે કાળમાં વિદ્યમાન અખંડ જ્ઞાન, દર્શન, જીવન અને સુખસ્વરૂપી આત્મા જ છે અને જડ વસ્તુઓ ક્ષણવિનશ્વર હોવાથી અસત્ છે અને તે સૂક્ષ્મ પરમાણુઓના સંગસ્વરૂપ હોવાથી વીખરાઈ જવાના સ્વભાવવાળી છે, માટે તેને સંગ ત્યાગવા ગ્ય છે. અથવા તે મુદ્દગલાનંદીપણથી પરામુખ થઈને આત્મસ્વરૂપમાં મગ્ન રહેનારા વિષયવિરક્ત આત્માએ સત્ કહેવાય છે. એવા પુરુષને સંગ તે સત્સંગ અને પરપૌગલિક વસ્તુઓમાં મગ્ન રહેનારા વિષયાસક્ત જી અસત્ કહેવાય છે. એવા જીવન સંગકુસંગ કહેવાય છે. સત્સગી આત્માને પવિત્ર બનાવી શાશ્વતું સુખ મેળવી શકે છે અને કુસંગી આત્માને મલિન બનાવી માઠી ગતિએના દુઃખના ભક્તા બને છે. સતવસ્તુને ઓળખનારા અને તેની શ્રદ્ધા રાખનારા આત્માઓ જ સાચું બેલી શકે છે અને સાચી પ્રવૃત્તિ કરી શકે Page #229 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૦ : વાન પ્રદીપ. છે. તેમજ તેમની સંગતમાં રહેનાર આત્માઓને સન્માર્ગે દેરીને તેમનું પરમ કલ્યાણ કરી શકે છે. આવા આત્માઓ સમ્યગ જ્ઞાની હોવાથી વૈષયિક સુખોથી વિમુખ રહેલા હોય છે કારણ કે તેઓ સાચા સુખના અનુભવી હેવાથી વૈષયિક સુખને દુઃખરૂપે જ માને છે, જેથી કરીને તેમને આત્મા શુદ્ર વૈષયિક વાસનાથી રહિત હોવાથી પિતાના આશ્રિતને અવળે. માર્ગે દોરતે નથી.સતપુરુષો અનુભવજ્ઞાનવાળા હોવાથી તેમને પથીના જ્ઞાનની ખાસ જરૂરત હોતી નથી.પોથીમાં લખેલાં જ્ઞાની પુરુષોના વિચારે મેહનીય કર્મના ક્ષય કે ક્ષયે પશમ વગરના છને મેહનીયના ક્ષપશમ અથવા ક્ષય કરવાને માટે નિમિત્તભૂત થઈ શકે છે ખરા, પણ જેને મેહનીય ક્ષોપશમ થવાથી મનવૃત્તિમાં આત્મવિકાસને પ્રકાશ પડતો હોય તેઓ પોથીઓ ન વાંચે તે પણ ચાલી શકે છે, કારણ કે તેમણે વાંચવા-ભણવાનું ફળ સમ્યજ્ઞાનતે મેળવેલું હોય છે, તેમને સ્પર્શધ થયેલ હોય છે. મેહનીયના ક્ષપશમ વગરના એકલા જ્ઞાનાવરણીયના ક્ષપશમવાળા આત્માઓ જે પુસ્તક વાંચીને જ્ઞાની પુરુષના વિચારેને જાણે છે તેઓ મેહના દબાણને લઈને મિથ્યાભિમાનને તાબે થાય છે અને પોતે જ્ઞાની હેવાને દાવો કરે છે, પરંતુ મહામહના આવેશથી તેમની પ્રવૃત્તિઓ અજ્ઞાનતાની સૂચક હોય છે, અર્થાત્ રાગદ્વેષથી ભરપૂર અભણ માણસોની જેમ કષાય અને વિષયેથી કલુષિત થએલી હોય છે જેથી કરીને તેઓ અજ્ઞાની જ કહેવાય છે, છતાં વ્યવહારમાં માણસે તેમને વિદ્વાન કહીને બોલાવે છે. આવા કહેવાતા વિદ્વાને અસતને આવકાર આપવાવાળા હોવાથી અને અસના ઉપાસક હોવાથી સતપુરુષોની પંક્તિમાં ભળી શકતા નથી. એવાઓની સંગતથી Page #230 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ. ૨૦૧ : કઈ પણ વ્યક્તિ પોતાનું શ્રેય સાધી શકતી નથી. જ્યાં સુધી મેહનીય ક્ષય અથવા ક્ષયોપશમ કરોને સ્વરૂપરમાણુતારૂપ જ્ઞાન પ્રાપ્ત થાય નહીં ત્યાં સુધી પારકા સાને જ્ઞાની બની શકાય નહીં. પારકા જ્ઞાને જ્ઞાની બનેલા પારકું જ્ઞાન બીજાને બતાવી તેમના કરેલા પૂજા, સત્કાર અને આવકારથી ફૂલાઈ જઈને પોતાના જાણપણના મિથ્યાભિમાનથી બીજાના પ્રતિ તિરસ્કારની દષ્ટિથી જુવે છે તે એક પ્રકારની અધમતા છે. આવા પુરુષે પામર હોવાથી સત્ થઈ શકતા નથી. સતપુરુષોની નિરંતર સૌમ્ય અને નિર્વિકાર દૃષ્ટિ હોય છે. તેમની છાયામાં રહેનાર ગમે તેટલે પાપી અને દુરાચારો કેમ ન હોય છતાં પાપપ્રવૃત્તિ છેડી દઇને સદાચારી બને છે; કારણ કે પુરુષોને આત્મા પવિત્ર અને ઉચ્ચ કેટીને હોય છે. એમને સંસારની કઈ પણ વિકૃતિ અસર કરી શકતી નથી. એમનાં ભાવનાબળથી જ અનેક જીવોનું ભલું થઈ શકે છે. આવા પુરુષોના દર્શન માત્રથી પ્રાણીઓને પરમ શાંતિ અને સંતોષ પ્રાપ્ત થાય છે, તેમજ અજ્ઞાનતાથી થતો મૂંઝવણે દૂર થઈ જાય છે. એમની વાણીમાં વિષયોનું વિષ દૂર કરવાની અજબ શક્તિ રહેલી હોય છે. આવા પુરુષોનો સંગ તે સત્સંગ કહેવાય છે, અને તે પોતાના આત્માને પવિત્ર બનાવી ભાવસંપત્તિ મેળવવાની ઈચ્છાવાળા અવશ્ય કરે છે. સાચા સંતપુરુષો વસ્તુ સ્થિતિને જાણવાવાળા જ્ઞાની હોવાથી એમને કષાયવિષયે કનડતા નથી. પૌગલિક વસ્તુઓમાં ઈચ્છાનિષ્ટપણું ન હોવાથી એમની કેઈ સ્તુતિ કરે કે નિંદા કરે બંને ઉપર સમદષ્ટિપણું હોય છે. સ્તુતિ કરવાથી હર્ષના આવેશમાં મિથ્યાભિમાનને તાબે થતાં નથી અને નિંદા કરવાથી દિલગીર થતાં નથી. તેમજ પિતાની Page #231 -------------------------------------------------------------------------- ________________ ઃ ૨૦૨ : જ્ઞાન પ્રદીપ. સ્તુતિ કરાવવા ખાટા ફાળ પણ કરતા નથી. કેાઈ આદરસત્કાર કરો કે ન કરો તેની કાંઈ પણ પરવા રાખતા નથી. પેાતે જે નામથી ઓળખાય છે તે દેહનું અનાવટી નામ રાખેલું છે, પણ આત્માનુ` નથી એમ સાચી રીતે જાણતા હેાવાથી દેહની સાથે જ વિષ્ણુસી જવાવાળા નામને અમર કરવા માટે માયા, પ્રપંચ તથા અસત્ય અથવા તેા અસદાના આશ્રિત મની કિંમતી માનવજીવન વેડફી નાંખી આત્માને કમથી ભારે અનાવતા નથી. અસત્ જડ પદાર્થાંમાંથી જેમની મનેાવૃત્તિએ વિરામ પામી ગઈ છે એવા પુજ્ય પુરુષો નિર'તર આત્મપરિણતિમાં રમનારા હાવાથી પરપરિણતિમાં રમવારૂપ વ્યભિચારથી મુક્ત હાય છે. પૌદ્ગલિક વસ્તુઓ પુદ્ગલને પેષે છે પણ આત્માને પોષતી નથી આવી તેમની અટલ શ્રદ્ધા હોવાથી જીવનમાં ઉપચાગી પૌદ્ગલિક વસ્તુઓને અનાસક્તિપણે ઉપયાગ કરે છે, તેમને રસલેાલુપતા હોતી નથી. આત્મકલ્યાણના સાધનભૂત દેહને ટકાવી રાખવા પૂરતા જ આહારાદિના ઉપયાગ કરે છે. પ્રભુના માર્ગથી ભૂલા પડવાના ભયથી મેાહનીયના ઔયિક ભાવની પ્રેરણાની અસર થવા દેતા નથી અને હંમેશાં અપ્રમત્ત રહે છે. પેાતાને આશ્રિત રહેલી અથવા તે પોતે જેના આશ્રયમાં રહેલાં હાય છે એવી પૌલિક વસ્તુઓમાં મમતા ન હેાવાથી તેના ક્ષણનિશ્વર સ્વભાવ પ્રમાણે તેમાં થતાં પરિવતનથી જરા ય મૂંઝાતા નથી, પણ હંમેશાં સમભાવમાં જ રહેલાં હેાય છે. જન્મમરણની વિકટ સમસ્યાના સાચી રીતે ઉકેલ કરેલા હાવાથી મૃત્યુથી ભયભીત થતાં નથી પણ તેના અંત લાવવાને નિરંતર પ્રયાસવાળા હાય છે. આત્મદર્શનની ઉત્સુકતાવાળા હાવાથી અનાત્મ તત્ત્વની Page #232 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ. : ૨૦ક : વિચિત્ર પ્રકારની ખૂબીઓ નિહાળવાને વખત ગાળતા નથી. સંચિત અશુભના ઉદયથી અનેક પ્રકારના વિઘો આવવા છતાં પણ નિરુત્સાહ બની સાધ્ય કાર્યમાં નબળાઈ જાહેર કરતા નથી. એમની મન, વચન, કાયાની પ્રવૃત્તિમાં ભિન્નતા હોતી નથી, કારણ કે ચેતન્ય જગતમાં વિચરનારને જડ જગતના પદાર્થોની આવશ્યકતા હોતી નથી એટલે તેમને માયા, પ્રપંચ કે અસત્યના આશ્રિત બનવાની જરૂરત રહેતી નથી. જડ જગતમાં વિચરનારાઓને આત્મા દુબળ થઈ ગએલો હોવાથી તેમના જીવન, આનંદ અને સુખ જડપદાર્થોના આશ્રિત બની જાય છે જેથી કરીને તેમને એક ક્ષણ પણ જડ પદાર્થ વગર ચાલી શકતું નથી. એટલા માટે તે જડ વસ્તુઓ મેળવવા તેમને અને સત્ય તથા માયાપ્રપંચ કરવો પડે છે અને તેથી કરીને જ તેમના મન, વચન અને કાયાના વ્યાપારમાં ભિન્નતા આવી જાય છે. મહાપુરુષે પોતે સહુના સાથી હેવાથી નિરંતર સત્યનું જ અવલંબન લેનારા હોય છે, માટે તેઓ વસ્તુનું સત્યસ્વરૂપ જ પ્રરૂપે છે.અસસ્વરૂપ પાંચે ઈદ્રિયોના વિષયથી પરામુખ હેવાથી તેમના વાસ્તવિક સ્વરૂપની સત્યતાને ગોપવતા નથી. પાંચે ઈદ્રિના વિષ આત્મસ્વરૂપને ઢાંકી દે છે માટે વિષયાનંદી જીવેને પરસ્વરૂપ જ સ્વસ્વરૂપે ભાસતું હોવાથી આત્મસ્વરૂપ સુખ તથા આનંદ મેળવી શકતા નથી, જેથી કરીને વિષયાનંદી જીવોને રાગદ્વેષને તાબે રહેવું પડે છે, કે જે એક અસત્ વસ્તુમાં અગ્રસ્થાન ભોગવે છે. આ બાબતનું સમ્યગ જ્ઞાન સતપુરુષેને હોય છે કે જેથી કરીને આનંદ તથા સુખ માટે વિષયની વાટે ગમન કરનારાઓને પાછા વાળીને સુખના માર્ગની સાચી દિશા બતાવે છે, અને એટલા માટે જ તેઓ નિઃસ્વાથી હોય છે. સ્વસ્વરૂપથી અણજાણ પરસ્વ Page #233 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૪ : જ્ઞાન પ્રદીપ. રૂપમાં રમનાર જ સ્વાર્થ હોય છે, કારણ કે વિષયની તૃપ્તિ માટે પૌદ્દગલિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા તે સ્વાર્થ અને તદનુસાર પ્રવૃત્તિ કરવી તે સ્વાર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. મહાપુરુષને આવી પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા હોતી નથી, કારણ કે તેઓને જડના ધર્મોની સર્વથા અનાવશ્યકતા સમજાયેલી હોય છે અને નિ:સ્વાથી હેવાથી તેઓ માયાપ્રપંચથી મુક્ત હોય છે કે જેથી કરીને તેમને ક્ષુદ્ર વાસનાની તૃપ્તિને માટે લેકેની પાસેથી પૌગલિક સાધન મેળવવા જ્ઞાની, ત્યાગી, તપસ્વી અને ધ્યાનીપણને ખેટ આડંબર કરે પડતું નથી. અંતરાત્મદશામાં વિચરનારા સંતપુરુષોને કાંઈક અંશે આત્મિક સુખ તથા આનંદને અનુભવ થયેલ હોવાથી બહિરાત્મદશાવાળાઓને પ્રિય પોગલિક આનંદ તથા સુખને તુચ્છ સમજે છે એટલે તેમની મનવૃત્તિઓ પૌગલિક વસ્તુઓ મેળવવા બાાના જગતમાં ભટકતી નથી, પરંતુ અંતર્જગતમાં સ્થિરતાથી શાંતપણે રહેલી હોય છે, અને તેથી કરીને જ તેઓ સાચા આનંદના ભક્તા હોય છે, કારણ કે સાચા આનંદ તથા સુખમાં વૃત્તિઓની ચંચળતા-અસ્થિરતા હેતી નથી. વૃત્તિઓને ચંચળ બનાવનાર મેહનીયને ઔદયિકભાવ હોય છે અને તે પૌગલિક હેવાથી ક્ષાપશમિક કે ક્ષાયિક ભાવસ્વરૂપ સુખ તથા આનંદ આત્મિક ધમને સ્પર્શી શકતા નથી. જેમ તળાવમાં પવનના સંસર્ગથી તરગે ઊછળે છે તે એક વિકૃતિ હોય છે પણ પ્રકૃતિ હતી નથી તેમ કર્મની પ્રેરણાથી થવાવાળી વૃત્તિઓની ચંચળતા તે વિકૃતિ છે પણ પ્રકૃતિ નથી; માટે જે સુખ તથા આનંદમાં ચંચળતા રહેલી છે તે વિકૃતિસ્વરૂપ સુખ કહેવાય છે, પ્રકૃતિ સ્વરૂપ નથી કહેવાતું. અંતરાત્મદશાવાળામાં ક્ષાપશમિક ભાવ હોવાથી પ્રકૃતિસ્વરૂપ શુદ્ધ સુખના ભેક્તા હોય છે. Page #234 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ, : ૨૦૫ : ~ ~ ~~ ~~~ મહાપુરુષે વિષયના આશ્રિત ન હોવાથી જ એમને ક્રોધ, માન, માયા, લોભ આદિ કષા તથા હાસ્યાદિ નેકષાયોને આદરવાની જરૂરત હેતી નથી. કષાયનેકષાયને આદર વિષયને માટે જ થાય છે. જો કે કષાય અને વિષય બંને ઓતપ્રોત રહેલાં છે, કારણ કે રાગદ્વેષને સમાવેશ કષાયમાં થાય છે. જે જડ ધર્મસ્વરૂપ ઈદ્રિયના વિષયમાં રાગદ્વેષ હોય છે તેને વિષય તરીકે કહેવામાં આવે છે, પણ જે ઇન્દ્રિયના વિષયમાં રાગશ્રેષના અભાવસ્વરૂપ સમભાવ હોય છે તે વિષય નથી કહેવાતા પણ વસ્તુને બેધ માત્ર કહેવાય છે. મેહનીયના ક્ષપશમ કે ઉપશમવાળાને વસ્તુનો બંધ કરવા ઇંદ્રિાની જરૂરત પડે છે પણ સર્વથા મેહનીયના ક્ષયવાળાને ઇંદ્રિયાની જરૂરત પડતી નથી, માટે સમભાવે ઇંદ્રિયોના વિષયોને ગ્રહણ કરવા તે બેધ અને વિષમભાવે ગ્રહણ કરવા તે વિષય. આવા વિષયને માટે રાગદ્વેષની જરૂરત પડે છે અને તે કષાયસ્વરૂપ હોવાથી વિષયા-- નંદી આત્માઓ વિષય માટે કષાયને આદર કરે છે, પણ વિષયવિરક્ત મહાત્માઓ કષાયથી મુક્ત હોય છે. સત્પુરુષ જ્ઞાન, દર્શન, ચારિત્ર, જીવન, સુખ આદિ પિતાની સાચી સંપત્તિ મેળવવાના કામી હોવાથી પારકી પૌગલિક સંપત્તિના નિચ્છક હોય છે; તેમજ અણસમજણમાં ગ્રહણ કરેલી પર સંપત્તિને ત્યાગવાવાળા હોય છે, અને નવી પૌગલિક વસ્તુને ગ્રહણ કરતા નથી, કારણ કે તેઓ સમજે છે કે પૌગલિક વસ્તુઓ આત્મિક સંપત્તિ ખોયા સિવાય મળતી નથી અને એક વખત ખોયેલી આત્મિક સંપત્તિ પાછી મેળવતાં અત્યંત શ્રમ પડે છે, તેમજ ઘણા કાળ સુધી સંસારમાં રઝળવું પડે છે. આત્માને પોતાની પાસેથી સંપત્તિઓ ખેવાઈ ગયા પછી Page #235 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૬ : જ્ઞાન પ્રદીપ. પેાતાના નિર્વાહ માટે પરાધીનતા ભાગવવી પડે છે; કારણ કે પારકી વસ્તુ વાપરવાની ઇચ્છાવાળા તે વસ્તુને આધીન થયા સિવાય વાપરી શકતા નથી તેમજ તે વસ્તુ નષ્ટ ન થાય તેની પણ તેને કાળજી રાખવી પડે છે; છતાં પરવસ્તુ ક્ષત્રુવિનશ્વર હેાવાથી છેવટે નષ્ટ થઈ જાય છે અને પેાતાનો સંપત્તિથી દરિદ્રી અનેલા આત્મા અનેક પ્રકારની આપત્તિવિપત્તિના આશ્રિત અને છે. સંતપુરુષા માહનો શિખવણીથી મૂંઝાતા નથી, અર્થાત્ સુંદર મકાન, વસ્ત્ર, ઘરેણાં, ભેાજન આદિ પાંચે દ્રિચાના વિષયભૂત પદાર્થોમાં આસક્તિવાળા થતાં નથી, કારણ કે તેઓ પુગલસ્કંધાની રચનાથી જાણીતા હાય છે એટલે તેમને આત્મા સિવાય ખીજે કયાંય પણ સુંદરતા જણાતી નથી. આત્મા સ્વભાવથી જ સત્-સત્ય અને સુંદર હેાય છે અને તે જ્ઞાનદષ્ટિથી જોનાર જ્ઞાની પુરુષાને સાચી રીતે જણાય છે. આંખેાથી જોનારને આત્મામાં જે સુંદરતા–અસુંદરતા, સારા-નરસાપણુ આદિ વિકૃતિ જણાય છે તે આત્માની નથી પરંતુ કમજન્ય છે અને તે પુદ્ગલસ્વરૂપ છે. આત્મસ્વરૂપ જ્ઞાનથી જણાય છે, પણ આંખાથી જણાતું નથી અને એટલા માટે જ ઇંદ્રિયોથી વસ્તુનુ સાચું સ્વરૂપ જાણી શકાતુ નથી, કેવળ ઇંદ્રિયાથી જડ પદાર્થીનું સત્ય સ્વરૂપ જાણી શકાય, નહી તેા પછી ચૈતન્યનું સાચુ' સ્વરૂપ કેવી રીતે જાણી શકાય ? ચૈતન્ય અખંડ નિવિકાર જ્ઞાનસ્વરૂપ છે અને જડ પદાપરમાણુઓના કધસ્વરૂપ છે. જડ વસ્તુના સ્કંધામાં નિર'તર મળવાપણુ' અને વિછડવાપણુ' થયા કરે છે. એટલે હમેશાં એક રૂપે રહેતા નથી, પર’તુ દરેક ક્ષણે પરિવર્તનશીલ હોય છે; ત્યારે આત્મા નિરંતર જ્ઞાનસ્વરૂપ રહેવાવાળો છે. જો કે આત્મામાં પરિવતાનપણું છે પરંતુ તે સ્વરૂપે નથી પરરૂપે છે અને પૌલિક Page #236 -------------------------------------------------------------------------- ________________ સત્સંગ, : ૨૦૭ : www કંધામાં સ્વરૂપથી પરિવર્તન પણું રહેલું છે, માટે અસ્થિર સ્વભાવવાળી પૌગલિક વસ્તુઓનું સ્વરૂપ આંખેથી જોનારાને અસત્ય ભાસવાથી વ્યામેહ પમાડે છે, જેથી કરીને આત્મસ્વરૂપ ભૂલી જઈને પરસ્વરૂપમાં આસક્ત થાય છે અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે, ત્યારે પુરુષ આત્મસ્વરૂપને પ્રગટ કરવા પ્રયાસ કરે છે, કારણ કે એમને આત્મસ્વરૂપની ઓળખાણ હોય છે એટલે ક્ષણવિનશ્વર વસ્તુઓમાં મૂંઝાતા નથી. આવા પુરુષને મહિમા અવર્ણનીય છે. જેઓ આવા પુરુષોના સમાગમમાં રહે છે તેઓ અવશ્ય પોતે સત્ બની શકે છે અને કષાયોથી મુક્તિ મેળવી શકે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિનો સામને કરવાનું બળ મેળવી શકે છે. વસ્તુ માત્રનું સાચું સ્વરૂપ ઓળખીને આત્મિક વિકાસ સાધી શકે છે. ગમે તેવા વિકટ સંયોગમાં મૂંઝાતા નથી. કમના વિચિત્ર પ્રકારના ઉદયમાં હૈયતાથી ડગતા નથી અને પૌગલિક વસ્તુઓમાં ઇષ્ટાનિષ્ટપણાનાં અભાવે વિષમભાવને પ્રાપ્ત થતા નથી પણ સમભાવમાં રહે છે. સત્સંગના પ્રભાવથી અજ્ઞાનતાથી થતી અશાંતિ ટાળીને શાંતિ પ્રાપ્ત કરી શકે છે. ક્ષુદ્ર વાસનાઓથી વાસિત અંત:કરણને શુદ્ધ બનાવી શકે છે કે જેથી કરીને ત્રિવિધ તાપ મટાડીને કલેશથી રહિત થઈ જાય છે. ક્ષમા, નમ્રતા, સરળતા, નિર્લેભતા આદિ સદ્ગણોને પ્રગટ કરી શકે છે. મમતા રહિત થવાથી દુઃખોથી પણ મુકાઈ જાય છે. જેને દેહને આશ્રયીને કેઈપણ પ્રકારને સ્વાર્થ સાધવો હોય, પછી તે ધન-સંપત્તિ મેળવવાનો હોય કે ક્ષુદ્ર વાસના સંતોષવાને હેય તેને માટે તે સત્સંગ-કુસંગ જેવાની જરૂરત રહેતી નથી. ઘણું કરીને તો પૌગલિક સ્વાર્થ કુસંગથી સાધી શકાય છે, કારણ કે પુદું Page #237 -------------------------------------------------------------------------- ________________ : ૨૦૮ : જ્ઞાન પ્રદીપ. ગલાનંદી વિષયાસક્ત ની સંગતથી વૈષયિક સુખના સાધને મેળવી શકાય છે. અસત્ પદાથને આદર કરનારા જ પોતાની ક્ષુદ્ર વાસના સંતોષવાને પોતાના આશ્રિતેની મનેકામના સફળ કરી શકે છે પણ સતપુરુષે અસત્ પદાથથી પરામુખ હેવાથી સ્વાથી જીવેને સંતેષ પમાડી શકતા નથી, માટે જ દેહાશ્રિત પદ્ગલિક આનંદ મેળવવાને માટે કુસંગ અત્યંત ઉપયોગી નિવડે છે, પરંતુ આત્મવિકાસ કરવાને માટે, આત્મિક સાચી સંપત્તિ જ્ઞાન, દર્શન, જીવન, સુખ તથા આનંદ મેળવવાને માટે તેમજ શાંતિ, સમતા, સમભાવ, સમ્યગજ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ધર્મની પ્રાપ્તિના માટે તો સત્સંગ જ ઉપયોગી નિવડી શકે છે કારણ કે સતવસ્તુને ઓળખનારા અને તેને આદર કરનારા પુરુષો જ હોય છે અને એવા પુરુષે જ અસતા માર્ગે વળેલાને સન્માર્ગે લાવી શકે છે. સંસારની શેરીઓમાં ભટકતાને શાશ્વતા સિદ્ધિસ્થાને પહોંચાડી શકે છે અને જન્મ, જરા, મરણના ત્રાસમાંથી છોડાવી શકે છે, માટે મુમુક્ષુ આત્માથી જીએ સાચા સત્પની ગવેષણ કરીને તેમને અવશ્ય સંગ કરો, પરંતુ અસત્સંગ તો કદાપિ કરે નહીં, કારણ કે અસત્સંગથી આત્માનું અહિત થાય છે માટે અસત્ જીવાથી સદા સર્વદા દૂર રહીને પુરુષના ચરણમાં જ દેહથી મુક્તિ મેળવવી. આદર કરવાને પહોંચાડી કરામરણના ગાદિસ્થાને રહે છે સંસારની જ આ Page #238 -------------------------------------------------------------------------- ________________ xxxxxx 000000000or 000000000 000000000xx ગુણાનુરાગ. ( ૨૪ ) 0000000000000000000000 સારમાં ઘણાખરા માનવીએ ગુણાનુરાગી બનવું પસંદ કરે સ છે અને તે ગુણી અનવાની ઇચ્છાવાળાનુ મુખ્ય કર્ત્તવ્ય છે; પરંતુ ગુણની સાચી એળખાણુ ન હેાવાથી ગુણને ખલે અવગુણુ જ મેળવે છે, માટે ગુણુ શું વસ્તુ છે તેને સારી રીતે ઓળખ્યા પછીથી જ તેના અનુરાગવાળા થવું જોઇએ. જેના સસથી અનીતિ અને અધમને માર્ગે દોરવાઈ જઈને આત્માના અધઃપાત થતો હાય તા તે ગુણી નથી પણ અવગુણી છે. આવા અવગુણા મેળવવા છતાં પણ જો તે ગુણાનુરાગીપણાનો દાવા કરતા હાય તા તેઓ ગ'ભીર ભૂલ કરે છે. ગુણી માણસના સંસર્ગથી દુરાચારી સદાચારી થાય છે પણ સદાચારી દુરાચારી થતા નથી. ગુણુ એ પ્રકારના હાય છેઃ એક તો માહનીયકના ક્ષય, ઉપશમ અને ક્ષયાપશમથી થવાવાળા આત્મવિકાસસ્વરૂપ હાય છે અને બીજો પુન્યક જન્ય. આ બંન્ને પ્રકારના ગુણામાંથી ૧૪ Page #239 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૦ : જ્ઞાન પ્રદીપ, આત્મવિકાસસ્વરૂપ ગુણ સારો અને સર્વોત્કૃષ્ટ હોય છે. આવા સમતા, સમભાવ, શાંતિસ્વરૂપ રમણતા આદિ ગુણેને ગ્રહણ કરવાવાળા આત્માનંદી પુરુષનો અનુરાગ કરવાવાળા અવશ્ય પિતાના આત્માને ગુણી બનાવી પરમકલ્યાણ સાધી શકે છે. દુનિયાની આપત્તિ-વિપત્તિ અને ઉપાધિથી બળેલા અને દુરાચારીઓના સહવાસથી અધઃપતનને માર્ગે વળેલા ભાવના અનિષ્ટથી બચી જઈને શાંતિ મેળવી સદાચારી બની શકે છે અને પિતાના આત્માને ઉન્નત બનાવી શકે છે. ગુણ અને ધર્મમાં શબ્દાંતર છે પણ અર્થાતર નથી. વસ્તુમાત્રના સ્વભાવને ધર્મ કહેવામાં આવે છે, જેમ કે અગ્નિનો સ્વભાવ દાહકતા, પાણીનો સ્વભાવ શીતળતા, સાકરનો સ્વભાવ મીઠાશ, કરિયાતાનો સ્વભાવ કડવાશ તેમ જ આત્માનો સ્વભાવ જ્ઞાન, દર્શન, જીવન, સુખ અને જડનો સ્વભાવ વર્ણ, ગંધ, રસ વ, વ. આ પ્રમાણે વસ્તુનો સ્વભાવ તે ધર્મ અને ધર્મ તે જ ગુણ. સ્વભાવ, ધર્મ અને ગુણ ત્રણે એક જ વસ્તુ છે. ફક્ત નામ જ જુદા છે પણ વસ્તુની સાથે તો સ્વરૂપ સંબંધથી રહેવાવાળા છે. વસ્તુને ધારણ કરી રાખે તે ધર્મ, વસ્તુનું અસ્તિત્વ જાળવી રાખે તે સ્વભાવ અને વસ્તુને ઓળખાવે તે ગુણ. જેને મિષ્ટાન્ન બનાવવાની ઈચ્છા થાય છે તે મીઠાશ માટે સાકરને ચાહે છે, જેને તાવ મટાડવાની ઈચ્છા હોય છે તે કરિયાતાને ચાહે છે, જેને તરસ મટાડવાની ઈચ્છા થાય છે તે પાણીને ચાહે છે તેવી જ રીતે જેને સમ્યગ્રજ્ઞાન, દર્શન આદિ આત્મિક ગુણો મેળવવાની ઈચ્છા થાય છે તે જેણે સમ્યગજ્ઞાન, દર્શન, સમભાવ આદિ આત્મિક ગુણોનો વિકાસ કર્યો હોય એવા વિકાસી પુરુષોને ચાહે છે, પણ તેથી વિપરીત ગુણધર્મવાળાને ચાહતા નથી. કદાચ Page #240 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ. : ૨૧૧ : mmmmmmmmmmmmmmmmman અણજાણપણે વિપરીત ગુણધર્મવાળી વસ્તુ ચાહનાપૂર્વક ગ્રહણ થઈ ગઈ હોય તો કંઈકે વિરૂપ પરિણામનો અનુભવ થતાંની સાથે જ મળની જેમ તે વસ્તુને ત્યાગ કરે છે કે જેને પછીથી કઈ પણ વખત સ્મરણમાં લાવતો નથી; એટલું જ નહિ પણ ઈચ્છિત ગુણ મેળવવાની ઈચ્છાથી બીજી કોઈ વ્યક્તિ તે વસ્તુને ગ્રહણ કરતી હોય તો તેને અટકાવે છે. માનવજાતિરૂપ વિભાવ-પર્યાયમાં વિચરતા આત્માઓ ગુણને ઉદ્દેશીને એકબીજા ઉપર અનુરાગવાળા થાય છે, પણ ગુણઅવગુણના વિવેકશૂન્ય ઘણાખરા જ પિતાની અત્યંતર અને બાહા બન્ને પ્રકારની સંપત્તિ ખાઈને અવગુણ મેળવે છે, અને ઉભય લેકથી ભ્રષ્ટ થઈને પિતાનું ઘણું જ અહિત કરે છે. જેઓ ગુણ-અવગુણનું અંતર જાણે છે તેઓ ગુણભાસને લઈને અનુરાગવાળા થયા હોય તો પણ અવગુણને અનુભવ થતાં તુરત વિરક્ત થઈ જાય છે, પણ અવગુણને વળગી રહી કદાગ્રહ સેવતા નથી અને એટલા માટે જ તેઓ સાચા સદગુણને અનુરાગી થઈને સદ્દગુણ મેળવી આત્માને વિકાસી બનાવી શકે છે, મેહનીયના ઉપસમભાવથી પ્રગટ થયેલા આત્મિક ગુણવાળાના કષાય-વિષય ઉપશમી જવાથી અવગુણસ્વરૂપ અધમમાં પ્રવૃત્તિ હોતી નથી. જેથી કરીને ગુણ મેળવવા આશ્રિત બનેલા જી અશુભકમથી બંધાતા નથી; પણ મેહનીયના ઉપશમ વગર નામકર્મની પુન્ય પ્રકૃતિથી તે અન્ય કર્મના ક્ષપશમથી વ્યવહારમાં ઓળખાતા કમજન્ય ગુણે જેમ કેઃ રૂ૫, સુસ્વર, યશ, સારું સંઘયણ, વિદ્વત્તા, લૌકિક સત્ય, લૌકિક પરેપકૃતિ વ. વ. પિતાના ગુણાનુરાગીને મેહની તીવ્રતાને લઈને ગુણી આત્મવિકાસી બનાવી શકતા નથી પણ કંઈક અંશે જે મેહ Page #241 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : જ્ઞાન પ્રદીપ. નીયના ક્ષચેાપસમભાવ સાથે હાય તેા પુન્યમંધના કારણ થઈ શકે છે; નહિ તેા અવગુણા પ્રાપ્ત કરાવી કુમાર્ગે દોરી જનારા નિવડે છે; કારણ કે લૌકિક સત્યતા, લૌકિક પરોપકારીતા, વિદ્વત્તા કે ઇતર પુન્ય પ્રકૃતિજન્ય ગુણા, વિષયલાલુપતા પણુ કે જડાસક્તપણાથી મુક્ત હાતા નથી. જેથી કરીને આવા ગુણાવાળી વ્યક્તિએ પેાતાના અનુરાગીઓ પાસેથી પેાતાની ક્ષુદ્ર વિષયવાસના પાષવાને તેમને અવળે માર્ગે દારી જાય છે; અને અનુરાગગ્રસ્ત આશ્રિતાની અનિચ્છા હેાવા છતાં પણ અનુરાગથી અવળે માગે દારાય છે. અને જો અનુરાગી માહના ઉપશમવાળા હાય તે આવા ગુણાભાસ અવગુણવાળાથી વિરક્ત મનીને અળગા થઈ જાય છે. માહના દાસ અનેલા વિષયાભિની જડાસત વિદ્વાના, સત્યવાદીઓ, પરોપકારીએ અથવા તે સમતા, સમભાવ, ત્યાગી, ધ્યાની, આત્માન’દી આદિ વિકાસસ્વરૂપ સાચા ગુણાના ઢાળ કરીને કહેવાતા ગુણવાનાના અનુરાગીએ પ્રાયઃ કરીને અનીતિના માર્ગે વળેલા દૃષ્ટિગેાચર થશે; એટલું જ નહિ પણ ધમ, આત્મિક ગુણ મેળવવાના માગથી પરાહમુખ થઈને અધમ - આત્મિક ગુણાને રોકનાર વિષયાસક્તપણાની વાટે વળીને અને જડાસક્ત અવગુણાને મેળવીને આનંદ મેળવશે; કારણ કે ઉપશમભાવ વગરના જડાસત ગુણવાના મદ્યુતમાં ઉપશમવાળા અનુરાગીએની ધશ્રદ્ધાને પેાતાની વાસના તૃપ્ત કરવાને માટે કુયુક્તિએ કરીને ફેરવી નાખવા પ્રયાસ કરે છે. જેમાં તેઓ સારી સફળતા મેળવી શકે છે; કારણ કે અનુરાગમાં આંધળા થયેલા પૂર્ણ વિશ્વાસુ હાવાથી તરત ધમ શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈને અધમ'ના માર્ગે દોરાય જાય છે. આવા આંધળા અનુરાગીએમ ધ્રુતર Page #242 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ, : ૨૧૩. ઉપશમભાવના અંશથી પિતાનું અહિત જાણવા છતાં પણ અવકૃપાના ભયથી પિતે મનેલા ગુણવાનેને આધીન થાય છે. પ્રથમ તે તેમને અનીતિના માર્ગે જતાં કાંઈક ગ્લાનિ થાય છે, પણ પછીથી તેઓ ટેવાઈ જવાથી નિäસ પામવાળા થઈ જાય છે; કારણ કે નિરંતર અવગુણીના સહવાસથી તેમની અંદર રહેલી ધર્મભાવના સર્વથા ભૂંસાઈ જાય છે. જેથી કરીને અનીતિ અને અધમના કાર્યોમાં પ્રવૃત્તિ કરતાં તેમને જરાએ ધૃણું આવતી નથી, તેમજ તેમનું હૃદય કઠણ થઈ ગયેલું હોવાથી પાછળથી તેમને પશ્ચાત્તાપ પણ થતો નથી. આવા જીવે ભવિષ્યમાં જ્યારે આપત્તિગ્રસ્ત થાય છે ત્યારે જ તેમની આંખ ઊઘડે છે. વકતૃતા બલવાની છટા, સુંદર રૂ૫, સારે કંઠ આદિ પુણ્યપ્રકૃતિજન્ય કહેવાતા ગુણોથી આકર્ષાઈને જેઓ મેહિત થાય છે, તે મેહના ઉદયથી થવાવાળે એક પ્રકારને અપ્રશસ્ત રાગ છે. એટલા માટે જ એમને મોહિત થયેલા કહેવામાં આવે છે, પણ અનુરાગવાળા થયા છે એમ કહેવામાં આવતું નથી, અને જપ, તપ, વૈરાગ્ય, સંયમ, ત્યાગ આદિને આદર કરનારાઓના પ્રત્યે પૂજ્યભાવે નમ્રતા ધારણ કરનારા હોય, (પછી તે જપ-તપ આદિ ઉપસમભાવના હોય કે ઑળમાત્ર હોય) તેઓ અનુરાગી કહેવાય છે; પણ મોહિત થયેલા કહેવાતા નથી, કારણ કે જપ-તપ આદિ આત્મિક ગુણો મેળવવાના સાધન છે. તેમાં આત્મિક ગુણોને આરેપ કરીને ગુણ તરિકે માનીને અનુરાગ કરવામાં આવતે હેવાથી ગુણાનુરાગ કહેવાય છે, અને તેમાં મહિને ઉપશમભાવ રહેલો હોવાથી નિર્વિકાર હોય છે. આત્મગુણાનુરાગી ઉપશમભાવ વિના થઈ શકતું નથી. મેહનીયથી ભિન્ન કર્મોના ક્ષપશમથી કે પુન્ય પ્રકૃતિજન્ય કહેવાતા ગુણેના રાગી થવું Page #243 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૪ : જ્ઞાન પ્રદીપ. તે માહિત થવુ' કહેવાય છે અને તે મેાહના ઉદયથી થાય છે, માટે જ તે વિકારવાળું હોય છે. જે કહેવાતા ગુણાથી મેાહિત થાય છે તે ઘણું કરીને અનીતિ તથા અધમના માર્ગે દોરવાઈ જાય છે; તેમજ ઔયિક ભાવવાળા, જગતમાં વખણાતા કમજન્ય ગુણાવાળા પણ પેાતાના ઉપર માહિત થયેલાને અધમ તથા અનીતિના માર્ગે દ્વારી જાય છે ત્યારે ઉપશમભાવે આત્મિક ગુણાથી ગુણી અનેલાના અનુરાગીએ ધર્માંના માર્ગે ગમન કરનારા હોય છે; કારણ કે સાચા ગુણી મહાપુરુષો પોતાના અનુરાગીઓને સાચા ગુણી બનાવવાની ભાવના અને પ્રયાસવાળા હોય છે. સાચા ગુણી અને ગુણાનુરાગી અને ઉપશમભાવવાળા હોવાથી નિવિકાર હોય છે, જેથી કરીને બન્ને ગુણાના વિકાસ કરીને પોતાનું શ્રેય સાધી શકે છે. ત્યારે ઔયિક ભાવે ગુણી અનેલા અને તેના ઉપર માહિત થએલા બન્ને અવગુણાને વધારીને પેાતાનું અકલ્યાણુ કરનારા હોય છે; કારણ કે અને સવિકાર હોવાથી એકબીજા ઉપર મેાહિત થયેલા હોય છે, એટલે તેઓ સાચા ગુણાનુરાગથી વેગળા રહે છે. જ્યાં ગુણાનુરાગ હોય છે ત્યાં ધર્માનુરાગ હોય છે, અને જ્યાં ધર્માનુરાગ હોતા નથી ત્યાં ગુણાનુરાગ પણ હોતા નથી; કારણ કે ઉપર બતાવ્યા પ્રમાણે ગુણુ અને ધમમાં અંતર નથી. એટલા માટે જે ગુણી હોય છે તેમનામાં મેાહનીયના ક્ષય, ઉપશમ કે ક્ષયાપશમ અવશ્ય હોય છે, જેથી કરીને તેએ જડાસક્તિથી મુક્ત હોવાથી આત્માનંદી હોય છે. માટે જ તેઓ સાચા ગુણી હોવાથી ધર્મી તરીકે ઓળખાય છે. આવા પુરુષાને અનુરાગી આત્મધમ થી પરાસ્મુખ હોતા નથી; કારણ કે આત્મગુણાનુરાગીને પુદ્ગલના ગુણા ગમતા નથી, એટલે તેઓ પૌદ્ગલિક ગુણાની Page #244 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ, .: ૨૧૫ : wwwman રુચિવાળા હોતા નથી અને એટલા જ માટે અધર્મના માર્ગે દોરવાતા નથી. સંસારમાં જેટલા જીવ મેહનીયના તીવ્ર ઉદયવાળા હોય છે તેઓ પુદગલાનંદી જડાસકત હોય છે, અને જેઓ જડાસકત હોય છે તે વિષયતૃપ્તિ માટે અવશ્ય અધમના માર્ગે ગમન કરનારા હોય છે. પાંચે ઈદ્રિયોને પ્રિય જડના ગુણધર્મના રાગી બનવું તે આસક્તિ અને તે ગુણાનુરાગ નહિ પણ વિષયાનુરાગ કહેવાય છે. જે વિષયાનુરાગી હોય છે તેઓ ધર્માનુરાગી હેતા નથી, જેથી કરીને તેઓ જ્ઞાનાદિ ગુણોનો વિકાસ કરી શકતા નથી. સંસારમાં બે ધર્મ છેઃ એક તે ચૈતન્ય ધર્મ અને બીજે જડધર્મ. જડધર્મમાં આસકત બનીને તેને મેળવવા પ્રયાસ કરવો તે અધમની પ્રવૃત્તિ કહેવાય છે અને જ્ઞાન, દર્શન, સમભાવ આદિ ચિત ધર્મના રાગી બનીને તેનો વિકાસ કરવા પ્રયાસ કરે તે ધર્મની પ્રવૃત્તિ કહેવાય છે. આત્મિક ધમને વિકાસ કરવા, વિકાસી પુરુષોના ઉપર અનુરાગ કરનારા ગુણાનુરાગી ધમી તરીકે ઓળખાય છે અને કઈ પણ ઇન્દ્રિયના વિષયની તૃપ્તિ માટે વિલાસી પુરુષોના ઉપર આસક્ત થનારા વિષયાનુરાગી અધમી તરીકે ઓળખાય છે. જે પ્રવૃત્તિ કરવાથી જ્ઞાન, દર્શન, વિષયવિરક્તપણું, સમભાવ આદિ આત્મિક ગુણોનો વિકાસ થાય તે ધાર્મિક પ્રવૃત્તિ અને એવી પ્રવૃત્તિ કરનારા ધમી અને જે પ્રવૃત્તિથી આત્મિક ગુણે ઢંકાઈ જઈને વિસમભાવ, અજ્ઞાન, વિષયાસક્તપણું, પુદ્ગલાનંદીપણું આદિ પ્રાપ્ત થાય તે અધર્મની પ્રવૃત્તિ અને એવી પ્રવૃત્તિ કરનારા અધમ કહેવાય છે. અર્થાત્ આત્મધર્મ છેડીને પરધમ સેવ તે અધમ, કારણ કે પરધમ, સેવવાથી આત્મધમ ઢંકાઈ જાય છે, માટે તેને અધમ કહેવામાં આવે છે. અને Page #245 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૬ : જ્ઞાન પ્રદીપ. પર-જડધમ ના ત્યાગ કરીને આત્મધમ નુ સેવન કરવું તે ધર્મ. સ્વધનુ સેવન અને પરધમ ના ત્યાગ કરવાથી આત્મધર્માંના વિકાસ થાય છે, માટે જ તે ધમ કહેવાય છે. મેાહના ઉપશમભાવવાળા આત્મધર્મ પ્રિય જીવા આત્મધમના વિકાસને માટે ઉપશમભાવવાળા જીવાના અવશ્ય અનુરાગી અને છે, માટે એવા જીવે ગુણાનુરાગીની પંક્તિમાં ભળી શકે છે. પર-જડધમ પ્રિય વિલાસી જીવા ક્ષણિક પૌલિક સુખ તથા અનă માટે પૌદ્ગલિક ઉપાધિને ધારણ કરનારા વિલાસપ્રિય આત્માઓમાં આસક્ત થાય છે તેઓ ગુણાનુરાગીની પંક્તિમાં ભળી શકતા નથી કારણ કે વિકાસ ગુણ છે, પણ વિલાસ ગુણ નથી, આસક્તિ છે. ચૈતન્ય જગતમાં આત્મસ્વભાવ-ધમને ગુણ માનવામાં આવે છે પણ આત્મવિભાવ અથવા તા જડના સ્વભાવ–ધમ ને ગુણ માનવામાં આવતા નથી. જે આત્માના વિભાવ છે તે મેાહનીય આદિ કર્માંથી ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિકાર છે માટે ગુણુ નથી, કારણ કે તે કાઇ શુદ્ધ દ્રષ્યના ધમ નથી અને જડના ધમ આત્માથી ભિન્ન છે, આત્મધર્મના ધાતક છે તેમજ વિકૃતિસ્વરૂપ છે, માટે ગુણ નથી પણ નિર્વિકાર જ્ઞાન, દન, સમભાવ આદિને જ આત્મવિકાસ મેળવનારાઓએ ગુણ માનીને તેના અનુરાગી થવું જોઇએ. જેમ ઇંદ્ર, શચિપતિ, સહસ્રાક્ષ, વિશિષ્ટદેવને ઓળખાવનારાનામાંતરો છે, તેમ સ્વભાવ, ધર્મ, ગુણ આત્મદ્રવ્યને ઓળખાવનારા નામાંતરો છે એમ ઉપર સ્પષ્ટીકરણ કરવામાં આવ્યુ છે. જ્ઞાન, દર્શન, જીવન, સુખ, ક્ષમા, સમભાવ આદિ આત્માના ગુણુ કહેવાય છે; તેમજ સ્વભાવ અને ધમ પણ કહેવાય છે. આત્મદ્રવ્યમાં ઉપાધિને લઈને ભેદ પડે છે. માહનીય આદિ કર્મના આવરણવાળા Page #246 -------------------------------------------------------------------------- ________________ ગુણાનુરાગ. : ૨૧૭ : આત્માએ વિભાવદશાને પ્રાપ્ત થયેલા કહેવાય છે, માટે એવા આત્મામાં ઉત્પન્ન થયેલા ગુણને વૈભાવિક ગુણ કહેવામાં આવે છે અને તે વિકૃત સ્વરૂપવાળા હાવાથી સ્વાભાવિક ગુણાથી ભિન્ન સ્વરૂપવાળા હોય છે. સ્વાભાવિક ગુણા દ્રવ્યસ્વરૂપ હાવાથી દ્રવ્યનું અસ્તિત્વ હાય ત્યાં સુધી રહેવાવાળા હાય છે ત્યારે વૈભાવિક ગુણ પરિવતનશીલ હેાય છે. જેમ પાણીના સ્વાભાવિક ગુણ શીતળતા હાય છે અને અગ્નિના ગુણ ઉષ્ણુતા—દાહકતા હાય છે. જ્યારે પાણી ચૂલા ઉપર મૂકીને નીચે દેવતા સળગાવવામાં આવે છે ત્યારે અને વિરોધી ગુણ ધર્મોવાળા હેાવા છતાં પણ બન્ને સંચાગ સંબધથી ભળી જાય છે. ત્યારે બન્ને વિભાવદશાને પ્રાપ્ત થવાથી અગ્નિમાં ખાળીને રાખ કરવું, પ્રકાશ કરવા અને પાણીના શીતળતા આપવા વ. વ. જે સ્વાભાવિક ગુણા છે તે ઢંકાઈ જાય છે અને વૈભાવિક ગુણુ પ્રગટ થાય છે કે જે ખાળીને ભસ્મ કરવા સ્વરૂપ કે પ્રકાશ કરવા સ્વરૂપ હાતા નથી; તેમજ શીતળતા સ્વરૂપ હાતા નથી. એવી જ રીતે વિરોધી ધર્મવાળા આત્મા અને પૌલિક કના સંબંધ થાય છે ત્યારે વૈભાવિક ગુણુ ઉત્પન્ન થાય છે; કે જે ગુણુ અને દ્રવ્યેામાંથી કેાઈના પણ સ્વાભાવિક હાતા નથી અને તેને વિભાવ તરીકે આળખવામાં આવે છે. જ્યારે મને દ્રવ્યેા અલગ થઈ જાય છે ત્યારે આત્માના સ્વાભાવિક જ્ઞાન, દશન, સમભાવ આદિ ગુણ્ણાના વિકાસ થાય છે, કે જે ગુણ્ણાના અનુરાગીને વિકાસી મનાવી શકે છે; માટે જેએ કષાય, વિષય આદિ આશ્રિત વૈભાવિક ગુણાના અનુરાગી થઇને ગુણાનુરાગી હોવાના દાવા કરે છે તે ભૂલ કરે છે અથવા તેા તેમની અજ્ઞાનતા છે; કારણ કે આવા પેાતાને ગુણાનુરાગી માનનારાઓના અંદર વિષયાદિના ઉપશમ Page #247 -------------------------------------------------------------------------- ________________ : ૨૧૮ : જ્ઞાન પ્રદીપ. ભાવ જોવામાં આવતું નથી, પણ વિશેષતા જોવામાં આવે છે. તેમજ જેના અંદર ગુણની ભ્રમણાથી રાગ કરવામાં આવેલ હોય છે તેના સહવાસથી ધર્મભ્રષ્ટતા તથા અનીતિ આચરણના સંસ્કારે પડેલા જોવામાં આવે છે, માટે જ આ ગુણાનુરાગ નથી પણ ઉપર બતાવ્યા પ્રમાણે મેહાનુરાગ અથવા વિષયાનુરાગ છે. આવા અનુરાગીઓ આત્મિક ગુણને વિકાસ કરી પિતાનું શ્રેય સાધી શકતા નથી, માટે ગુણી બનવાની ઈચ્છા રાખનારે નિર્વિકાર મેહનીયના ઉપશમભાવને પ્રાપ્ત થયેલા સાચા આત્મિક ગુણના વિકાસી મહાપુરુષોને અનુરાગ કરીને પિતાના આત્માનું શ્રેય સાધવું જોઈએ પણ મેહનીયના તીવ્ર ઉદયથી વિષયાનંદીપણારૂપ અવગુણના આશ્રિત થયેલા અને પુણ્ય પ્રકૃતિથી મેળવેલ વૈભાવિક ગુણદ્વારા પિતાના રાગીઓને ધમભ્રષ્ટ કરી અનીતિના માર્ગો ઉતારીને અવગુણોથી વાસિત કરનારાઓને રાગ કરીને ગુણાનુરાગના ભ્રમથી આત્માને અધઃપાત કરી અમૃતમય માનવજીવનને વિષાથી વિષમય ન બનાવવું જોઈએ. પર આત્મિક શાહનીયના પાટે ચણ અને વિકાસ કરી Page #248 -------------------------------------------------------------------------- ________________ છે. ૦૦૦૧ અ છે જીવન મીમાંસા. oooooooooooooooooo - ( ૧૫ ) soooooooooo માનવજાતિને પરિમિત જીવનની જેટલી કિંમત છે તેટલી અપરિમિત જીવનની નથી. પચીસ, પચાસ કે સે વર્ષનું જીવન જાળવવાને માટે પિતાને મળેલી સઘળીયે બાહ્ય સંપત્તિઓ બીજાને સમર્પણ કરી દે છે. માનવી જે જીવનમાં પોતે જીવે છે તે તેને એટલું તે પ્રિય હોય છે કે દુનિયામાં જીવતા જીવમાત્રને પોતપોતાના જીવનમાં જીવવું ગમે છે... આ નિયમને વિસરી જઈને આનંદમય તેમજ સુખમય જીવન બનાવવાની ભ્રમણાથી અથવા તે પિતાના જીવનના વિનાશની શંકાથી બીજા જીના જીવનને વિનાશ કરતાં અચકાતું નથી. પરિમિત જીવન ઉભય દ્રવ્ય સંગસ્વરૂપ હોય છે, અર્થાત દેહ તથા આત્માના સંગને જીવન કહેવામાં આવે છે. આ જીવન પરિમિત એટલા માટે કહેવાય છે કે દેહ તથા આત્માને સંગ નિત્ય નથી. અમુક વર્ષો, પલ્યોપમે કે સાગરોપમે પછી અવશ્ય બનેને વિગ થાય છે, કે જેને મરણ કહેવામાં આવે છે. દેહ તથા આત્માના સંગની આદિ તે જન્મ, Page #249 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૦ : જ્ઞાન પ્રદીપ. v//૫/vvvvvvvvv બનેને વિગતે મરણ અને સંગની શરુઆતથી લઈને વિગ સુધીને વચલ કાળ તે જીવન. સાચા જીવનથી અણજાણ અતત્વદશી જીવોને આવા જીવનમાં જીવવું બહુ જ ગમે છે; કારણ કે અનાદિ કાળથી જડાસક્તિપણને લઈને જડમય બનેલા મુદ્દગલાનંદી જીને એક ક્ષણ પણ જડથી છૂટવું ગમતું નથી. પિતાની સાથે ઓતપ્રોત થયેલા જડથી જુદું પડવું ગમતું નથી; એટલું જ નહિ પણ સજાતીય દ્રવ્યોના સંગસ્વરૂપ જીવનને ધારણ કરવાવાળા ક્ષણવિનશ્વર વસ્ત્ર, આભૂષણ, મકાન આદિ જડ પદાર્થોના બાહ્યા સંગાથી પણ મુકાવું ગમતું નથી. તે જડ પદાર્થોને ભાંગી તૂટી જઈને સ્કછે વિખરાઈ જવારૂપ પરસ્પરને વિગ પણ પસંદ ન હોવાથી ઉદ્વેગકર્તા થઈ પડે છે. અપરિમિત જીવન એટલે જડ વસ્તુઓના સંગવિગના સર્વથા અભાવસ્વરૂપ શુદ્ધ આત્માનું ત્રણે કાળમાં વિદ્યમાનપણું. તે સાચું જીવન કહેવાય છે. આ જીવનમાં જીવવાની ઈચ્છાવાળાઓને જીવનસ્વરૂપને યથાર્થ બંધ હોવાથી પૌલિક જીવનની પરવા રાખતા નથી. આત્મિક જીવનની પ્રાપ્તિ માટે આવા પગલિક જીવનને પરિત્યાગ કરવા હંમેશાં ઉત્સાહવાળા હોય છે અને જડ વસ્તુઓના સંગ-વિયેગની એમને અસર થતી નથી; કારણ કે તેઓ જડથી સર્વથા મુક્તિ મેળવવાના કામી હોય છે. ઈતર જીના જીવનના ભેગે પોતે પિતાના પૈગલિક જીવનમાં જીવવા ઈચ્છતા નથી. અપરિમિત જીવનમાં જીવવાની ઈચ્છા તે જીવમાત્રને હોય છે પણ તેમને આ જીવનનું જ્ઞાન ન હોવાથી પરિમિત જીવનને અપરિમિત બનાવવા પ્રયત્ન કરે છે કે જે સર્વથા અસંભવિત છે. જે જડ, ચિતન્યસ્વરૂપ બની શકે તે જ પરિમિત જીવન અપરિમિત બની Page #250 -------------------------------------------------------------------------- ________________ જીવન મીમાંસા. : ૨૨૧ : શકે; કારણ કે પરિમિત જીવન પુદ્ગલેાના સચૈાગસ્વરૂપ પૌદ્ગલિક છે ત્યારે અપરિમિત જીવન પુદ્ગલેાના વિયેાગસ્વરૂપ આત્મિક છે. પરિમિત જીવન પુદ્દગલાને વેઢવાસ્વરૂપ છે અને અપરિમિત જીવન આત્મવિકાસ સ્વરૂપ છે, માટે પરિમિત અપરિમિત થઈ શકતું નથી. સંસારમાં પૌદગલિક સચાગ માત્ર પરિમિત છે કે જે નિયત કાળની સમાપ્તિ પછી અવશ્ય વિચેાગની સ્થિતિમાં મુકાઈ જ જાય છે. કેવળ અરૂપી-અજીવ પદાર્થાના જ સચેાગ એવા છે કે જે વિચાગાન્તવાળા થતા નથી તે પછી વિયેાગાન્તવાળા સચાગાને શાશ્વતા બનાવવા મથવુ તે એક પ્રકારની અજ્ઞાનતા જ કહી શકાય. દેહ તથા આત્મસંચાગસ્વરૂપ પરિમિત જીવનની પ્રત્યેક ક્ષણ વિચાગવાળી છે. વેદાતાં આયુષ્ય કર્માંના સંપૂર્ણ દળના સ ંચાગની એ સમય સુધી પણ સ્થિરતા નથી તે પછી અસ્થિર પૌદ્ગલિક જીવન સર્વથા ભિન્ન સ્વભાવવાળું આત્મિક જીવન કેવી રીતે બની શકે ? સંસારમાં કાઈ પણ પૌદ્ગલિક વસ્તુ એવી નથી કે જે પરિમિત જીવનને એક સમય પણ વધારી શકે તે પછી અપરિમિતની તા આશા જ કેવી ? સવČ કર્માંના ક્ષય થયા સિવાય આત્મધર્મ સ્વરૂપ અપરિમિત જીવન પ્રગટ થઈ શકતું જ નથી. પરિમિત જીવનપ્રિય માનવીને અલ્પજ્ઞા ઉપર અત્યંત શ્રદ્ધા હાય છે, અને એટલા માટે જ અલ્પાએ ઘડેલા જીવવાના સિદ્ધાંતાને ઘણુ' જ મહત્ત્વ આપે છે. તેમજ તેમના બતાવેલા ઉપચારાને અત્યંત આદરપૂર્વક આચરે છે. જીવન વધારવાના હેતુથી વૈદ્ય–ડાકટર કાઈ પણ વસ્તુને ત્યાગ કરવાને કહે તા ક્ષણિક જીવનપ્રિય માનવી શ્રદ્ધાપૂર્વક ખુશીથી છેડી દે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ * ૨૨૨ : જ્ઞાન પ્રદીપ. મહિના સુધી કેવળ પાણી ઉપર રહેવુ, છ મહિના છાશ જ પીવી, રાત્રિભાજન ન કરવુ, વાસી વિદ્યળ–ક ંદમૂળ ન ખાવાં, એ વ બ્રહ્મચય પાળવું વગેરે વગેરે પ્રવૃત્તિ કરતાં જરા ય વિમાસણમાં પડતા નથી, અને આનાકાની કર્યા સિવાય પ્રતિજ્ઞા લીધા વગર પણ અણીશુદ્ધ ખુશીથી પાળે છે; પરંતુ સાચા વાસ્તવિક અપરિમિત જીવન માટે પરિમિત જીવનને જ અપરિમિત બનાવવાના ઉદ્દેશથી અલ્પજ્ઞાની બતાવેલી પ્રવૃત્તિઓના સવજ્ઞાના બતાવવાથી આદર કરતા નથી અર્થાત શાશ્વત જીવન મેળવવાના ઉદ્દેશથી જ સજ્ઞાની અતાવેલી પૌદ્ગલિક વસ્તુની આસક્તિ છેડી દઇને કમની નિર્જરાના માર્ગને સ્વીકારતા નથી તેમજ તેમના સિદ્ધાંતાની શ્રદ્ધા પણ રાખતા નથી. પરિમિત જીવન સ`ચેાગસ્વરૂપ હાય છે અને તે સયાગ બ્યાના થાય છે. દ્રબ્યા ચૈતન્ય તથા જડ એમ બે પ્રકારના હોય છે. આ બન્ને પ્રકારના દ્રવ્યેામાં ચૈતન્યા અરૂપી હોય છે અને જડ રૂપી તથા અરૂપી પણ હાય છે. આ પ્રમાણે દ્રવ્યે અનેક પ્રકારના હોવાથી સચાગ પણ અનેક પ્રકારના હોય છે. અરૂપી શુધ્ધ ચૈતન્યાના સંચાગ, અરૂપી શુદ્ધ ચૈતન્ય અને અરૂપી આકાશ જડ દ્રવ્યેાના આદિ સાગ, આકાશ અને ધર્માસ્તિકાય આદિ અરૂપી જડના સંચાગ, પુદ્દગલાસ્તિકાયરૂપી જડ અને આકાશના સંચાગ, શુધ્ધ ચૈતન્ય અને રૂપી પુદ્ગલ સ્કધાના સંયોગ, અન્ધે પુદ્ગલાના સચૈાગ. આ બધાય સંયોગાના ચાર ભાગ પાડી શકાય છે; સાદિ સાંત, સાદિ અનંત, અનાદિ સાંત, અનાદિ અનંત. આ ચાર પ્રકારના સયોગમાંથી અનાદિ અન ત સંયોગ જીવનવ્યવસ્થા સાધી શકતા નથી, કારણ કે સંયોગની આદિ Page #252 -------------------------------------------------------------------------- ________________ જીવન મીમાંસા. : ૨૩૩ : સ્વરૂપ જન્મ નથી તેમજ સંયોગના વિયાગસ્વરૂપ મરણુ નથી. જે સયોગાની આદિ અંતસ્વરૂપ જન્મમરણ નથી તેવા સંયોગા ને જીવનનું સ્વરૂપ આપી શકાય નહિ. જીવન વ્યવસ્થા માટે સયોગની આદિ અથવા તે સયોગના અંત એ એમાંથી એક તેા અવશ્ય હોવું જ જોઇએ. સદેશ દ્રવ્યોના અથવા તે અસદેશ દ્રવ્યોના, અર્થાત્ બન્ને રૂપીના, બન્ને અરૂપીના અથવા તે અરૂપીના અરૂપી સાથે, તે રૂપીના અરૂપી સાથે સંયોગ અથવા તા વિયોગ થવા જ જોઇએ. આ સયોગવિયોગમાં વિસર્દશતા રહેલી છે. એટલે કે વિયોગ રૂપીની સાથે થાય છે તે સંયોગ અરૂપીની સાથે થાય છે. તેમજ સયોગ રૂપીની સાથે થાય છે અને વિયોગ અરૂપી સાથે થાય છે. આ અનેક પ્રકારના સ યોગવિયોગમાંથી આત્મા તથા કમના સંયોગવિયોગને આશ્રયીને મુખ્યપણે જીવનવ્યવસ્થા કરવામાં આવી છે. પરિમિત જીવન અને અપરિમિત જીવન; આ બન્ને પ્રકારનાં જીવન કમસ્વરૂપ જડ અને ચૈતન્યના સાદિસાંત તથા સાદિઅનંત સંયોગવિયોગની અપેક્ષાથી કહેવામાં આવે છે. કના સંયોગનું સાદિસાંતપણું તે પરિમિત જીવન અને કમ`વિયેાગનું સાદિ અનંતપણું તે અપરિમિત જીવન. પરિમિત જીવનમાં સ* ના સવથા વિયેાગ થતા નથી; પણ આયુષ્ય`ના સથા વિયાગ થાય છે. આ વિયોગ નવા આયુષ્યક'ના સંચાગસ્વરૂપ હોય છે. આયુષ્યકના સર્વથા વિયેાગ થયા પહેલાં જ જીવનકાળમાં આયુષ્યના સંયોગ થઈ જાય છે અને પૂના આયુષ્યના સવથા વિયાગ થતાંની સાથે જ નવા આયુષ્યનું અનુસ ધાન થઈ નવા જીવનની શરુઆત થઈ જાય છે. આ નવું જીવન પૂર્વના જીવન કરતાં ભિન્ન પ્રકારનું હોય Page #253 -------------------------------------------------------------------------- ________________ : ૨૨૪ઃ જ્ઞાન પ્રદીપ. છે. આ પ્રમાણે એક જીવન પૂરું થતાં બીજા જીવનની શરુઆત થવી અને બીજું જીવન પુરું થતાં ત્રીજા જીવનની શરુઆત થવી, આવા પર પરાસ્વરૂપ જીવન પરિમિત જીવન કહેવાય છે. આ જીવનમાં જીવવાને દેહને આશ્રય લેવો પડે છે. જ્યાં સુધી દેહનો સંગ બન્યો રહે છે ત્યાં સુધી જીવન કહેવાય છે અને જ્યાં સુધી આત્માનો આયુષ્યકર્મની સાથે સંગ થયા કરે છે ત્યાં સુધી આત્માને નવા નવા વિચિત્ર પ્રકારના દેહનો આશ્રય લેવો જ પડે છે અર્થાત્ નવા નવા શરીરની સાથે સંગ સંબં ધથી અવશ્ય જોડાવું પડે છે. આવા દેહસંબંધ સ્વરૂપ જીવનમાં જીવવા ટેવાઈ ગયેલા જીવને આત્મા જ જીવનસ્વરૂપ છે તેનું જ્ઞાન ન હોવાથી દેહ વિયેગસ્વરૂપ મરણથી અત્યંત ભય પામીને સદા સર્વદા દેહનો સંબંધ જાળવી રાખવાને આ-વિકાસના બાધક અધમ સ્વરૂપ આત્માનું અવલંબન લે છે; પરંતુ પરિણામે તે અવશ્ય થવાવાળે દેહનો વિયોગ થવાથી નિરાશ થવું પડે છે. સંગકાળમાં પણ પરમાર્થ દષ્ટિયા વિચારી જોતાં જડચૈતન્યમાં સંબંધસ્વરૂપ પરિમિત જીવનના સંગને વિગ પ્રતિક્ષણે થયા જ કરે છે, પરંતુ સ્કૂલ બુદ્ધિ વાળા અજ્ઞાની જીવને ન જણવાથી દેહ તથા આત્માને વિગ ન થવા દેવાને અનેક પ્રકારના પ્રયત્ન કર્યો જાય છે, છતાં સંગને ચિરસ્થાયી બનાવી શકતા નથી, કારણ કે સંયેગ સ્થિર રાખવા કરવામાં આવતા ઉપાયે દરમિયાન પણ સામયિક વિગ તો ચાલુ જ રહે છે. દીવાને જાળવી રાખવાને માટે હેલવાઈ ન જાય એવી બુદ્ધિથી ફાનસમાં અથવા તે બીજા કેઈ સ્થળે કે જ્યાં પવન ન લાગે ત્યાં રાખે છે પણ પ્રત્યેક ક્ષણે ક્ષય થવાવાળા તેલ તરફ ધ્યાન આપતા નથી, જેથી કરીને Page #254 -------------------------------------------------------------------------- ________________ જીન મીમાંસા. : ૨૨૫ : છેવટે તેલ ખળી રહેવાથી હાલવાઈ જાય છે, તેવી રીતે સ્થૂલ બુદ્ધિવાળા દેહને જાળવી રાખવાને માટે તેના વિયેાગ ન થાય એવી બુદ્ધિથી અનેક પ્રયત્ના કરે છે પણ આયુષ્યકમ ની વૃદ્ધિ માટે કંઈ પણ પ્રયાસ કરી શક્તા નથી. પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકમ ના વિયેાગ કાઇથી પણ અટકાવી શકાય તેમ નથી, માટે પરમાથ દૃષ્ટિથી વિચાર કરવાથી પરિમિત જીવનની સ્થિતિ એક સમયની જ કહી શકાય; પરંતુ પુદ્ગલાનંદ જીવ જ્યાં સુધી દેહના અમુક વર્ષો સુધી સ્થૂલ સંયોગ બન્યો રહે છે ત્યાં સુધી જીવન માને છે. શાસ્ત્રકારોએ આયુષ્યકમના વેદનકાળને જીવનકાળ કહ્યો છે અને આયુષ્યકમના ક્ષયને મરણુ તરીકે ઓળખાવ્યુ છે. જેને સ'સારી જીવાએ ફેરવીને દેહના સ’યોગકાળને જીવન અને દેહના વિયોગને મરણુ તરીકે એળખ્યુ છે પણ વાસ્તવિક રીતે વિચાર કરતાં આયુષ્યકમ કારણ છે અને દેહના આત્માની સાથે સબંધ થવા તે કાય છે. આયુષ્યકમ ના સર્વથા ક્ષય થઇ જાય અને નવીન ન બંધાય તેા આત્મા અશરીરી ખની જાય છે અને પછી કાઇ પણ દેહના આત્માની સાથે સબંધ થઈ શકતા નથી. આયુષ્યકમના આત્માની સાથે થયેલા સચૈાગ માત્રને જ જીવન કહેવામાં આવતુ નથી, પણ ખરી રીતે જોતાં તે આયુષ્યના ઉદ્દયમાં આવી પ્રત્યેક સમયે થતાં વિયેાગને જીવન કહેવામાં આવે છે. ઉપર જે દેહ આત્મા સંયોગસ્વરૂપ જીવન કહેવામાં આવ્યુ છે તે સ્થૂલ બુદ્ધિવાળા અને બાહ્ય ષ્ટિવાળા માનવસમાજને માશ્રયીને છે. સ'સારમાં માનવીએના માટે ભાગ દેહ સંબંધની વિદ્યમાનતાને જીવન માને છે અને દેહવિયેાગને મરણ માને છે; પણ વાસ્તવિકમાં ૧૫ Page #255 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : જ્ઞાન પ્રદીપ. ઉપર બતાવ્યા પ્રમાણે આયુષ્યકમનું વેઢવું તે જીવન અને આયુષ્યના ક્ષય તે મરણ, સૂક્ષ્મ દષ્ટિથી અવલેાકન કરતાં તે આયુષ્યકમ ના સંચાગસ્વરૂપ પણ જીવન નથી, પરંતુ પ્રત્યેક ક્ષણે થતા આયુષ્યકર્મીના વિયેાગસ્વરૂપ જીવન છે; નહિ તે ભાગવાતા જીવનકાળમાં પણ આગામી ભવમાં ભેગવવા ચેાગ્ય આયુષ્યકમના આત્માની સાથે સંધ હાય છે છતાં તેના વિયેાગની શરુઆત સિવાય સબંધ માત્રથી જીવન કહેવાતું નથી, માટે આયુષ્યકમના પ્રતિક્ષણે થતા અંશે અંશે વિયેાગ તે જીવન અને સવથા વિચેાગ તે મરણ. જીવનનેા કાળ વષોના, પલ્યેાપમેાના, સાગરોપમેાના તેમ જ સચેાગસ્વરૂપ જે કહેવામાં આવે છે તે આયુષ્યના સવથા વિયાગ સુધીના કાળને આશ્રયીને છે. આંશિક વિચાગ હાવા છતાં ખતાવેલ વર્ષ આદિ કાળ પ"ત બન્યા રહે છે અને જ્યાં સુધી આયુષ્યના સંચાગ અન્યો રહે છે ત્યાં સુધી દેહના પણ સંયોગ બન્યો રહે છે, માટે આયુષ્ય અથવા તે। દેહના સંચેાગને સંસારવાસીએ જીવન માને છે કે જેને પરિમિત જીવન કહેવામાં આવે છે, અને તેને જ્ઞાનીઓ અવાસ્તવિક જીવન તરીક ઓળખે છે. મુખ્યપણે આયુષ્યના પણ સર્વ કર્મના સર્વથા વિયાગ સ્વરૂપ અપરિમિત જીવન કહેવાય છે કે જેને આત્મસ્વરૂપ વાસ્તવિક જીવન તરીકે જ્ઞાની પુરુષો જાણે છે. આ જીવન આત્માના ધમ` હાવાથી ત્રણે કાળમાં વિદ્યમાન હાય છે પણ કમ'ના આવરણને લઇને ઢંકાએવુ' હાવાથી મેહગ્રસ્ત જીવાની ઓળખાણમાં આવતું નથી, અને એટલા માટે તેઓ કમના આવરણને ખસેડીને તેને પ્રગટ કરવા પ્રયત્ન પણ કરતા નથી. મૃગતૃષ્ણાની જેમ આયુષ્યકમ'ના ઉદયથી સબંધ ધરાવનાર દેહના સ`યોગમાં જ જીવનની ભ્રાન્તિ Page #256 -------------------------------------------------------------------------- ________________ જીવન મીમાંસા. : ૨૨૭ : થી તેને જાળવી રાખવા કમ સંયોગ દઢ બની વાસ્તવિક જીવન વધુ અવરાય તેવા પ્રયાસે કરે છે. સવ કમને સર્વથા વિયોગ થવાથી અપરિમિત જીવનની શરુઆત થાય છે, માટે તેની આદિ છે પણ ફરીને કર્મસંગ થતું નથી માટે તેને અંત નથી, નિરંતર રહેવાવાળું શાશ્વતું છે. ત્યારે પરિમિત જીવનની કેવળ આયુષ્યકમના ઉદયથી પ્રત્યેક ક્ષણે થતા સામયિક વિગની શરૂઆતથી આદિ છે અને સર્વથા આયુષ્ય ક્ષય થવાથી અંત પણ છે. તેમજ સર્વથા આયુષ્ય ક્ષય થયા પહેલા નવા આયુષ્યકર્મને બંધ થવાથી તેને જ્યારે ઉદય થાય છે ત્યારે પાછા નવા જીવનની શરુઆત પણ છે. આ પ્રમાણે બીજા સર્વ કર્મના વિદ્યમાનપણામાં કેવળ આયુષ્યકર્મને ઉદય, ક્ષય અને બંધસ્વરૂપ હોવાથી આ જીવન આદિઅંતવાળું છે અને એટલા માટે પરિમિત કહ્યું છે. આવું પરિમિત જીવન જાળવીને તેમાંથી આનંદ, શાંતિ, સંતોષ અને સુખ મેળવવા અજ્ઞાની છ પ્રયાસ કરી રહ્યા છે પણ આજ સુધીમાં કઈ પણ પરિમિત જીવનને અપરિમિત બનાવી શક્યું નથી, તેમજ તેમાંથી આનંદ, શાંતિ આદિ કોઈ પણ મેળવી શક્યું નથી, માટે સર્વે કર્મને સર્વથા વિગસ્વરૂપ અને આત્માના ધર્મ સ્વરૂપ અપરિમિત જીવનને વિકાસ કરીને આત્માને શાશ્વત સુખી કરવા સુખાભિલાષી સર્વ જીને પ્રયાસ કરવાની અત્યંત આવશ્યકતા છે. ‘ es Page #257 -------------------------------------------------------------------------- ________________ ૦૭. Re w w .? ૦,૦૦૦૧ વિ : જ ૦૦૦ ( મૃત્યુસમીક્ષા. છે છે ooooooooooooooo (૨૬) ©ooooooooo શબ્દ કેટલે ભયંકર છે? મૃત્યુનું નામ સાંભળતા જ ' ગાત્ર શિથિલ થઈ જાય છે, ઉદ્વેગ ઉભરાય છે, બેચેની છવાય છે, ધન સંપત્તિ ભૂલાય છે, અભિમાન ઘવાય છે, વિષયવિકારથી વિરક્ત થવાય છે અને જગત અંધકારમય થાય છે. સાજેતાજો માણસ હોય, જેના નખમાં પણ રેગ ન હોય, તેને કઈ પ્રસિદ્ધ અનુભવી ડોકટર કે વૈદ્ય શરીરની ચિકિત્સા કરીને કહે કે તમે ચાર કલાકમાં મરી જશે, તે તેને જેટલું દુઃખ થશે તેટલું દુઃખ ચર્માસ્થિ અવશિષ્ટ રહી ગયેલા, પાંચ વર્ષથી માંદા, શય્યાશાયી થયેલા, પણ જીવવાને માટે વૈદ્યથી ખાત્રી અપાયેલાને નહીં થાય. માનવી મૃત્યુથી ભય પામે છે તે મૃત્યુની વેદનાનાં સ્મરણથી નહીં; પણ સંસ્કારથી અર્થાત્ અનંતા મરણમાં અનુભવેલી વેદનાને જીવનકાળમાં જીવને અનુભવ હેત નથી, પણ સંસ્કાર માત્ર હોય છે, જેથી કરીને જીવને મૃત્યુને ભય લાગ્યા કરે છે. મૃત્યુ અવસ્થામાં થવાવાળી વેદનાને અનુભવ તે મરનારને જ Page #258 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુસમીક્ષા, : ૨૨૯ : ^ ^^ ^ ^ ^^ ^^^^ ^ ^ ^^ થાય છે, પણ તે વેદનાને કહેવાને માટે કેઈપણ પાછું આવતું નથી અને મરીને જે પાછા આવે છે તે મરણ સમયે અનુભવેલી વેદનાને કહી શકતા નથી, કારણ કે જે દેહમાં મરણની વેદનાનો અનુભવ થયેલ હોય છે તે દેહને ત્યાગ કરીને જીવે બીજો દેહ ધારણ કરેલ હોવાથી વેદનાની વિસ્મૃતિ થઈ જાય છે. કેવળ મૃત્યુની વેદનાનું વિસ્મરણ થાય છે, એટલું જ નહીં પણ તે દેહના જીવનકાળમાં અનુભવેલાં સુખ–દુખ, આપત્તિ-વિપત્તિ તેમજ બીજા પણ અનેક પ્રકારના અનુભવેનું વિસ્મરણ થઈ જાય છે. - જ્યાં સુધી જીવ કર્મોથી ઘેરાયેલું છે ત્યાં સુધી પરાધીનતાને લઈને પૌગલિક વસ્તુઓની સહાયતા સિવાય કાંઈ પણ કરી શકતું નથી. જાણવું-જ્ઞાન એ પિતાને જ સ્વભાવ હોવા છતાં પણ પૌગલિક ચક્ષુ આદિ ઇંદ્રિયની સહાયતા સિવાય જ્ઞાન કરી શકતું નથી. સુખ અને આનંદ પણ પિતાના જ સ્વભાવ છે તે પણ તેને મેળવવાને જીવને જડ વસ્તુની જરૂરત પડે છે. જે કે જડદ્વારા મેળવેલા જ્ઞાન, સુખ અને આનંદ અવાસ્તવિક છે, તે પણ જાણવું–વેદવું પોતાને સ્વભાવ હોવાથી કર્મના આવરણ નીચે દબાયેલા હોવા છતાં પણ અવાસ્તવિક જાણે છેવેદે છે. પૌગલિક વસ્તુઓના સંસર્ગમાત્રને અનુભવ કરે છે. જીવને પૌગલિક વસ્તુઓદ્વારા અનુભવ કરવાનું મુખ્ય સાધન શરીર છે. શુભાશુભ કમનો અનુભવ શરીરમાં જ કરી શકે છે. જ્યાં સુધી સંપૂર્ણ વિકાસ થતો નથી ત્યાં સુધી આત્મા શરીરરચૂન્ય રહી શકતો નથી. સંસારમાંથી છૂટી જઈને મુક્તિ મેળવે નહિ ત્યાં સુધીમાં અનંતા શરીરે ધારણ કરે છે અને તે બધાયે ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે, અને એટલા માટે જ એક Page #259 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૦ : જ્ઞાન પ્રદીપ. શરીરમાં અનુભવેલુ બીજા ભિન્ન શરીરમાં વિશિષ્ટ જ્ઞાન સિવાય સાંભરતું નથી, જેથી કરીને કાઇ પણ જીવ પાતે અનુભવેલી મૃત્યુની વેદના ભિન્ન શરીરમાં હાવાથી કહી શકતા નથી. જીવ જે જીવનમાં જીવતા હેાય તેમાં તેને આધિ, વ્યાધિ, આપત્તિ, વિપત્તિ આદિને અનેક વખત અનુભવ થયેલા હાવાથી તે સંબધી વેદનાઓને સાંભળતાંની સાથે જ સાચી રીતે સાક્ષાત્કાર થઈ જાય છે અને અતિશય ઉદ્વેગવાળો થાય છે; પણ શાસ્ત્રમાં કહેલી મૃત્યુની વેદના સાંભળવાથી સાક્ષાત્કાર તેા થતા નથી, પરંતુ સંસ્કારોને લઇને વેદના સંબંધી અસહ્કલ્પના કરીને ભય પામે છે. પ્રાણી માત્ર જાણે છે કે મૃત્યુ અવશ્ય થવાનું જ છે, છતાં પૌદ્ગલિક વસ્તુઓની મમતાને લઇને મરણથી ભય પામે છે, પુન્ય કર્માંના મળથી જેમની પાસે લાખાની, કરાડાની મિલકત હોય, અને પૌદ્ગલિક સુખનાં સાધન સ્ત્રીઓ, માગ, બંગલા, મેટર, નાકર, ચાકર વગેરે હાય અને જો તેઓ તાત્ત્વિક જ્ઞાનશૂન્ય હાય ! અજ્ઞાનતાથી ધર્મ-કર્મ ભુલાવીને વિષયામાં ચાવીસે કલાક લીન રહેતા હોવાથી તેમને મૃત્યુ સમયે ધનસંપત્તિ રહિત સાધારણ મનુષ્યા કરતાં અમણી વેદના થાય છે, કારણ કે બાહ્ય સંપત્તિ વગરના સાધારણ જીવાને તે કેવળ શરીરની મમતા હેાવાથી શરીર માત્ર છેાડવાની વેદના થાય છે, પણ પૌદ્ગલિક સુખના સાધનરૂપ બાહ્ય સપત્તિ જેમની પાસે હાય છે તેમને તેા દેહની અને બાહ્ય સંપત્તિની એવડી મમતા હાવાથી દેહ અને સંપત્તિ અન્ને છેડતાં એવડું દુ:ખ થાય છે. આયુષ્યકમ ક્ષય થવાથી દેહનુ' છૂટી જવું તે મરણ કહેવાય છે અને તે જીવને ગમતું નથી, કારણ કે જીવને દેહ છે।ડવા ગમતા Page #260 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુસમીક્ષા. : ૨૩૧ : નથી અને એટલા માટે જ જીવ મરણનું નામ સાંભળીને ભય પામે છે. જીવને હું દેહથી સર્વથા ભિન્ન છું, દેહને ધર્મ અને મારે ધર્મ સર્વથા ભિન્ન છે ઇત્યાદિ શરીર અને પિતાના ભેદસ્વરૂપને સ્પષ્ટ બંધ હતો નથી પણ હું દેહસ્વરૂપ છું એવી શ્રદ્ધા હોય છે, જેને લઈને વીશે કલાક દેહની સેવામાં બન્યો રહે છે. શરીરની આકૃતિ, સંઘયણ, સંસ્થાન કે રૂપ સારું ન હોય તે મનમાં ખેદ પામે છે. શરીર નિર્બળ હોય તે સબળ બનાવવા પ્રયાસ કરે છે, સુકાઈ ગયું હોય તે પુષ્ટ બનાવવા. મથે છે અને અનેક જીવોને વિનાશ કરીને પણ શરીરને સાચવવા ઉદ્યમવાળો રહે છે. • પ્રાણીઓને બાહ્ય સંપત્તિ કરતાં પણ શરીર ઉપર વધારે મમતા હોય છે. તીવ્રતર લેભના અપવાદ સિવાય પ્રસંગ પડે શરીર બચાવવા બાહ્યની સઘળીએ સંપત્તિ જાતી કરે છે. કોઈ બળાત્યારે શરીર છોડવવા પ્રયાસ તે દૂર રહ્યો પણ ભાવના માત્ર રાખે તે પણ તેના પૂર્ણ દ્વેષી થાય છે. દ્રવ્યહરણ કરવામાં તેટલું દુઃખ થતું નથી કે જેટલું પ્રાણહરણ કરવામાં થાય છે. જીવને બાહ્ય સંપત્તિ કરતાં શરીર ઉપર વધારે મમતા હોવાનું કારણ માત્ર એટલું જ છે કે શરીરની સાથે ઓતપ્રોત થઈને અવતરે છે અને દ્રવ્યાદિ બાહ્ય સંપત્તિઓ પાછળથી પ્રાપ્ત થાય છે. જેમ એક જ જીવનમાં બાહ્ય સંપત્તિને અનેક વખત સંગવિગ થાય છે તેમ દેહને અનેક વખત સંગવિયોગ થતો નથી. દેહને એક વખત પણ વિયોગ થાય તે ફરીને તે જ દેહને સંયોગ થતો નથી, તેમજ દેહને વિયોગ થવાથી જીવન તથા બાહ્ય સંપત્તિને પણ વિયોગ થઈ જાય છે; પણ બાહ્ય સંપત્તિને વિયોગ થવાથી દેહ તથા જીવનને વિયોગ Page #261 -------------------------------------------------------------------------- ________________ - જન : ૨૩ર : જ્ઞાન પ્રદીપ થતું નથી અને એટલા માટે જ જીવને દેહ ઉપર વધારે મમતા હોવાથી તેને છૂટી જવાને મોટો ભય રહે છે. મૃત્યુને કાળ અથવા તે ક્ષેત્રને પ્રતિબંધ નથી. ગમે તે કાળે અને ગમે તે સ્થળે આવી શકે છે. મૃત્યુ આવ્યા પછી એક ક્ષણ પણ વિલંબ કરતું નથી, અધૂરાં કાર્ય પૂરા કરવા દેતું નથી; સગાસંબંધીને મળવા દેતું નથી, પ્રમાદવશ થયેલા અવ્યવસ્થિત જીવનને વ્યવસ્થિત કરવા દેતું નથી અને જીવને સીધે પરલોકના પંથે પ્રયાણ કરાવી દે છે. રસ્તામાં ચાલ્યા જતા હોઈએ, અનેક પ્રકારની આશા-તૃષ્ણાઓના ઉભરાઓ ઉપરાઉપર આવી રહ્યા હોય, ઉત્તરોઉત્તર અનેક કાર્યો સિદ્ધ થવાની સંપૂર્ણ ખાતરીથી આનંદ તથા હર્ષ હદયમાં સમાતો ન હોય એવે સમયે અને એવે સ્થળે જેમ બાજપક્ષી ચકલાને ઉપાડીને લઈ જાય છે તેમ મૃત્યુ જીવને ઝડપથી લઈ જાય છે કે તરત જ માનવીની સંકલ્પવૃષ્ટિનો પ્રલય થઈ જાય છે. લાખો-કરોડની જંગમ-સ્થાવર મિલકત હોય, સ્ત્રી, પુત્રપુત્રી, કાકા-ભત્રીજા, માતા-પિતા, ભાઈ-ભગિની આદિ બહોળું કુટુંબ હેય, ઘરથી પેઢી સુધી પણ પગપાળા ન જવું પડતું હોય, પાંચ દશ દાસ-દાસીઓ પડતા બેલ ઝીલી લેવા હરવખત હાજર ઊભા જ હોય, એવા લૌકિક દૃષ્ટિએ કહેવાતા પાંચ સાત શ્રીમતે સ્વસંપત્તિના ગર્વમાં ચકચૂર બનીને આનંદથી મેટરમાં બેસીને લટાર મારવા નીકળી પડ્યા હોય અને કેઈ એક ઉપવનમાં વૃક્ષેની ઘટામાં અનેક પ્રકારની કીડામાં સ્વર્ગીય સુખ અનુભવી રહ્યા હોય, એવામાં મૃત્યુ આવીને જીવનદીપક બુઝાવી નાખે છે અને સઘળુંયે અંધકારમય થઈ જાય છે. સંપત્તિ, Page #262 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુસમીક્ષા. : ૨૩૩ : કુટુંબ કે સ્વર્ગીય સુખમાંથી તેમની પાસે અંશ માત્ર પણ અવશિષ્ટ રહેતું નથી. મમતાળુ માનવી અજ્ઞાનતાને લઈને મોતની કળાને કળી શકતો નથી, મતના કાવાદાવા સમજી શકતો નથી અને ઘણી જ રાજીખુશીથી મે તને મળવા તેની બતાવેલી દિશામાં પ્રયાણ કરે છે અર્થાત વિષયાસક્ત બનીને હદ ઉપરાંત વિષય સેવે છે. ક્રોધના આવેશમાં ખૂન કરે છે, અથવા તે કૃહવાડો કરે છે. માનના આવેશથી અનેક દુશ્મન ઊભા કરે છે. માયાને વશ થઈને અનેક ખટપટ કરીને અને વિશ્વાસઘાત કરીને અનેકને દ્રોહી બને છે. લોભમાં વશ થઈને સમુદ્ર તથા મહાન્ અટવીઓ ઓળંગે છે. આ પ્રમાણે મૃત્યુની દિશામાં પ્રયાણ કરવાથી પરિણામે મૃત્યુ જીવનસર્વસ્વ ઝુંટવી લે છે જેથી કરીને જીવનથી દરિદ્રી થયેલ માનવી પરલોકમાં પ્રયાણ કરી જાય છે. ધનસંપત્તિ, કુટુંબ પરિવારની ગમાથી હૂંફળો થયેલે માનવી બધુંયે કાંઈ સાથે લઈને ફરતા નથી. સાથે તે ફક્ત શરીર ઉપર બેચાર વસ્ત્રો કે બેચાર ઘરેણાં અને એથી ય વધારે ગણીયે તે ખીસામાં બસો, પાંચસે કે હજારના નાણાં. બાકીની સંપત્તિ તે જ્યાંની ત્યાં પડેલી જ રહે છે, કેવલ સંપત્તિનું અભિમાન જ પિતાની સાથે રાખે છે અને મનમાં મમતાના ઉભરાથી પિતાને સુખમાં નિમગ્ન જુએ છે. આ માનવી નાટકસિનેમા જેવા બેઠેલા હોય છે, નાટકસિનેમામાં શૃંગારરસપૂર્ણ દશ્ય જુએ છે, કામવાસનાથી વાસિત હૃદયે દશ્ય પ્રમાણે ઘેર જઈને વર્તવા મનસુબો કરે છે, કામેચ્છા શીધ્ર પૂર્ણ કરવાની હાંશ અત્યંત આતુર બનાવી દે છે અને નાટકસિનેમાની પૂર્ણહતિ થતાંની સાથે જ ઉતાવળમાં નાટ્યશાળાના દરવાજા બહાર Page #263 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૪ : જ્ઞાન પ્રદીપ. નીકળે છે કે તરત જ ઠેકર વાગે છે અને મૃત્યુ જીવન ઝૂંટવી લઈને પલાયન કરી જાય છે કે તત્કાળ હેશના વાદળ વિખરાઈ જાય છે અને બધું યે હતું ન હતું થઈ જાય છે. સંપત્તિની કે રાજ્યશાસનની સત્તાથી સત્વહીન થઈને બીજાને કનડવામાં જ સત્તાની સાર્થકતા સમજનાર સત્તાધ માનવી, અનાથ-અસહાય અને નિર્દોષ પ્રાણીઓને સતાવીને તેમના સુખી જીવનમાં વિન ઉપસ્થિત કરી રહ્યો હોય, જીવનનિર્વાહ નષ્ટ કરવાની આશંકાથી ભયભીત બનેલા અનેક જીવોના નમ્ર નમન તથા આજીજીઓ મેળવવા છતાં તેમના તરફ કરડી નજરથી નિહાળી રહ્યો હોય; સત્તા-મદને ઘેનમાં યદ્રા તદ્દા માર્મિક વચનોની વૃષ્ટિ કરીને ઉગ તથા ભયના શીતથી કંપાવી રહ્યો હોય, મૃત્યુને વિસારીને તુચ્છ ધનના લાભથી બીજા છે કે મરે તેની પણ પરવા ન રાખીને તેમની પાસેથી રક્તની જેમ ધનને ચૂસી રહ્યો હોય, એટલામાં મૃત્યુ આવીને તેનું પ્રાણધન હરી લે છે કે જેથી કરીને તેને અગ્નિનું શરણ લેવું પડે છે અને છેવટે રાખ ભેગું ભળવું પડે છે. કહેવાતા વિદ્વાન, પંડિત કે સાક્ષર, ઓળખતા વૈદ્ય કે ડોક્ટર અને પૂછાતા વકીલ કે બેરિસ્ટર કઈ ધનને માટે તે કેઈ કામલાલસાને માટે, કેઈમાન પ્રતિષ્ઠાને માટે તે કઈ પોતાની બુદ્ધિ મત્તા તથા ડહાપણ બતાવવાને માટે, કઈ પ્રસિદ્ધિને માટે તે કઈ તુચ્છ સ્વાર્થ સાધવાને માટે છળ-પ્રપંચ કરી અનેક પ્રકારના કાવાદાવા કરી રહ્યા હોય; અસત્ય તથા અનીતિના આશ્રય તળે આનંદ મનાવી રહ્યા હોય; વિશ્વાસુઓના વિશ્વાસઘાત કરીને અછતા ગુણેની શ્રદ્ધા બેસાડવા આડંબરની જાળ પાથરી રહ્યા હેય; જાણે મેત પિતાને ઓળખતું જ નથી એમ સમ Page #264 -------------------------------------------------------------------------- ________________ મૃત્યુસમીક્ષા, : ૨૩૫ : જીને જ કર્તવ્યાકર્તવ્યની ઉપેક્ષા કરી રહ્યા હોય, એવાઓની સમુખ મૃત્યુ જ્યારે ડેળા કાઢીને ઘુરકાવતું ઊભું રહે છે ત્યારે એકદમ તેમનું શરીર ઠંડું થઈ જાય છે અને આંખો મીંચીને અસહ્ય વેદના સહન ન થવાથી તરફડીયા મારતા દેહને ત્યાગ કરીને ચાલતા થાય છે. માનવી મૃત્યુને હાંકી કહાડવાને મૃત્યુના દાસ બનેલાની સહાય તથા સલાહ લે છે. ત્યારે તેઓ એ જ સલાહ આપે છે કે જ્યારે મૃત્યુ તમારા જીવનમાં ઉપદ્રવ કરવાની શરુઆત કરે કે તરત જ તમારે બીજા શુદ્ર જીના જીવન મૃત્યુને અર્પણ કરી દેવાં, જેથી કરીને તે તમારા જીવનને જરા ય ઈજા પહચાડશે નહિ. આ પ્રમાણે તેઓ સલાહકાર થાય છે, એટલું જ નહીં પણ બીજાને મેતથી બચાવવાને અને પોતે પણ મતથી બચવાને તેમજ તેને પરાજય કરવાને અનેક જીવને મૃત્યુના મેંમાં હડસેલીને અખતરા કરે છે, છતાં છેવટે અત્યંત શીઘ્રતાથી મૃત્યુ તેમને કેળિયો કર્યા સિવાય રહેતું નથી, કારણ કે અનેક જીના જીવનનું ભક્ષણ કરવાથી મૃત્યુ નિબળ બનવાને બદલે અત્યંત સબળ થાય છે. તેમજ જીવન ભક્ષણ કરવાને ટેવાઈ ગયેલું હોવાથી અન્યના જીવન આપનારના જ જીવનને ભક્ષણ કરી જાય છે. મૃત્યુને પરાજય કરીને તેના દાસત્વમાંથી છૂટવાને માટે મૃત્યુને પરાજય કરીને સર્વથા સ્વતંત્ર બનેલાં શુદ્ધાત્માઓની સલાહ લઈને તેમના બતાવેલા માર્ગે ચાલવાની અત્યંત આવશ્યકતા છે. આવા મૃત્યુથી મુક્તિ મેળવીને સ્વતંત્ર બનેલા મહાપુરુષે, મૃત્યુને નિબળ બનાવી પરાસ્ત કરવાની ભાવનાવાળા અર્થાત્ શાશ્વતું જીવન મેળવવાની ઈચ્છાવાળા પ્રાણીઓને વારંવાર ભાર દઈને જણાવે છે કે જે તમારે મૃત્યુને Page #265 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૬ : જ્ઞાન પ્રદીપ. નિષ્ફળ અનાવવું હાય તેા પુદ્ગલાન’દીપણું છેોડીને આત્માનંદી અનેા. જ્યાં સુધી તમને પાંચે ઇંદ્રિયાના વિષયાને પાષી આનંદ મેળવવાને માટે અન્ય જીવેાના જીવન મૃત્યુને અપ`ણુ કરવાની અત્યંત આવશ્યકતા રહેશે, કારણ કે તે સિવાય જીવાએ ગ્રહણ કરેલા શરીરરૂપ પુદ્ગલા તમે મેળવી શકશે। નહીં, અને પુદ્ગલા મેળવ્યા સિવાય વૈષયિક આનંદ પણ મેળવી શકશે। નહીં. આ પ્રમાણે કરવાથી મૃત્યુ સબળ બનીને તમારું જીવન પણ ભક્ષણ કરી જશે; એટલુ જ નહીં પણ પેાતાના તુચ્છ વૈયિક સુખા માટે તમે જેટલા જીવાના શરીરાના ઉપયાગ કર્યો હશે તેટલા શરીરો બીજા જીવેાના પૌદ્ગલિક સુખના ઉપયોગ માટે તમારી પાસેથી લઈને તેમને આપશે, અને તમારે પણ તેટલા શરીર ધારણ કરાને આપવા પડશે. અને આ પ્રમાણે કરવાથી તમે કાઇ પણ કાળે મૃત્યુથી મુક્ત થઇને શાશ્વતું જીવન મેળવી શકશેા નહીં, અને મૃત્યુના ભય સદાને માટે તમારા સાથી રહેવાના જ, માટે તુચ્છ, અસાર, કૃત્રિમ વૈયિક આનંદ તથા સુખની તૃષ્ણા ત્યાગીને કાઈ પણ જીવના જીવનને મૃત્યુને ન આપવું કે જેથી કરીને મૃત્યુ સથા નિળ બની જશે અને તમારા શાશ્વતા જીવનના વિકાસ થવાથી મૃત્યુ તમારી પાસેથી હુંમેશના માટે વિદાય થઈ જશે. Page #266 -------------------------------------------------------------------------- ________________ ઝs,૦૦૦ પાપના પંથે. ooooooooooooooooor (૨૭) ભoooooooooooooo અખિલ સંસારમાં પ્રાણીમાત્ર સુખના અભિલાષી છે, દુઃખ કેઈને પણ ગમતું નથી. આમ હોવા છતાં પણ અણસમજુ, અજ્ઞાની છો પગલાનંદીપણાના અનાદિ કાળના અભ્યાસને લઈને અને કષાય તથા વિષયને વશ થઈને ક્ષણિક સુખ માટે બીજા જીવને દુઃખ આપે છે. પિતે માની લીધેલા સુખ તરફ જ લક્ષ્ય હોવાથી અને સુખ મળી ગયાની ભ્રમણાથી, ચિત્ત ભ્રમિત થઈ જવાથી બીજાને થતા દુઃખની જરાએ અસર થતી નથી અને તેથી કરીને તેમનું ચિત્ત કેમળ બની દયા થતું નથી. સુખ આપવાથી તે સુખ મળે છે પણ બીજાનું દિલ દુખાવી સુખની આશા રાખવી તે વિષપાન કરીને જીવવાની આશાની જેમ નિરર્થક છે. દુઃખ આપવાના અનેક પ્રકાર હોવાથી પાપ પણ અનેક પ્રકારનું છે. આ અનેક પ્રકારના દુઃખોનો શારીરિક તથા માનસિક દુઃખમાં સમાવેશ થઈ જાય છે. શરીર દ્વારા અનેક પ્રકારે શરીરની કદર્થના કરીને શારીરિક દુઃખ અપાય છે અને પ્રતિ Page #267 -------------------------------------------------------------------------- ________________ : ૨૩૮ : જ્ઞાન પ્રદીપ. મૂળ વાણી તથા વિચારદ્વારા તેમજ કાયાદ્વારા પણ મનને દુલવીને માનસિક દુ:ખ અપાય છે. શારીરિક દુઃખાને વ્યાધિ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે માનસિક દુઃખે। વ્યાધિ તરીકે ઓળખાય છે. શારીરિક પીડા આપવા કરતાં માનસિક પીડા આપવામાં વધારે અપરાધી થવાય છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલેાકન કરીએ તેા સ્પષ્ટતર ભાસ થાય છે. શરીરને ઇજા પહેોંચાડવાથી મન દુભાય છે પણ તે ચિંતાના સ્વરૂપને પ્રાપ્ત કરી શકતું નથી તેમજ શલ્યની જેમ જીવન પર્યંત ખૂંચ્યા કરતું નથી. કહેવાય છે કે તલવારના ઘા રૂઝાઈ જાય છે પણ વચનના ઘા રૂઝાતા નથી. બીજાનું માઠું ચિંતવવું, અપશબ્દ ખેલવા, અછતા દોષાના આરોપ મૂકવા, માયા વર્તન રાખવું, અસત્ય ખેાલી વિશ્વાસઘાત કરવા, ખીજાના લાભમાં આડે આવી નુકસાન પહોંચાડવું વગેરે વગેરે માનસિક દુઃખ ઉત્પન્ન કરવાનાં કારણેા છે. અને તે માનવી માત્રને ઉદ્વેગ તથા ખેદની ભઠ્ઠીમાં અત્યંત તપાવીને તેમના રૂધિર તથા માંસને સુકાવી નાંખે છે અને મૃત્યુના શરણે પહાંચાડે છે. કેટલાકને તા ઉદ્વેગ તથા ખેદ ન સહન થવાથી આત્મઘાતના આશ્રય લેવા પડે છે અથવા તેા વગર પ્રયાસે ફ્રેંડ છેાડી દેવા પડે છે. ચદ્યપિ શારીરિક દુઃખ આપવામાં માયા–પ્રપંચના ઉપયોગની ખાસ જરૂરત રહેતી નથી તે સિવાય પણ શારીરિક દુઃખ આપી શકાય છે પરંતુ માનસિક દુઃખ આપવામાં તે ખાસ કરીને માયા, પ્રપંચ, છળ−કપટ, દંભ તથા કાવાદાવાના ઉપયોગ કરવા પડે છે. માનસિક દુઃખ આપનારના અધ્યવસાય ચાવીશે કલાક મલિન બન્યા રહે છે. પશ્ચાત્તાપ કરવાના સમય ભાગ્યે Page #268 -------------------------------------------------------------------------- ________________ પાપના પંથે. : ૨૩૯ : જ પ્રાપ્ત થાય છે પણ કાયિક દુઃખ આપનારના તે બીજાના શરીરને ઈજા પહોંચાડ્યા પછી અધ્યવસાય ફરી પણ જાય છે, અને પશ્ચાત્તાપ કરીને દુઃખી થનારની પાસેથી માફી પણ માગી લે છે, માટે જ માનસિક દુઃખ આપનાર શારીરિક દુખ આપનાર કરતાં વધારે અપરાધી છે. કેઈ માણસને કેઈએ શસ્ત્ર દ્વારા અથવા તો યષ્ટિ મુષ્ટિથી પ્રહાર કરીને ઈજા પહોંચાડી હોય કે જેને લઈને શરીરમાં ઘા પડ્યા હોય અથવા તો બીજી કંઈ પીડા થઈ હોય તો તેની ચિકિત્સા કરી મટાડનાર ઘણા મળી આવે છે કે જેને વૈદ્યડેકટર તરીકે ઓળખવામાં આવે છે; પણ માનસિક પીડા મટાડનાર સંસારમાં કેઈ નથી, તેની ચિકિત્સા નથી, ઔષધ નથી તેમજ ચિકિત્સાશાસ્ત્ર પણ નથી માટે જ શારીરિક દુઃખ કરતાં માનસિક દુઃખ પ્રધાન છે. સપુરુષ-મહાપુરુષ સિવાય મિથ્યાભિમાની સંસારના પ્રાણી માત્રમાં સ્વાર્થ રહેલો છે. આ સ્વાર્થ અનેક પ્રકારને હોવા છતાં તેને બે વિભાગમાં સમાવેશ થઈ શકે છે. એક તે જીવવાને માટે કરવામાં આવતા પ્રયત્નસ્વરૂપ અને બીજે મેજશેખ તથા આનંદ, સુખશાંતિ માટે કરવામાં આવતા પ્રયત્નસ્વરૂપ. કેવળ જીવવાના સ્વાર્થી બીજા જીને ઘણું કરીને શારીરિક દુઃખ આપનારા હોય છે; પણ એ સિવાયના બીજા સ્વાર્થીઓ તે મોટે ભાગે માનસિક તથા શારીરિક દુઃખ આપે છે, અને પિતાની ક્ષુદ્ર તૃષ્ણાઓને સંતોષે છે, છતાં પરિ. ણામે તેમને સંતોષ મળી શક્તો નથી. પ્રારંભમાં સંતોષ જણાય છે ખરો, પણ તે કેવળ તેમની એક ભ્રમણા જ હોય છે. છએ જે જીવન મેળવ્યું હોય તેમાં જીવવાને સ્વાર્થ તે સહને હોય છે, અને તેના માટે કોઈને કોઈ પ્રયાસ કરે જ Page #269 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૦ઃ જ્ઞાન પ્રદીપ. પડે છે, અને તેના અંશે અપરાધી પણ બનવું પડે છે, તે પણ ઓછા અપરાધે જીવાય તે અત્યંત ઉત્તમ છે; કારણ કે તેમ કરવાથી આત્મા પાપથી ઓછો લેપાય છે. બીજા જેને જીવાડીને જીવનારા કે જેઓ સપુરુષોની કેટીમાં ગણાય છે એટલે દરજે તે નહીં પણ ઓછા અપરાધે જીવનારા સાધુપુરુષની પંક્તિમાં ભળી શકે છે, અને સમજુ સંસાર તેમને બહુમાનની દ્રષ્ટિથી જુએ છે તેમ જ તેમનું અનુકરણ કરવા ઉઘુક્ત થાય છે. જીવવાના સ્વાર્થ સિવાય બીજા અજ્ઞાનતાથી પિતે માની લીધેલા આનંદ, સુખ, શાંતિ, સંતોષ, તૃપ્તિ આદિ સ્વાર્થોને માટે પ્રાણીઓ નિરંતર પુષ્કળ અપરાધે સેવ્યા કરે છે, કારણકે ધર્મ તથા નીતિનું ઉલ્લંઘન કર્યા સિવાય બનાવટી ભ્રમિક આનંદ આદિ પ્રાપ્ત થઈ શકતા નથી. અને તે ઉલ્લંઘન બીજાને શેક, દુઃખ, અશાંતિ, અસંતેષ આદિ આપવાથી અવશ્ય થાય છે. તેમજ બીજાને શેક વગેરે પણ માયા, પ્રપંચ, છળ, અસત્ય, કાવાદાવા અને કપટથી તેની સાથે વર્તવાથી થાય છે. યદ્યપિ બીજાને આનંદ, સુખ, શાંતિ આપીને પોતે આનંદ,સુખ, શાંતિ મેળવવાવાળા પણ સંસારમાં હોય છે, પરંતુ તે અત્યંત અલ્પ પ્રમાણમાં હોય છે. કારણ કે તેમ કરવામાં ક્ષુદ્ર વાસનાઓ તથા તૃષ્ણાઓનો ભેગ આપે પડે છે, તેમજ આર્થિક તથા શારીરિક સંપત્તિને વ્યય કરીને જીવનમાં કેટલાક દુઃખદ પ્રસંગેનો સામનો કરવો પડે છે અને એટલા માટે જ આવા દેવી પુરુષોનું પાપના પ્રસંગોમાં પાપની વિચારણામાં સ્થાન જ નથી. મિથ્યાભિમાની માનવીઓની પ્રકૃતિમાં ઘણી જ વિલક્ષણતા રહેલી હોય છે, સ્વાર્થ હોય કે ન હોય તે પણ અભિમાનના Page #270 -------------------------------------------------------------------------- ________________ પાપના પંથે. : ૨૪૧ ઃ આવેશથી પણ બીજા અને કનડીને સંતોષ માને છે. જેમની પ્રકૃતિમાં અસહિષ્ણુતા તથા અભિમાનની માત્રા અધિકપણે રહેલી હોય છે તેઓ જે શારીરિક તથા આર્થિક સંપત્તિથી સબળ હોય અને તેના વચનનું કે વર્તનનું અપમાન કરનાર બંને પ્રકારે નિર્બળ હોય તે શારીરિક તથા માનસિક બંને પ્રકારની પીડા આપવામાં પોતાને મળેલી સંપત્તિનો દુરુપયોગ કરે છે. સશસ્ત્ર કે નિઃશસ્ત્રપણે નિર્બળના શરીર ઉપર હુમલો કરીને તેને ઈજા પહોંચાડે છે, અથવા તે દ્રવ્યવ્યય કરીને બીજાની મારફત તેને શારીરિક દુઃખ ઉત્પન્ન કરાવે છે. તથા તેની જીવનવૃત્તિનો ભંગ કરવા પોતાની શક્તિ વાપરીને તેને માનસિક પીડા ઊભી કરે છે; તેની આજીવિકાના સાધનોને તેડવા પ્રયત્ન આદરે છે, કેઈને ત્યાં નોકર હોય તે શેઠને અવળું સમજાવીને રજા અપાવે છે, કેઈના આશ્રય તળે ધંધે કરી રળી ખાતે હોય તો આશ્રય આપનારના હદયમાં માયાવીપણે તેના માટે અપ્રમાણિકતાની છાપ બેસાડીને નિરાશ્રિત બનાવે છે, અછતા દેશોનો આ૫ કરીને અને અપરાધી બનાવીને રાજપુરુષો દ્વારા શિક્ષા કરાવે છે. આવા અનેક પ્રસંગે ઉપસ્થિત કરીને પણ બીજાને માનસિક વ્યથાને ભાગી બનાવે છે. જે તેઓ આર્થિક અથવા તે શારીરિક સ્થિતિમાં બીજાથી નબળા હોય તે કેવળ માયા–પ્રપંચ તથા અસત્યનો આશ્રય લઈને, બીજાને દુઃખી કરીને પોતે શાંતિ મેળવે છે. અન્યને અવળું સમજાવીને તેના અનેક વિશેધીએ ઊભા કરે છે. તેની પ્રિય વસ્તુને વિચ્છેદ કરીને તેનું મન દુભાવે છે. જે સામેને માણસ ધર્મપ્રિય હોય તે તેના ધર્મ કાર્યમાં આડે આવીને તેને દુઃખ ઉત્પન્ન કરે છે. સામેના માણસ ૧૬ Page #271 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૧ : જ્ઞાન પ્રદીપ. સાથે માયાવી મૈત્રી કરીને તેનું કાસળ કઢાવે છે, અથવા તે વિશ્વાસઘાત કરીને આપત્તિવિપત્તિના એવા પ્રસંગેા ઊભા કરે છે કે જેથી કરી તેનુ જીવન દુઃખમય ખની જવાથી પરિણામે તેને આત્મઘાતના આશ્રય લેવા પડે છે. જીવવાના તેમજ આનંદ, સુખ તથા મેજશેાખના સ્વાર્થ આડા આવવાથી તેા માનવીએ બીજાને સંતાપી, દુઃખ દઈને અત્યંત પાપ ઉપાર્જન કરે છે અને અપરાધી બને છે; પરંતુ જેમને લેશમાત્ર પણ સ્વાથ હાતા નથી એવા તુચ્છ પ્રકૃતિવાળા કેવળ મિથ્યાભિમાન, અસહિષ્ણુતા, સત્તા, દ્વેષ, વિરોધ, ઇર્ષા આદિને આધીન થઇને બીજાની ઉપર અણગમા આવવાથી જ તેમને નિરર્થક દુઃખી કરે છે. અનેક પ્રકારની આપત્તિવિપત્તિ ઊભી કરીને તેના જીવનને અકારું બનાવી નાંખે છે. પેાતાની આણુમાં વર્તાવવા ખીજાના મળને અસત્ય તથા છળની સહાયતાથી અનેક પ્રકારની ખટપટા કરીને શિથિલ મનાવી નાંખે છે. ખોજાને આર્થિક તથા શારીરિક નુકસાન પહોંચાડીને અત્યંત આનંદ મનાવે છે. ીજો સુખી હાય, સ`પત્તિવાળો હાય, ગુણવાન તરીકે ઓળખાતા હાય, માનવીએમાં સારો આદરસત્કાર મેળવતા હાય તેા તેને તુચ્છ પ્રકૃતિવાળા માનવીઓના હૃદય હલકાં હાવાથી સહન કરી શકતા નથી અને તેમને હલકા પાડવાને ઘણા નીચ પ્રયાસે આદરે છે. અચ્છતા દોષોના આરોપ સકીને જનતામાં અવર્ણવાદ બેલે છે. પ્રમાણિક સભ્ય સજ્જન માનવીએ તે આવી હલકી વ્યક્તિઓની અવગણના જ કરે છે; પરંતુ તેના જેવા જ હલકા હૃદયવાળા ઇર્ષ્યાળુ માનવીએ તેના એલને વધાવી લઇને અને ઉત્તેજન આપીને જ્યારે સક્રિય ભાગ લે છે ત્યારે તો તે પેાતાના હૃદયમાં અત્યંત આનંદ મનાવે છે, Page #272 -------------------------------------------------------------------------- ________________ પાપના પંથે. : ૨૪૩ : અને નિરક પાપ ઉપાર્જન કરીને અપરાધી બને છે. મિથ્યાભિમાની સત્તાધારીઓમાં પણ અસહિષ્ણુતાની માત્રા અધિક હાય છે અને એટલા માટે જ તેઓ પણ નિરપરાધી માનવીઓને દુઃખ આપવામાં કમી રાખતા નથી અને નિરર્થક વધારે અપરાધી અને છે. આ બધા ય પાપ ઉપાર્જન કરી અપરાધી બનનારાઓ કરતાં પણ વધારે પાપ ઉપાર્જન કરી અપરાધી બનનારા સંસારમાં કૃતા, દ્રોહીએ અને વિશ્વાસઘાતી છે. કૃતઘ્ર માણસામાં નિયતા અતિશયપણે રહેલી હાય છે. કૃતઘ્ર માણુસના મરતાં પ્રાણુ બચાવ્યા હાય તે પણ સમય આવ્યે તે બધું ય ભૂલી જાય છે, અને પ્રાણ મચાવનારના પણ પ્રાણ લેવા તૈયાર થઈ જાય છે. માતાપિતાએ અનેક પ્રકારના કષ્ટો સહન કરીને મોટા કરેલા કુપુત્રા માટા થયા પછી વડિલાપાર્જિત સંપત્તિ મેળવીને કાંઇક સુખી સ્થિતિ પ્રાપ્ત કરવા છતાં પણ માતાપિતાની સેવા કરવાને અદલે તેમને અનેક પ્રકારની કનડગત કરે છે, તેમની આજ્ઞાનુ ઉલ્લંઘન કરીને અથવા તા અનાદર તથા તિરસ્કાર કરીને માનસિક દુઃખ આપે છે, પ્રતિકૂળ આહાર આદિદ્વારા તેમજ તાડના, તજના કરીને શારીરિક દુ:ખ આપે છે, અને છેવટે અત્યત ધૃણા આવવાથી માતાપિતાનું મૃત્યુ ચિંતવી માતૃધાતી પિતૃધાતી થવામાં જ પેાતાને કૃતકૃત્ય માને છે. એક વ્યક્તિ કે જે અત્યંત કંગાળ સ્થિતિમાં હાય અને જેના ઉપર અન્નદેવ પણ નિરંતર અપ્રસન્ન રહેતા હાય એવી સ્થિતિવાળાની કામ દયાળુ માણસ દયા ખાઇને પેાતાના તન, મન, ધનના ભેાગે પણ તેને સારી સ્થિતિમાં લાવી મૂકે, અને તે સારી રીતે સુખમય જીવન ગાળતા હાય એવે સમયે દૈવવશાત્ તેના ઉપકારીની અત્યંત નખળી સ્થિતિ થઇ જાય તેા તેના કરેલા ઉપકાર ભૂલાવી Page #273 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૪ : જ્ઞાન પ્રદીપ. દઇને કૃતજ્ઞશિામણિ ઉપકારીની સંભાળ લેવી તે દૂર રહી પણ તેને આપત્તિમાં પડેલ જોઇને ખુશી થાય છે. કદાચ આશા કરીને એ પૈસાની મદદ લેવા આવ્યેા હાય અને શરમથી પાંચ પૈસા ધીર્યાં હાય તે। પૈસા આપવાની મુદ્દત સગવડતાના અભાવે વીતી જતાં રાજ્યદ્વારા પેાતાના આપેલા પૈસા વસુલ કરવા તેને ઘરબાર વગરના બનાવીને રઝળતા કરી નાંખે છે. કેાઈ વખત તે આશા કરીને આવ્યેા હાય છતાં કાંઇ પણ આપ્યા સિવાય જેમ તેમ માર્મિક વચના સભળાવીને નિરાશાની સાથે માનસિક દુઃખ ઉત્પન્ન કરે છે. એનાથી ય વધારે કૃતજ્ઞશિરોમણિ ધમનો ઉપકાર ભૂલનાર છે. ધર્મના પ્રતાપથી જેમણે મનુષ્યજન્મ, આયદેશ, ઉત્તમ કુળ, ઉત્તમ જાતિ, પાંચે ઇંદ્રિયે પૂર્ણ, અઢળક ધન, પૌલિક સુખની સામગ્રી, નિરેગી શરીર, અનુકૂળ સ્વજનવર્ગ, નિમ ળ યશકીતિ, પાંચ માણસામાં આદરસત્કાર અને એ ઉપરાંત આત્મશ્રેયની સકળ સામગ્રી મેળવેલી હાય, અને ધના રક્ષણ તળે સુખે જીવતા હેાય એવાઓને ધમની સેવા કરવાનું કહેવામાં આવે તે તરત જ તેમને ગ્લાનિ થાય છે અને મુખ મરડે છે. ધર્મના પસાયથી મેળવેલી સંપત્તિમાંથી પાંચ પૈસા ધમ નિમિત્તે માંગવામાં આવે તે સ્પષ્ટ ના પાડે છે. માનવી માત્રની પાસે જેટલીએ સુખની સામગ્રી છે તે બધી ય ધમે આપેલી હાવાથી સમય આવ્યે સઘળુ ય ધર્મને અર્પણ કરી દેવું જોઈએ, છતાં જેઓ મિથ્યાભિમાનમાં આવી ધના અનાદર કરે છે તેઓ કૃતજ્ઞશિરામણ કહેવાય છે. દ્રોહી માણસાના હૃદય અત્યંત તુચ્છ—હલકાં હાય છે. એમની પ્રકૃતિ નિષ્પ્રયેાજન દ્રોહ કરવાવાળી હેાય છે. બીજાઓની સુખશાન્તિ એમને જરા ય ગમતી નથી. બીજાઓને આપત્તિ Page #274 -------------------------------------------------------------------------- ________________ પાપના પંથે. A વિપત્તિમાં નાખવા એમને સતત પ્રયાસ ચાલુ જ રહે છે. દ્રોહી માણસેને દ્રોહ કરવાને કઈ પણ અયોગ્ય હેતું નથી. માતાપિતા, સ્વામી, ગુરુ, પુત્ર, સ્ત્રી આદિ સર્વને દ્રોહ કરે છે. બીજાને સુખી જોઈ તેને દુઃખી કરવા પ્રયાસ કરે છે અને દુઃખી જોઈ સુખ મનાવે છે, રાજી થાય છે. આવા માણસે મેથી મીઠાબેલા પણ હદયમાં ઝેરથી ભરેલા હોય છે. એમનામાં દેખીતી રીતે વિનય તથા નમ્રતાની માત્રા બીજા કરતાં અધિકતર દેખાય છે, પણ અંતઃકરણ અનિષ્ટની ભાવનાથી વાસિત હોય છે. આવા માણસે મુખ્યત્વે કરીને પિતાના સંબંધીઓ, સ્નેહીઓ તેમજ ઉપકારીઓનું અનિષ્ટ, અકલ્યાણ, અહિત કરીને અત્યંત સંતેષ માને છે. બીજાને આપત્તિ-વિપત્તિમાં નાંખવાના પ્રયાસમાં ફાવી ન શકે તે તેમના હદય શેકથી બળ્યા કરે છે. એમનામાં અસીમ અસહિષ્ણુતા રહેલી હોવાથી અન્યની અદ્ભુત ગુણસ્તવના સાંભળીને કે ગુણવાન શ્રેષ્ઠ પુરુષો દ્વારા કરવામાં આવતો આદરસત્કાર જેઈને અત્યંત દુઃખી થાય છે. ધર્મદ્રોહી સર્વદ્રોહીઓમાં અગ્રસ્થાને છે. વિષયાસક્ત માનવી પિતાની ક્ષુદ્ર વાસના સંતોષવાને ધર્મપ્રિય શ્રદ્ધાળુના હૃદયમાંથી ‘ધમવાસના દૂર કરીને અનેક પ્રકારની કુયુક્તિઓથી ધમને દ્રોહી બને છે. પુદ્ગલાનંદીપણાને લઈને મિથ્યા શ્રદ્ધા હોવાથી ‘ધર્મ તથા ધર્મના અવર્ણવાદ બેલે છે, મુક્તિપથપ્રદર્શક સમ્યમ્ શાસ્ત્રને વખેડે છે, વિશુદ્ધ ધર્મમાગે ગમન કરનારાએને અછતા દે દેખાડીને માગભ્રષ્ટ કરે છે. ધમને વિકાસ તથા ઉન્નતિ જોઈને હૃદયમાં બળે છે અને ધર્મ તેમજ ધમી ઉપર અછતા આપ મૂકી પોતાની દૃષ્ટિથી દૂષિત કરીને ધર્મને દ્રોહ કરે છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ : ૨૪૬ ઃ જ્ઞાન પ્રદીપ. આ પ્રમાણે પાપના અનેક પ્રકારે છે, પરંતુ પાપની પૂર્ણ હતિ વિશ્વાસઘાતમાં થાય છે, અર્થાત્ બધા ય પાપને વિશ્વાસઘાતમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે વિશ્વાસઘાતી માયાવી તથા જૂઠાબોલા હોય છે તથા એમનામાં દંભની માત્રા પણ અધિકતર હોય છે અને ધર્મની શ્રધ્ધા પ્રાયઃ હોતી નથી. એ સુદ વાસનાના દાસ હોવાથી પરેને વિશ્વાસ ઉત્પન્ન કરવા બીજાની માન્યતા પ્રમાણે ડોળ-આડંબર કરે છે. જેમની પાસેથી પોતાની વાસનાની તૃપ્તિ કરવી હોય તેમને પોતાની તરફ આકર્ષવાને તેમના વિચાર પ્રમાણે બાહા પ્રવૃત્તિ રાખે છે. બીજા સંપૂર્ણપણે વિશ્વાસની જાળમાં ફસાયા પછી તેમને છેતરવાને ક્ષણ માત્ર વિલંબ કરતા નથી. જ્યાં મિથ્યા ડેળઆડંબર રહેલું હોય છે ત્યાં વિશ્વાસઘાત સારી રીતે વસેલો. હેય છે. વિશ્વાસઘાતીથી સામેના માણસને થતા આઘાત, પીડા કે દુઃખથી વિશ્વાસઘાતીને જરા ય ખેદ કે દુઃખ થતું નથી; પરંતુ પોતાની ક્ષુદ્ર વાસના તૃપ્ત થવાથી આનંદ તથા સંતોષ માને છે. એમને બીજાનું હિત થાઓ કે અહિત થાઓ તેની લેશ માત્ર પણ પરવા દેતી નથી. એમનું હૃદય અત્યંત કઠેર અને મલિન હોય છે. વિશ્વાસઘાતી સહુથી ઉચ્ચ કેટીને પાપી એટલા માટે કહેવાય છે કે પ્રભુની સાથે પણ વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડે છે. પ્રભુત્વ વિનાના માણસ તો અજ્ઞાન હોવાથી વિશ્વાસમાં ફસાઈ જઈને પિતાને સર્વનાશ કરી બેસે છે એટલે તેમની સાથે તે વિશ્વાસઘાત થઈ શકે, પરંતુ પ્રભુ તે સર્વજ્ઞ છે તેમની સાથે વિશ્વાસઘાત કરનાર કેટલે કઠેર હદયને અને શ્રદ્ધા વગરને પાપાત્મા હવે જોઈએ. વિશ્વાસઘાતી જાણે છે કે પ્રભુથી કાંઈ પણ છાનું નથી છતાં પ્રભુની સાક્ષીએ અનેક પ્રકારની પ્રતિજ્ઞાઓ. Page #276 -------------------------------------------------------------------------- ________________ પાપના પંથે. : ૨૪૭ : કરે છે (જેમકે-કોઈપણ જીવ નહીં મારું, જૂઠું નહી બોલું, ચેરી નહી કરું, બ્રહ્મચર્ય પાળીશ, પરિગ્રહ નહી કરું વિગેરે વિગેરે પ્રતિજ્ઞાઓ હજારે માણસની મેદની વચ્ચે) અને પછી તે કરેલી પ્રતિજ્ઞાઓને કિનારે મૂકીને પ્રભુની સાથે વિશ્વાસઘાત કરવાનું સાહસ ખેડીને પ્રભુને ગુનહેગાર બને છે. આ પ્રમાણે કૃતઘીપણું, દ્રોહ અને વિશ્વાસઘાત સવથા ત્યાજ્ય છે. નિરપરાધી બનવાની ઈચ્છાવાળાએ તે ધર્મના પ્રતિ કૃતઘી, દ્રોહી અને વિશ્વાસઘાતી ન બનવા નિરંતર અપ્રમાદી રહેવાની અત્યંત આવશ્યકતા છે. મહાપુરુષો તથા ધર્મના સાથે કરવામાં આવતા દ્રોહ આદિ જેટલા દુઃખદાયી અને અનંત સંસાર વધારી અનંતી માઠી ગતિએની અસહ્ય પીડા આપનાર નિવડે છે, તેટલા સામાન્ય જનતા સાથે કરવામાં આવતા કૃતજ્ઞતા આદિ દુઃખદાયી નિવડતા નથી, માટે આત્મહિતૈષીઓએ કૃતજ્ઞતા, દંભ તથા વિશ્વાસઘાત આદિ પાપના આશ્રયમાં એક ક્ષણ પણ ન રહેવું જોઈએ. Page #277 -------------------------------------------------------------------------- ________________ સાવધાન સદા સુખી. ( ૨૮ ) 00000 Q Yo° °°°caseb° ܘܘܘܘܘܘܘܕ ગૃહ અનિત્ય ક્ષણિક છે. દેહદ્વારા મળતા સુખ તથા આનંદ ક્ષણિક છે. જે સુખ તથા આનંદ મેળવવા માટે આત્માને જડ વસ્તુની જરૂરત પડે છે તે સુખ સુખ નથી, તે આનંદૅ આનંદ નથી. આનંદૅ તથા સુખ આત્માના જ ધમ છે અને તે આત્મા ઉપર ફરી વળેલા આવરણા દૂર થવાથી પ્રગટ થાય છે. જડાત્મક સુખાને સથા ભૂલી જનારને જ આત્મિક સુખ મળી શકે છે. અનંતા દેહરૂપી ગેહ પ્રાપ્ત થયાં છે તેના માટે હુ કે શેક કરવા આત્માને ઉચિત નથી. જેમ પક્ષીઆને પાંજરામાંપછી તે લેાઢાનું હોય કે સેાનાનુ-પુરાવું ઈષ્ટ નથી. સ્વેચ્છાવિહાર તેમજ સ્વતંત્રતા પ્રિય હોય છે તેમ આત્માને દેવનુ હાય કે મનુષ્યનું-શરીરમાં પુરાવું ઇષ્ટ નથી. દેહ તથા આત્મા સર્વથા ભિન્ન છે એવા અનુભવ આપણને ઘણી વખત થયા છે. સારી રીતે જાણીએ છીએ કે આત્મા તથા દેહ સવથા ભિન્ન સ્વભાવ-ગુણધમ વાળા છે. ઉભયના જેટલા સ'ખ'ધ છે અવિધ પૂરી થયે બન્ને છૂટા પડી જાય છે. આત્મા ઉપર રાગદ્વેષની Page #278 -------------------------------------------------------------------------- ________________ સાવધાન સદા સુખી. : ૨૪૯ : ચીકાશ જ્યાં સુધી લાગેલી છે ત્યાં સુધી અનેક શરીર ચાંટ્યા કરશે જ. ચીકાશ મટી ગયા પછી શરીરના સંબંધ અટકશે. આપણા શરીરે ખૂબ મેલ ચાંટી જાય અને પછી તે મેલ કાઈ પ્રયાગથી છૂટા પડી જાય તે આપણે શાક નથી કરતા પણ ખુશી થઇએ છીએ. આપણા આત્મા ઉપર ક`મેલ ચોંટી જઈને શરીરાદિ અનેક વિચિત્રતામાં આત્મા મુકાઈ જાય પછી શુભ વિચાર તથા વૃત્તિઓના પ્રયાગથી કમમેલની સાથે જ શરીરાદિની વિચિત્રતાથી નષ્ટ થઈ જાય તેા આપણે ખુશ જ થવુ જોઇએ. કાઇએ કોઈ વ્યક્તિને લાખાનાં નાણાં ધીર્યાં હાય, સારી સ્થિતિમાં હાવાથી ધીરેલાં નાણાં સર્વથા ભૂલી જવાયાં હાય, કાળાંતરે નબળી સ્થિતિ થઇ ગઇ હોય, મહામુસીખતે પેાતાના નિર્વાહ કરતા હાય તેવામાં દેણુદાર વ્યાજ સહિત નાણાં પાછાં આપી જાય તેા તેને હષ થાય કે શાક ? આપણાં નાણાં ઘાલી બેઠેલા મેહનીયાદિ કમને આપણી નબળી સ્થિતિમાં આપણને અનંતજ્ઞાન, અનંતઃન, અનંતજીવન, અનંતસુખ આદિ આપણાં નાણાં આપે તો આપણે સુખ મનાવવું છે કે દુઃખ ? જો આપણને આપણી વસ્તુ મળતી હાય તે આપણે રાજી થવુ જોઇએ. ઉદયાધીન આત્માને ઘણુ જ સાવધાન રહેવું પડે છે. અસાવધાન સ્વતંત્ર અની શકતા નથી. ઉદ્દયના અંતની ઇચ્છા સહુ કેાઇને હાય છે. અમધની ઇચ્છાને કયાંય પણ સ્થાન મળી શકતું નથી. ચેતે તે ચેતન; નહીં તે અચેતન છે જ. આનંદ તથા સુખ ચેતનના ધમ છે અચેતનના નથી. જે ધમના જે ભક્તા તે ધમના તે ધર્મી કહેવાય. હું વણ ગંધાદિના ભાક્તા છું એવું જ્યાં સુધી મનાય ત્યાં સુધી તેને ચૈતન્ય કેમ કહેવાય ? Page #279 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૦ : જ્ઞાન પ્રદીપ. શરીરના ધં–હુ. સ્થૂળ છું, હું કૃશ છું, હું ગૌર છું, હું કૃષ્ણ ' ઇત્યાદિને પોતાના માને તેને ચેતન કાણુ કહે? પાર્થિવ સ`પત્તિને વિનાશ, રૂપાંતર, અવસ્થાંતર થવાથી શાક કરે તથા પેાતાના વિનાશ-અભાવની આશંકાથી ભયભીત અને તે ચેતન શબ્દોના વાચકના વાચ્ચ કેવી રીતે મની શકે ? અસાવધાન જગત, અચેતન જગત જડાપાસક અને તેમાં કાંઈ નવાઇ જેવું નથી. સુખના સાગર ચૈતન્યની સૃષ્ટિમાં છે; અચૈતન્યની સૃષ્ટિમાં નથી. સાવધાન એટલે સ્વતંત્ર અને અસાવધાન એટલે પરતંત્ર, સ્વતંત્રતા એટલે મુક્તિ અને પરતંત્રતા એટલે અમુક્તિ. મુક્તિ સિવાય સુખ છે જ નહિ, જગતમાં અસાવધાન મૂંઝાય છે, કારણ કે તે ઉદયની ઇંદ્રજાળને પેાતાની માને છે. શુભેદયમાં આનંદ અને અશુભેાયમાં શાકને આધીન થાય છે. પુદ્ગલાની વિકૃતિ તે કમ અને કમની વિકૃતિ તે ઉદ્દય, અર્થાત્ ઉદય તે વિકૃતિની વિકૃતિ છે. આવી વિકૃતિને પેાતાની પ્રકૃતિ માનનાર પેાતાને ભૂલી જાય છે. જે પેાતાને જ ભૂલે છે તે કેમ ન મૂંઝાય ? પેાતાની સ્મૃતિ અને પરની વિસ્મૃતિ તે જ સાવધાનતા છે. અવધાન એટલે ઉપયાગ. તે અવધાન સહિત હાય-ઉપયાગ સહિત હાય તે સાવધાન કહેવાય. ઉપયાગ આત્માનો ધમ છે. ઉપયાગ અને ચેતના એક અને એળખાવનાર શબ્દો છે, માટે જ સાવધાન તે ચેતન અને અસાવધાન અચેતન કહેવાય છે. જડની સૃષ્ટિમાં વસતા અનેક પ્રકારના પ્રસંગો ઉપસ્થિત થાય છે, તે પ્રસ ંગા ચેતનને અચેતન મનવાનાં નિમિત્ત હેાય છે. પણ પ્રતિકૂળ પ્રસ’ગામાં ચેતનને હું ચેતન છું એવી સ્મૃતિ બની રહે તેા ચેતન અચેતનદશાને પ્રાપ્ત કરી શક્તા નથી. સાવધાન-અપ્રમત્ત દશામાં રહેનાર પોતાનુ ખાતા નથી. Page #280 -------------------------------------------------------------------------- ________________ - સાવધાન સદા સુખી. : ૨૫૧ ઃ પ્રમત્તદશા તે વિકૃત વિભાવદશા છે અને તે વિકૃત જગતમાં વિચરવાથી ઉત્પન્ન થાય છે. ભૌતિક વિકારેથી-વિકૃતિથી ચેતનમાં વિકૃતદશા જન્મે છે, પરંતુ ભૌતિક પ્રવૃતિ ચેતનમાં વિકૃતિ કરી શક્તી નથી. વસ્તુમાત્રની પ્રકૃતિ ચેતનમાં થયેલી વિકૃતિની વિનાશ કરવાવાળી છે. આ વાત નીચે લખેલા એક જ ઉદાહરણ થી સ્પષ્ટ સમજી શકાય છે. આપણે પેરીસ જેવા શહેરમાં ફરવા નીકળીએ એટલે આપણી દષ્ટિમાં દરેક દશ્ય આવે જ છે. આપણું દષ્ટિમાં એક મોટું મકાન આવ્યું એટલે આપણે તે જ સ્થળે થંભી ગયા અને આભા બની અસાવધાનતાથી તે મકાનના વખાણ કરવા લાગ્યા. અહા ! કેવું સુંદર મકાન છે? એની બાંધણું કેવી છે? એમાં ચિત્રવિચિત્ર કેવું કામ બન્યું છે? આ પ્રમાણે પાર્થિવ વિકૃતિ આપણી પ્રકૃતિમાં વિકૃતિદશા ઉત્પન્ન કરવા સમર્થ બની શકી, પણ આપણે વિકૃતિ તરફ દષ્ટિ ન આપતાં તેની પ્રકૃતિ તરફ દષ્ટિ આપીશું તે તે પ્રકૃતિ એટલે આ મકાનમાં ઇંટ, ચૂનો, માટી, લાકડાં અને લોઢા સિવાય બીજી એવી કઈ વસ્તુ છે કે જેને હું સુંદર માની રહ્યો છું ? આ વિચાર આવતાં જ ચેતનમાં ઉત્પન્ન થયેલી વિકૃતિને વિનાશ થશે જ. પ્રકૃતિમાં રહેલા પદાર્થો વિકૃતભાવ પેદા કરી શકતા નથી પણ વિકૃત જ વિકૃતિ કરે છે. પ્રકૃતિ વિકૃતિનું નિમિત્ત-કારણ બની શકતી નથી. અસાવધાનતા વિકૃતિને ઉત્પન્ન કરે છે અને સાવધાનતા વિકૃતિને વિનાશ કરી પ્રકૃતિને પ્રગટાવે છે, માટે જ અસાવધાન Page #281 -------------------------------------------------------------------------- ________________ ઃ સ્પર : જ્ઞાન પ્રક્રીય. જગત પરમ દુ:ખી છે. આપણે સુખના અભિલાષી છીએ માટે આપણે સાવધાનતાની આવશ્યક્તા છે. સાવધાનતા આત્માના ગુણ છે. તેને કાઈ પણ પ્રયાગથી પ્રગટ કરવા પ્રયત્ન કરવાની આવશ્યકતા છે. અસાવધાન જગતને અનિષ્ટ એવા મૃત્યુ જેવા પ્રસંગમાં પણ સાવધાન પરમ સુખનો ભાક્તા હેાય છે. અસાવધાનને અનિષ્ટ તે જ સાવધાનને ઇષ્ટ હાય છે. જ્યાં સુધી ભૌતિક વિકૃતિમાં આપણું ઇષ્ટાનિષ્ટપણું છે ત્યાં સુધી આપણે અસાવધાન છીએ માટે ભૌતિક વિકૃતિઓની પ્રકૃતિ ધ્યાન આપીને આપણે અસાવધાનતા ટાળવા ઇષ્ટાનિષ્ટપણાના અંત આણવા જોઇએ. તરફ Page #282 -------------------------------------------------------------------------- ________________ o ( , ધર્મસ્વરૂપ. Goooooooooooooooooooo (૨૯) સ્ટoooooooooooooooooooooce ધર્મ એટલે વસ્તુસ્વભાવ. દરેક વસ્તુમાં ધમ રહેલો હોય છે. તે ધર્મ દ્વારા વસ્તુ ઓળખાય છે. વસ્તુ ધર્મી છે અને તે વસ્તુને ઓળખાવનાર અસાધારણ ગુણ ધર્મ કહેવાય છે. સાકર ધમી છે અને તેમાં રહેલા અસાધારણ મીઠાશ ગુણ તે ધર્મ છે. સાધારણ ગુણ ધર્મ ન થઈ શકે. સાકરમાં સાધારણ ગુણ કઠિનતા તથા વેતતા છે પણ તે ગુણે સાકરના જ નથી. પત્થર તથા ફટકડી વિગેરેમાં પણ કઠોરતા તથા વેતતા આદિ ગુણ રહેલા હોય છે માટે તે અસાધારણ ગુણે ન કહેવાય. આવી રીતે આત્મા ધર્મ અને જ્ઞાનાદિ ધમ, ઉષ્ણુતા ધર્મ અને અગ્નિ ધમ, શીતતા ધર્મ અને પાણી ધર્મી. આ પ્રમાણે વસ્તુ માત્રમાં રહેલે અસાધારણ ગુણ ધર્મ કહેવાય છે. અનંત ધમવાળી જે વસ્તુ કહેવાય છે તે પર્યાને આશ્રચીને કહેવામાં આવે છે. દ્રવ્ય માત્રમાં પ્રત્યેક સમયે પરિવર્તન પર્યાના નામે ઓળખાય છે અને એને જ લક્ષમાં રાખીને અનંત ધમવાળી વસ્તુ કહેવાય છે. Page #283 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૪ : જ્ઞાન પ્રદીપ, \ \ \ / / \ \ / / \ - સંસારમાં જે જે અધિકાર હોય તે પિતપોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે તે પોતાની ફરજ બજાવવારૂપ ધમ કહેવાય છે. ધર્મ વસ્તુ એવી છે કે તે માન્યતાગ્રાહ્ય કે કલ્પનાગ્રાહ્ય થઈ શકતી જ નથી, જેમકે કોઈ કલ્પના કરે અથવા માની લે કે અગ્નિ શીતલ છે અને તે તપેલાને શાન્તિ પમાડે છે; પાણી બાળે છે, આત્મા જ્ઞાનશન્ય છે વિગેરે વિગેરે. આવા પ્રકારની કલ્પના કરે કે માન્યતા ધરાવે છે તેને આશરો લેવાની સર્વથા આવશ્યકતા નથી, કારણ કે આ કલપનાઓ તથા માન્યતાઓ ખોટી છે. કેઈ અપેક્ષાને લક્ષમાં રાખીને જે એમ કહેતા હોય તે તે અમુક અંશે સત્ય હેવાથી ગ્રાહ્યા થઈ શકે; નહિ તે આબાળગપાળ પ્રસિદ્ધ વસ્તુ સ્વભાવધર્મમાં મતભેદને અભાવ હોવાથી અમુક અમુક કાર્યપ્રસંગે અમુક અમુક ધર્મસ્વરૂપ ધમીને આશરે લેવું પડે છે. ઉષ્ણતાની આવશ્યકતા હોય તે અગ્નિ, મીઠાશની આવશ્યક્તાવાળાને સાકર તેવી જ રીતે અન્યાન્ય ધમની આવશ્યક્તાવાળાને અન્યાન્ય દ્રવ્યને આશરો લે પડે છે અથવા બાળવાની આવશ્યક્તાવાળાને ઉષ્ણતાધર્મ, ઠંડકની ઈચ્છાવાળાને શીતળતાધર્મ ઈત્યાદિ સર્વમાન્ય તથા મતભેદશન્ય ધર્મને આશ્રય ઈચ્છિત કાર્ય સાધવા લે જ પડે છે, અને તે તે ધર્મોને આશ્રય લેવાથી તે પોતાનું કાર્ય સાધી શકે છે. જ્ઞાનધર્મને આશ્રય લઈને વસ્તુસ્થિતિનું ભાન કરી શકે છે તથા સુખશાંતિ અને મુક્તિ મેળવી શકે છે. હવે આ સ્થળે વિચારવાની એટલી જ જરૂરત છે કે ધર્મ શબ્દનો પ્રયોગ ઘણે સ્થળે કરાતે જોવામાં આવે છે. જેમકે પતિધર્મ, ક્ષત્રિય ધર્મ વિગેરે વિગેરે. ઉપર બતાવેલ ધર્મ શબ્દ તે આવા સ્થળોએ જોડાઈ શકો નથી પરંતુ ફરજ જે ધર્મને અર્થ થાય છે તે ધમ શબ્દ આવા સ્થળોએ જોડાઈ શકે ખરે. Page #284 -------------------------------------------------------------------------- ________________ ધ સ્વરૂપ. : ૨૫૫ : પતિના અધિકાર ધરાવનાર વ્યક્તિએ પત્ની સાથે વવાના નિયમેાને અનુસરવું તે પતિધમ કહેવાય છે. ક્ષત્રિયપદ ધારણ કરનારે દુઃખી, નિરાધાર તથા પીડાતાઓનું રક્ષણ કરવું તે ક્ષત્રિયના ધમ કહેવાય છે. આવી જ રીતે માતા, પિતા, પુત્ર, રાજા આદિના પણ ધમ તેમની ફરજોને આશ્રયીને કહેવાય છે. ગૃહસ્થધમ અને સાધુધમ માં કાંઈક ફરક રહે છે. પૂર્વે અતાવેલ ધર્માને આત્મધની સાથે કાંઇપણ સબંધ નથી, નીતિની સાથે સંબંધ કહી શકાય. સ`સારવ્યવહારને આશ્રયીને જ એ ધર્મોની પ્રવૃત્તિ થઈ હેાય તેમ લાગે છે, અને એ સવ ધર્મોમાંથી કેટલાક પુણ્યકમના ઉત્પાદક હેાવાથી અમુક અંશે ધમાઁના સાધન માની તેમાં ધમ'ના ઉપચાર થાય છે; અને તેથી કરીને ઔપચારિક ધમ કહી શકાય. ગૃહસ્થધમ તથા સાધુધમ દેશિવરિત તથા સવતિને આશ્રયીને જ ક્રિયાના રૂપમાં મુકાય છે, તે ઔપચારિક ધમ કહેવાય છે. વાસ્તવમાં, પરમાથી આત્મધમતા આત્માની નિષ્કમતાથી ઉત્પન્ન થયેલી પરમ વિશુદ્ધ પરમાત્મદશા જ છે. સંસારવ્યવહારને આશ્રયીને ગૃહસ્થધમ તે ગૃહસ્થમાં રહેલ વ્યક્તિની ફરજરૂપ છે. ગૃહસ્થની ઝૂંસરી ગળામાં નાખનાર વ્યક્તિએ સ`સારની જનતા સાથે ગૃહસ્થના નિયમાનુસાર વર્તવું તે ગૃહસ્થધમ વ્યવહારિક કહેવાય છે, ધમના વિભાગે। પડી શકતા નથી પણ ધમના સાધનાના વિભાગે પડી શકે છે. આત્માની વિશુદ્ધ પરમાત્મદશામાં કોઈના પણ મતભે નથી, પરન્તુ પરમાત્મદશા પ્રાપ્ત કરવાના ધના વ્યાપારોમાં મતભેદ રહે છે. પૈસા મેળવવાના સાક્ષ્યમાં તે કોઈના પણ મતભેદ નથી, પરન્તુ પૈસા મેળવવાના સાધન-ચા Page #285 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૬ : જ્ઞાન પ્રદીપ, પારમાં મતભેદ પડે છે. કેઈ અમુક વ્યાપારને પૈસા પ્રાપ્ત કરવાનું સાધન માને છે ત્યારે કે તેનાથી ભિન્ન અમુક વ્યાપારને તેનું સાધન માને છે. જેવાં કે ઝવેરાત, કાપડ, સેનાચાંદી, અન્ન, કરિયાણું વિગેરે વિગેરે. સર્વત્ર સ્થળે સાધ્યને અનુકૂળ સાધન હોય તે જ સાધ્ય સિદ્ધ થઈ શકે છે. પ્રતિકૂળ સાધનથી સાધ્યસિદ્ધિ થઈ શકતી નથી. આત્માને દેષમુક્ત કરવા નિર્દોષ સાધનોની અત્યાવશ્યકતા રહે છે. સદેષ સાધનોનો ઉપગ કરીને કેઈપણ નિર્દોષ બની શકતું નથી, માટે જ આત્મા વિશુદ્ધિ, પરમાત્મદશા, મુક્તિ પદ પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળાએ દેને સારી રીતે જાણીને નિર્દોષ સાધનોનો ઉપગ કરવો જોઈએ. સંસારમાં દેશનાં કેન્દ્ર કષાય તથા વિષયાસક્તિ છે. જે સાધનમાં કષાય તથા વિષયાસક્તિ રહેલાં છે તે શાશ્વત ધર્મના સાધન બની શકતાં જ નથી. પ્રાણવધાદિનો પણ કષાય તથા વિષયાસક્તિમાં સમાવેશ થઈ જાય છે. દેવીદેવલાને અપાતાં પ્રાણીઓનાં બલિદાનો પણ વિષયાસક્તિને લક્ષીને જ હોય છે. પરમાત્માની વિશુદ્ધિ ઉપાસના સિવાયની સંસારમાં જેટલી ઉપાસના છે તે સઘળી કેવળ વિષયાસક્તિને માટે જ કરાય છે. કેઈ પણ દેવી કે દેવતાની આગળ પ્રાણીને વધ કરે છે તે વધ કરનારની જેના આગળ વધ કરાય છે તે દેવ તથા દેવીને પ્રસન્ન કરીને ધન, જીવન, સ્ત્રી આદિ વસ્તુઓ મેળવવાની ઈચ્છા હોય છે અથવા તે શત્રુના વિનાશની, કેઈને વશ કરવાની કે પોતાના કાર્ય માં આડા આવનારને દૂર કરવાની ભાવના હોય છે, માટે તે બલિદાન ધર્મનું સાધન હોઈ શકે જ નહિ. કેટલાક પુણ્યકમ માટે યજ્ઞાદિમાં પશુવધ કરે છે પણ તે પુણ્યકર્મનું સાધન જ નથી. Page #286 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્વરૂપ. : ૨પ૭ : “gaહ્ય પુજા Hits ” નીતિ પણ આમ જ કહે છે કે પરેપકારથી પુન્ય થાય છે અને પરને પીડા આપવાથી પાપ થાય છે, માટે જે પુણ્યને માટે પ્રાણીઓનો વધ કરે છે તે સર્વથા ધર્મનું વિકળ સાધન છે, એટલું જ નહિ પણ પુણ્યનું પણ વિકળ સાધન છે માટે જે દેવીદેવતાઓને બલિદાન આપવામાં ધર્મ માને છે તે વાસ્તવિક ધર્મને સમજતા જ નથી, પરંતુ તેમના કુળનો ધર્મ હોય તો ન કહેવાય. જ્યાં આત્માની પરમાત્મદશા પ્રગટ કરવાનો આશય હેય છે ત્યાં પ્રાણવધનો સર્વથા નિષેધ છે અને કેઈ પરમાત્મદશા પ્રાપ્ત કરવા પ્રાણીવધ કરે છે તો તે સવથા અજ્ઞાની જ છે; અને તેનો પ્રયત્ન વિષપાન કરીને જીવવાને ઈચ્છવા જેવું છે. આ લોકનાં વિષયાદિ સુખને માટે કદાચ તેનો પ્રયત્ન પ્રારબ્ધ અનુસાર સફળ થવામાં દેવીદેવલાં નિમિત્તભૂત થઈ શકે ખરા; પરંતુ વિશુદ્ધ ધર્મ કે ઔપચારિક પુણ્યધર્મને માટે તે તે પ્રયત્ન સર્વથા નિષ્ફળ છે એટલું જ નહિ તેના આત્માના માટે તો અત્યંત અનિષ્ટ છે, અનેક યાતનાઓનો ઉત્પાદક છે. જે વાસ્તવિક ધર્મ છે તે તે સર્વને એક સરખે જ માન્ય છે માટે પોતે માની લીધેલો ધર્મ તે ધમ કહી શકાય નહિ; ધર્મ તે વસ્તુનો ગુણ છે. તેમાં માનવાપણું કે ન માનવાપણું એ કાંઈ મતભેદ રહેતું નથી. પોતાની માન્યતાનો ભેદ ધર્મના સાધન વ્યાપારમાં પડી શકે છે, માટે વાસ્તવિક ધર્મને સમજીને તેને પ્રગટ કરવા પોતે જે કાંઈ વેપાર કરી રહ્યો હોય અને અન્ય વ્યક્તિ સમજપૂર્વક વિશુદ્ધ ધર્મ પ્રગટ કરવા સાસુકૂળ અન્ય વ્યાપાર કરી રહી હોય તો તે કાંઈ અધર્મનો વ્યાપાર ૧૭ Page #287 -------------------------------------------------------------------------- ________________ : ૨૫૮ જ્ઞાન પ્રદીપ. કહેવાય જ નહિ અને તેનો નાશ કરવાની કે તેને હરાવવાની ભાવના વિશુદ્ધ ધર્માવલંબીને હાય જ નહિ, પરંતુ વિશુદ્ધ સાધ્ય સાધવામાં કદાચ કઈ વ્યક્તિ વિકળ સાધનનો ઉપયોગ કરતા અનુકૂળ સાધનના ઉપયોગ કરતાને જણાય તે હિતબુદ્ધિથી વિકળ સાધનવાળાને અનુકૂળ સાધનને ઉપદેષ્ટા થઈ શકે છે. વિશુદ્ધ સાધ્ય તેમજ વિશુદ્ધ સાધનવાળાને ઈર્ષા, વિરોધ કે અહંતા પીડી શકતા જ નથી. હરાવવાની કે નાશ કરવાની જેની બુદ્ધિ થાય છે તે ધર્મથી સર્વથા અજ્ઞાન છે. તેણે ધર્મને ઓળખે જ નથી. કદાચ કઈક પુસ્તકમાં વાંચ્યું હશે કે કાને સાંભળ્યો હશે પણ તેથી કાંઈ તે ધર્મનો જ્ઞાતા કહી શકાય નહિ. તેનાથી તો જડસ્વરૂપ પુસ્તક વધી જાય છે, કારણ કે પુસ્તક રાગદ્વેષ રહિત થઈને અનેકને બંધ થવામાં નિમિત્તભૂત થાય છે. અનાદિ કાળથી સંસારસરિતાનાં પ્રબળ વેગથી વહેતા કષાય તથા વિષયરૂપ પ્રવાહના સન્મુખ પૂરે–વીર્યબળપૂર્વક સરિતાના પૂરમાંથી કાંઠે આવી જવું તે ધર્મ. આત્માના અનંતજ્ઞાન, દર્શન, વીય, સુખ આદિના જોક્તા બનવું તે ધર્મ, અને વર્ણ, ગંધ, રસ તથા સ્પર્શ આદિના જોક્તા બનવું તે અધમ. (ક્તા એટલે તે તે ધર્મમાં વૃત્તિની સ્થિરતા-આસક્તિ). મહિનાઓ સુધી અન્નજળ છોડી દઈને જેઠ મહિનાના પ્રખર તાપથી તીવ્ર તપી ગયેલ રેતીમાં નગ્ન શરીરે આતાપને કેમ ન લેતો હોય? સહસ્ત્ર અગ્નિના કુંડ બનાવી તેની વચમાં બેસીને આતાપના કેમ ન લેતો હોય? શીતકાળની હિમમિશ્રિત સખ્ત શરદીમાં જળાશયમાં ઊભે રહીને શીત આતાપના કેમ ન લેતો હોય? સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લખેલાં પુસ્તક વાંચીને આત્મા Page #288 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્વરૂપ. : ૨૫૯ : ની, જડની, કમની, સંસારની તેમજ મેક્ષ આદિની વાતે કરીને તત્ત્વજ્ઞાની જે કેમ ન દેખાતે હોય? બબ્બે મહિના સુધી અન્નજળ ત્યાગીને મેટો તપસ્વી કેમ ન બન્યા હોય? સંસારની સઘળી સંપત્તિ છોડી દઈને એકાંતે નિર્જન સ્થળમાં કેમ ન વસતો હોય? પરંતુ જ્યાં સુધી તેની મનોવૃત્તિ વર્ણ, ગંધ, રસ, શબ્દ તથા સ્પર્શ આદિ જડધમમાં વીખરાયેલી રહે છે, અતિશય આસક્તિવાળી રહે છે તે તે અધમ સેવે છે, માટે તે અધમ કહી શકાય અને સર્વ જડ અધર્મોથી નિવૃત્ત થઈને આત્મધમજ્ઞાનાદિમાં રમણ કરતો હોય તો ભલે તે પછી બાહાથી કેઈપણું વસ્તુને ત્યાગી ન હોય અથવા તે ગમે તેવા કપડામાં વિચરતો હોય તો તે પણ ધમ કહી શકાય છે, માટે અમુક બાહ્ય પ્રવૃત્તિ માત્રનું નામ ધર્મ નથી તેમ અધમ નથી. ઉપયોગમાં ધમ, છે અને ઉપગશૂન્યતામાં અધર્મ છે. બાકી તો સંસારમાં મનુષ્યએ કલ્પના કરેલા ધમ–અધર્મથી કાંઈ પણ હિતાહિત થઈ શકતું નથી. Page #289 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક વિચારણા. ~~ (૩૦) 00000000000 00000000000 પરમજ્ઞાની પરમ પુરુષાના જ્ઞાનમાં આખા ય સ’સારના જડચૈતન્યની અનાદિ અનંત, સાદિ અનંત, સાદિ સાંત અને અનાદિ સાંત ક્રશના સ્વચ્છ પ્રકાશી રહી છે. પુદ્દગલ સ્ક ંધાના અનેલા આ ક્રેહની પ્રત્યેક ક્ષણની કશનાએ સમાપ્ત થશે એટલે ચૈતન્ય દેહથી તત્કાળ છૂટો પડી જશે અને દેહના વિલય થઈ જશે. જરૂ તથા ચૈતન્યની જે સમયે, જે સ્વરૂપે, જે ક્ષેત્રની સ્પર્શના થાય છે તે જ ક્ષેત્રની તે જ સ્વરૂપે ફરીને સ્પના થઈ શકતી નથી. અનાદિ કાળથી સ્વત; ઘડાયેલા આ નિયમ સ'સારને બહુ સારી રીતે વ્યવસ્થિત કરે છે. આ નિયમથી જ આખા ય સંસારનું અસ્તિત્વ જળવાઇ રહ્યું છે. સંસારની બધી ય વિશિષ્ટતા આ નિયમને અનુસરીને જ છે. સંસારી જીવાના અવાસ્તવિક સુખ અને આનંદના આધાર પણ આ નિયમ ઉપર જ છે. જગત ક્ષણવિનશ્વર છે, માટે સ`સારી જીવાને સંસારમાં નવીનતાના ભાસ થવાથી સુખ તથા આન’દ્રુ અનુભવાય છે. જો જે સ્વરૂપે થયેલી ફરશના પાછી તે જ રૂપે થાય તેા મરી ગયેલા Page #290 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક વિચારણા. ૯ ૨૬૧ ? પાછા જીવતા થાય, અને મુક્ત થયેલાઓને સંસારમાં જન્મ ધારણ કરીને પાછું રઝળવું પડે. ક્ષણિક જગત અક્ષણિક થઈ જાય. જે જન્મે છે તે જ મરતે નથી, મરનાર બીજે છે. જે માં પડ્યો હોય તે સાજો થતો નથી, માંદે પડનાર જુદો હતો અને સાજો થનાર જુદે જ છે. જે શ્રીમંત હતો તે ગરીબ થયો નથી અને જે ગરીબ હતો તે શ્રીમંત થયો નથી. જો કે આ ક્ષણિકતા બૌદ્ધોનું બળ વધારનારી છે છતાં તે સર્વવ્યાપી છે. આ ક્ષણિકતા સર્વ પદાર્થોને માન્ય રાખવી પડે છે અને જે માન્ય ન રાખે તે પદાર્થો પિતાનું સ્વરૂપ ખાઈ બેસે છે. આત્મા એક જ વસ્તુને જાણે પણ અનંતી વસ્તુઓને ના જાણી શકે. અનેક રૂપે રહેલું જગત એક જ રૂપે દેખાય, માટે જે દરેક વસ્તુમાં ક્ષણિકતા તે રહેલી જ છે. આધાર તે વસ્તુદ્રવ્ય અને આધેય તે ક્ષણિકના પર્યાય. જે પર્યાય વ્યતીત થાય તે જ પર્યાય પાછો આવતો નથી અને પર્યાયને આશ્રયીને વસ્તુ ભિન્ન ભિન્ન અનેક રૂપે રહેવાની જ, માટે પર્યાય તરફ લક્ષ ન આપતાં દ્રવ્ય તરફ લક્ષ્ય આપવું. પર્યાયાને ગ્રહણ ન કરતાં દ્રવ્યની શુદ્ધ દશા વિચારી તેને જ અગ્રસ્થાન આપવું. પર્યાયના પ્રપંચમાં ન મૂંઝાવું તે જ જ્ઞાની પુરુષનું ભૂષણ છે અને વિકાસની શરુઆત છે. - પર્યાયે માત્ર વ્યવહારમાં વર્તવાને જ ઉપયોગી છે પણ દ્રવ્ય તે ખાસ સ્વરૂપ જ છે અને ત્રણે કાળમાં એકરૂપે રહેતું હવાથી શુદ્ધ સ્વરૂપ છે, માટે જ દ્રવ્યમાં અડેળવૃત્તિ છે અને પર્યાયમાં ડેળવૃત્તિ છે. દ્રવ્ય એક છે, પર્યાય અનેક છે. પર્યાયદષ્ટિમાં ડહેળાણ થવાથી મલિનતા રહેવાની જ અને દ્રવ્યદ્રષ્ટિમાં હલચલ ન હોવાથી સ્વચ્છતા રહેવાની જ. અનેક રૂપને ધારણ Page #291 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : જ્ઞાન પ્રદીપ. કરનાર બહુરૂપી ગમે તેટલાં રૂપ બનાવી વ્યવહારમાં તે છતાં નિશ્ચયથી પોતાને સારી રીતે જાણે છે કે હું તેા પ્રાણશંકર નામના તરગાળા છું. તેવી જ રીતે તમે ચારે ગતિમાં ગમે તેટલાં રૂપ ધારણ કરી સ'સારની વ્યવહારરાશિમાં આળખા પણ તમારે તે નિશ્ચયથી પેાતાને શુદ્ધ દન, જ્ઞાન, ચારિત્રમય સચિદાનંદ સ્વરૂપથી જ ઓળખાવુ જોઈએ. પર્યાયદૃષ્ટિ વિરક્તભાવ ઉત્પન્ન કરવાને ઉપયાગી છે દ્રવ્યદૃષ્ટિ (સ્વસ્વરૂપમાં) સ્થિર કરવાને અદ્વિતીય કારણ છે. બાકી તે પર્યાયદષ્ટિપણુ સવથા ત્યાજ્ય છે, કારણ કે પર્યાય તે વિકૃતિ છે અને દ્રવ્ય તે પ્રકૃતિ છે. આ સ્થળે આટલી વાત ખાસ જાણવા જેવી છે કે આત્મદ્રવ્યમાં પુદ્ગલદ્રવ્યના સંચાગ હાવાથી આત્માના સ્વભાવપર્યાય અને વિભાવપર્યાય એમ બે પ્રકારના પર્યાય આત્મામાં રહેલા છે. કમ દ્રવ્યના પર્યાય તે વિભાવપર્યાય અને આત્મદ્રવ્યના પર્યાય તે સ્વભાવપર્યાય. કમના વિયેાગ થયા પછી આત્મામાં વિભાવપર્યાય રહેતા નથી અને તેથી કંઈ આત્માનું અગડતુ નથી પણ આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. આત્માના અસ્તિત્વનું સૂચક કેવળ સ્વભાવપર્યાય જ રહી જાય છે. આ સ્વભાવપર્યાયાને દ્રવ્યથી વિયાગ થઈ શકતા નથી અને તે પ્રકૃતિસ્વરૂપ કહેવાય છે અને પરપર્યાય તે વિકૃતિસ્વરૂપ છે. આત્મામાં રહેલા સ્વભાવ અને વિભાવસ્વરૂપ પર્યાયેા ભિન્ન ભિન્ન રહીને પેાતાનું કાય કયે જાય છે. અનંતાનંત વિભાવપર્યાચા આત્માના સ્વભાવપર્યાયમાં લેશ માત્ર પણ પરિવર્તન કરી શકતા નથી અર્થાત્ પેાતાના સ્વરૂપમાં જરા પણ ભેળવી શકતા નથી. પર્યાયથી દ્રવ્ય જીદું નથી અને દ્રવ્યથી પર્યાય જુદા નથી. આ નિયમ સ્વભાવપર્યાયને લાગુ પડી શકે છે, પણુ વિભાવપર્યાયને Page #292 -------------------------------------------------------------------------- ________________ તાત્ત્વિક વિચારણા. : ૨૬૩ : લાગુ પડી શકતા નથી અને જો વિભાવપર્યાયના આત્મદ્રવ્યથી વિયેાગ ન થાય તે આત્માની શુદ્ધિ કાઇ પણ કાળે થઇ શકે જ નહિ, માટે જ સ્વપર્યાયથી દ્રવ્ય જુદુ‘ નથી પણ પરપર્યાયથી તા જુદું જ છે. ઘટના પર્યાયથી પટ ભિન્ન અને પટના પર્યાયથી ઘટ ભિન્ન; જડના પર્યાયથી ચૈતન્ય ભિન્ન અને ચૈતન્યના પર્યાયથી જડ ભિન્ન છે. પ્રથમ તે આપણે આત્માના વિભાવપર્યાય કે જે કમના વિકારસ્વરૂપ છે તેના વિચાર ન કરતાં ચૈતન્યથી ભિન્ન જડ— પુદ્દગલદ્રવ્યના પર્યાયેા જે અનેક રૂપે દૃષ્ટિગેાચર થઈ રહ્યા છે અને પાંચ ઇંદ્રિયાના વિષયસ્વરૂપ છે તેના વિચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. આત્માને સ્વચ્છ બનાવી સદાશિવ મેળવવા ઇચ્છનારે રાગ– દ્વેષરૂપી વિભાવપર્યાયની મલિનતા સ્વભાવપર્યાયમાંથી કાઢી નાખવાની જરૂરત છે. આ મલિનતાના ઉત્પાદક અને તેને પુષ્ટ અનાવનાર પાંચે ઇંદ્રિયાના વિષયસ્વરૂપ જડના પર્યાય છે. જ્યાં સુધી જડના પર્યાયામાં આત્મા વિભાવપર્યાયથી ભળે છે અર્થાત્ જડ અને જડના વિકારો કે જે પાંચ ઇંદ્રિયાના વિષચે છે તેમાં આત્મા રાગદ્વેષની પરિણતિ રાખે છે. તે રાગદ્વેષની મલિનતા દૂર કરી શકતા નથી પણ સ્વભાવપર્યાંયને વધારે મલિન અનાવે છે અને જે પૌલિક વસ્તુઓમાં રાગદ્વેષ કરતા નથી અર્થાત્ કેવળ સ્વભાવપર્યાયથી જ પરપૉંચામાં ભળે છે તે સ્વભાવપર્યાયને સ્વચ્છ બનાવી વિભાવપર્યાયથી મુક્ત થઈ શકે છે અને આને જવિશુદ્ધ સ્વભાવપર્યાયને જ મુક્તિ કહેવામાં આવે છે. સંસારમાં આત્માથી ભિન્ન સઘળા ય દ્રવ્ય અને સઘળા ય પર્યાયાની સાથે આત્માના જ્ઞાયકતાપણાના સંબંધ છે પણ ભ્રાતાપણાના નથી. આત્માનું લેાક્તાપણું સ્વગુણુપર્યાયમાં છે Page #293 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૪ : જ્ઞાન પ્રદીપ. પણ પરગુણપર્યાયમાં નથી. આત્માની અપેક્ષાએ જ્ઞાન ગુણ છે અને જ્ઞેયની અપેક્ષાએ જ્ઞાન પર્યાય છે કે જેને આત્માના સ્વભાવપર્યાય કહેવામાં આવે છે. દ્રવ્ય માત્ર પોતપેાતાના ગુણુપર્યાયના ભેાક્તા હેાય છે. એક દ્રવ્ય પેાતાનાથી ભિન્ન ખીજા દ્રવ્યના ગુણપર્યાયના ભાક્તા મની શકે નહિ. આત્મદ્રવ્યમાં સ્વ-પર-ગુણ-પર્યાયનું જ્ઞાતાપણું' છે અને સ્વગુણ-પર્યાયનુ ભાક્તાપણું પણ છે. આત્મદ્રવ્યથી ભિન્ન દ્રવ્યમાં જ્ઞાતાપણું નથી પણ સ્વગુણપર્યાયનુ ભાક્તાપણું જ છે. જો જડદ્રવ્યમાં પેાતાનાથી ભિન્ન આત્મદ્રવ્યનાં ગુણપર્યાયનુ ભાક્તાપણુ હાય તે। જડ ચૈતન્ય થઈ જાય, અને ચૈતન્યમાં જડના ગુણપર્યાયનું ભાતાપણું હાય તેા ચૈતન્ય જડ થઈ જાય. આત્માને માટે જે કહેવામાં આવે છે કે કમ'ના ભેદોના કર્તા, કમ ના ભેાસ્તા, સંસારમાં ભ્રમણ કરનારા અને સંસારથી છૂટી જનારો તે આત્મા છે. આ લક્ષણ કદ્રવ્યના પર્યાયને આશ્રયીને છે કે જે પરપર્યાય છે અને આત્માની સાથે સચેાગસ બંધથી રહેલા છે; પણ આત્માના સ્વગુણુપર્યાય કે જે સ્વભાવપર્યાય છે તેને આશ્રયીને નથી. સદેવની દૃષ્ટિમાં દરેક વસ્તુ અનેકાંતપણે દેખાઇ છે, એટલે દરેક વસ્તુને અનેક દૃષ્ટિથી તપાસીએ તે જ વસ્તુનુ યથાર્થ જ્ઞાન થાય છે અર્થાત્ વસ્તુ પૂર્ણ પણે જણાય છે; નહિ તે અપૂર્ણાં જ રહી જાય છે માટે એક અપેક્ષાએ તપાસીએ તે આત્મા આખા ય સંસારના જ્ઞાતા, કર્તા અને ભેાક્તા બની શકે છે. જાણવું, કરવુ અને ભાગવવું આ ત્રણેના સ્વરૂપથી અણજાણ આત્મા મેાહના દબાણથી ઘણા જ મૂંઝાયા કરે છે. ખરી રીતે જોતાં તે જ્ઞાન અને ક્રિયા-જાણવું અને કરવુંઆ એ જ ભાવા છે. ભોગ જેવી કાઈ વસ્તુ નથી. ભોગના જ્ઞાન–ક્રિયામાં સમાવેશ થઇ જાય છે. સંસારમાં જે ભોગે Page #294 -------------------------------------------------------------------------- ________________ તાત્વિક વિચારણા : ૨૬૫ ૪ કહેવાય છે તે આત્માના વિભાવ૫ર્યાનું પુદગલદ્રવ્યની સાથે તથા પુદગલદ્રવ્યના ગુણપર્યાયની સાથે સંગવિયેગરૂપ ક્રિયાનું અંગ છે અને તેમાં જે આત્માને આનંદ તથા ખુશીને અનુભવ થાય છે તે એક પ્રકારનું અજ્ઞાન છે. અજ્ઞાન પણ એક પ્રકારનું જ્ઞાન છે, અને તે આત્માનો ગુણ છે–પર્યાય છે; છતાં તેને અજ્ઞાન એટલા માટે કહ્યું છે કે વિભાવપર્યાયની છાયા પડવાથી તે મલિન થયેલું છે. સ્ફટિકમાં કાળા વસ્ત્રની છાયા પડવાથી સ્ફટિક કાળું કહેવાય છે તેમ વિભાવપર્યાયની છાયા પડવાથી જ્ઞાન અજ્ઞાન કહેવાય છે, બાકી તો અજ્ઞાન કેઈ પણ દ્રવ્યને ગુણધમ ન હોવાથી તાવિક વસ્તુ નથી. જ્યારે અજ્ઞાન અતાવિક છે, તે પછી ભેગે કે જે અજ્ઞાનની છાયા છે તે તાવિક કેવી રીતે હોઈ શકે ? આત્મદ્રવ્યની સાથે સંગસંબંધથી રહેલા પુદગલદ્રવ્યને આત્મદ્રવ્યથી ભિન્ન-અલગ રહેલા પુદ્ગલદ્રવ્યની સાથે સંગસંબંધ થવો તે ભેગપભેગ અને તેની અજ્ઞાનતાથી આત્મા પોતે માની લે કે હું આ વસ્તુઓને ભેતા છું, આ ભેગેથી હું સુખી છું, મને બહુ જ સુખ ઉપજે છે, શાતા થાય છે. આવી માન્યતાથી તેની સાથે સંગ-સંબંધથી રહેલા કમદ્રવ્યને પુષ્ટિ મળે છે, અને પોતાના સ્વભાવપર્યાય વધુ મલિન બનતા જાય છે. આત્માનું સ્વગુણપર્યાયનું ભક્તાપણું તાદાભ્ય છે-તસ્વરૂપ સંબંધથી રહેલું છે. સઘળા દ્રવ્યમાં પોતપોતાના ગુણપર્યાયનું ભક્તા પણું તાદામ્ય સંબંધથી જ હોય છે, માટે જે દ્રવ્યના ગુણપર્યાય. સાથે અથવા તો તે દ્રવ્ય સાથે સંગસંબંધ છે તે તેને ભક્તાબની શકે નહિ અર્થાત્ દ્રવ્યના સંચાગ-સંબંધમાં તેનું ભક્તાપણું છે જ નહિ; માટે આત્મા પગલદ્રવ્યને કે તેને ગુણના પર્યાને લેતા બની શકતું જ નથી અને એ હેતુથી જ પુદ્દગલદ્રવ્યના ભંગ માટે વલખાં મારવાં વ્યર્થ છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ કિ. %૦૦૦ “oooo Oછે કામ સુખ-દુ:ખ વિચારણું. oooooooo (૩૧) રૂeos સાફરીના સાથી મુસાફરને પૂછે છે કે તમારા શરીરે એ ઠીક છે કે? એમ પૂછતાં મુસાફરને નવાઈ લાગે છે અને વિચારમાં પડે છે કે કેઈ એમ કેમ નથી પૂછતું કે તમારા કપડાને ઠીક છે? તમે કઈ વખત તમને એમ પૂછતાં સાંભ ળ્યું છે કે તમારા ઘરેણુને કેમ છે? તમારા ઘરને કેમ છે? કારણ કે શરીર જડ છે તેવી જ રીતે આ બધું પણ જડ છે. જડ વસ્તુને ઠીક શું અને અકીક શું? જડને સ્વભાવ સડવું, પડવું અને નાશ પામવું છે તે પછી એના માટે કાંઈ પૂછવાનું પણ રહેતું નથી. આત્માને માટે પૂછવાની આવશ્યકતા ખરી? તમારા આત્માને મેહ તે મૂંઝવતો નથી? અંતરાય તે નડતા નથી? અશાતા તે હેરાન કરતી નથી ? વિગેરે વિગેરે. વેદનાર તે આત્મા છે, દેહ નથી. વેદવું એટલે જાણવું. આને ઘણું જ વેદના થઈ રહી છે એટલે અશાતાના ઉદયને સારી રીતે જાણે છે. વેદના એટલે જેને પીડા કહેવામાં આવે છે તે નહિ, પણ હિન્દુ ધાતુ જાણવાના અર્થમાં છે તેનાથી વેદના શબ્દ બને છે. વેદના, પીડા Page #296 -------------------------------------------------------------------------- ________________ mw સુખ-દુઃખ વિચારણુ. : ર૬૭ : અને દુઃખ આ ત્રણે શબ્દ એક જ સ્થિતિ જણાવનારા દુનિયામાં મનાય છે. હવે આપણે વિચાર કરીએ કે દુઃખ જેને કહેવામાં આવે છે તે શું વસ્તુ છે? પીડા શું વસ્તુ છે? પિતાની સમજ પ્રમાણે જે માણસ જે વસ્તુને અત્યંત પ્રતિકૂળ માને તે વસ્તુ તેના માટે દુઃખદાયી છે. તે વસ્તુના નિમિત્તથી તેના ભાવમાં અણગમે રહે છે, અરુચિ રહે છે અને જે વસ્તુ અત્યંત અનુકૂળ હોય તે વસ્તુથી તેના ભાવમાં આનંદ તથા સુખ વતે છે. અશાતાના ઉદયથી અથવા આપણને ગમતી વસ્તુને વિયેગ થવાથી કે અણગમતી વસ્તુને સંગ થવાથી આપણે દુઃખ માનીએ છીએ ત્યારે જ્ઞાની પુરુષે આપણે દુઃખના નિમિત્તોમાં સુખ માને છે અર્થાત્ અજ્ઞાનીઓમાં દુઃખના સાધનો જ્ઞાનીઓને સુખ આપનારાં થઈ પડે છે ને અજ્ઞાનીઓના સુખનાં સાધને જ્ઞાનીઓને દુ:ખરૂપ થઈ પડે છે. સંસારમાં જેને સુખ તથા દુઃખ કહેવામાં આવે છે તે પ્રતિકૂળતા તથા અનુકૂળતાને છોડીને કોઈ ખાસ વસ્તુ નથી; કારણ કે માનવામાં આવતા સુખ-દુઃખ કઈ પણ દ્રવ્ય નથી, તેમજ કઈ પણ દ્રવ્યને ખાસ ગુણ પણ નથી. જડચૈતન્યના સંગથી ઉત્પન્ન થયેલ વિકાર છે, અને તે જચેતન્યને વિયાગ થવાથી નાશ પામી જાય છે કે જેની નિરપેક્ષ ઉત્પત્તિ નથી. પૌગલિક સુખદુઃખની નિરપેક્ષ ઉત્પત્તિ છે માટે જ તેને વાસ્તવિક દ્રવ્ય તથા વાસ્તવિક ગુણમાં ન ગણતાં આત્માની સાથે જડના સંગથી થતા આત્માની વિભાવદશા માની છે. તેને કેવળી અવસ્થામાં કે સિદ્ધાવસ્થામાં નાશ થઈ જાય છે. સાપેક્ષ ઉત્પત્તિ તે વાસ્તવિક વસ્તુ માત્રામાં હોય છે અર્થાત નિત્ય વસ્તુમાં પણ હેય છે અને જે સાપેક્ષ ઉત્પત્તિ કે વિનાશ વસ્તુમાં ન હોય તે Page #297 -------------------------------------------------------------------------- ________________ : ૨૬૮ : જ્ઞાન પ્રદીપ. તે વસ્તુ જ નથી. સિદ્ધાત્માઓમાં શેયની અપેક્ષાથી ઉત્પત્તિ કે વિનાશ થયા જ કરે છે. શેય વસ્તુની ઉત્પત્તિથી જ્ઞાનની ઉત્પત્તિ અને શેયના વિનાશથી જ્ઞાનનો નાશ. આત્મા તે ધ્રુવપણે રહે છે. આત્માની ઉત્પત્તિ કે વિનાશ નથી. આ પ્રમાણે વિચાર કરતા નિરપેક્ષ ઉત્પત્તિવાળા સુખદુ:ખ તે કાંઈ પણ વસ્તુ જ નથી, એમ જ્ઞાની પુરુષો માનતા હોવાથી તેમને તેની કોઈ પણ અસર થતી નથી. તેઓ તે આત્મસ્વરૂપને જ સુખ માને છે કે જે એક આત્માને ગુણ છે અને દુઃખ તે વાસ્તવિક કે અવાસ્તવિક કાંઈ પણ વસ્તુ જ નથી. એક કંગાલ માણસને અણચિંત એક લાખને લાભ થયે એટલે તે પિતાને પરમ સુખી માનીને ઘણો જ ખુશી થયે. એક મહિના પછી કે તરત જ બે લાખનું નુકસાન થયું એટલે તે પિતાને પરમ દુઃખી માની શોકાતુર થયે. બતાવે, આ સુખ તથા દુઃખ શું વસ્તુ છે ? લાભાંતરાયને શોપશમ અને લાભાંતરાયના ઉદય સિવાય બીજું કાંઈ પણ નથી. સુખ-દુઃખ તથા હર્ષ-શેકમાં રતિમોહનીય તથા અરતિ કે શોકમેહનીયના ઉદય સિવાય બીજું કશું ય નથી. શુભાશુભ કર્મના ઉદયથી કે ક્ષયથી આત્મામાં ઉત્પન્ન થવાવાળી વિકૃતિને વાસ્તવિક વસ્તુ માનનારા આત્માઓ કેટલી ભૂલ કરે છે? સાપેક્ષ ઉત્પત્તિ વિનાશ અને નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ આ બન્ને સારી રીતે જણાવાથી નિત્યાનિત્ય, વાસ્તવિક, અવાસ્તવિક વસ્તુઓ સારી રીતે તેમજ સાચી રીતે ઓળખી શકાય છે. વસ્તુની વાસ્તવિક-યથાર્થ ઓળખાણ થવાથી સાચા સુખને માગ સરલ થઈ પડે છે. સાપેક્ષ ઉત્પત્તિ કે વિનાશ એટલે બીજી ઉત્પન્ન થવાવાળી તથા નાશ થવાવાળી વસ્તુની અપેક્ષાથી જે અનુત્પન્ન તથા Page #298 -------------------------------------------------------------------------- ________________ ~ ~ ~~ ~ ~~~~~~~~~ ~ ~~ ~ સુખ-દુખ વિચારણા : ૨૬૯ : અવિનાશી વસ્તુમાં ઉત્પત્તિ તથા નાશનું સ્થાપન કરવું, ઉત્પત્તિ તથા નાશવાળી માનવી, તે ઉત્પત્તિ અને વિનાશ સાપેક્ષ કહેવાય છે. જેમકે–આકાશ અખંડ છે, નિત્ય છે, ઉત્પત્તિ કે વિનાશ વગરનું છે. તે આકાશમાં રહેલા પદાર્થો ઘટ, મઠ, પટની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને આકાશની ઉત્પત્તિ તથા વિનાશ કહેવાય છે. બાકી આકાશ તે એક જ રૂપે રહે છે. આત્મા અખંડ છે, નિત્ય છે. તે ઘટપટાદિ પદાર્થોની ઉત્પત્તિ તથા વિનાશને આશ્રયીને તેનું જ્ઞાન ઉત્પત્તિ વિનાશવાળું કહેવાય છે. બાકી આત્મા તથા જ્ઞાન એક જ રૂપે રહેવાવાળા છે. આ જ પ્રમાણે મૂળ વસ્તુમાં ફેરફાર ન થતાં અન્ય વસ્તુમાં થતાં ફેરફારવાળી માનવી તે સાપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. જે વસ્તુમાં અન્ય વસ્તુની અપેક્ષા વગર અન્ય ઉત્પત્તિ કે નાશ વાળી વસ્તુને આશ્રય લીધા વગર મૂળ વસ્તુમાં ફેરફાર થવો. તે નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશવાળી વસ્તુ કહેવાય છે. આ નિરપેક્ષ ઉત્પત્તિ વિનાશ અનિત્ય વસ્તુઓમાં થાય છે. જેટલી અનિત્ય. વસ્તુઓ છે તે બધી સગવાળી હોય છે, વિકારવાળી હોય છે. સંસારમાં બે જ વસ્તુઓ નિત્ય છે; બાકી સઘળી અનિત્ય છે. શુદ્ધ આત્મા તથા શુદ્ધ પરમાણુ આ બે નિત્ય છે. પુદગલ પર માણુઓની સંખ્યાત અસંખ્યાત અનંતપ્રદેશી ઔધે અનિત્ય છે. આત્માની સાથે જોડાયેલા કર્મ પુદગલેને લઈને આત્મા અનિત્ય છે, એટલે ધર્મસંગથી થતાં આત્માના ભાવે અનિત્ય છે, અવાસ્તવિક છે. નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સંગવાળા હોય છે. તે સંગ જડની સાથે જડને સંગ અથવા આત્માની સાથે જડને સંગ થાય છે; પણ વિશુદ્ધ આત્માને સગાસંબંધ Page #299 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૦ : જ્ઞાન પ્રદીપ. થતા નથી, વિશુદ્ધ જડ પરમાણુના સંચાગ થાય છે. આત્મામાં ક્રોધ, માન, માયા, લાભ, સુખ, દુઃખ આદિ નિરપેક્ષ ઉત્પત્તિ કે વિનાશવાળા હાય છે. ઘટટાદિ પદાર્થો ઉત્પત્તિવાળા હાય છે, માટે જ નિરપેક્ષ ઉત્પત્તિવાળા પદાર્થો સઘળા ક્ષણિક છે. વાસ્તવિકમાં કેાઈ વસ્તુ નથી પણ સચેાગથી ઉત્પન્ન થયેલા એક પ્રકારના વિકાર છે અને જે વિકાર છે તે ક્ષણ ક્ષણમાં બદલાયા કરે છે. મહાપુરુષોના અનુભવ પ્રમાણે સુખદુ:ખ કોઈ વસ્તુ નથી. કમ સંચાગથી થતી આત્માની વિકૃત દશા છે. આ વિકારરૂપ સુખને મેળવવા અને વિકારરૂપ જ દુઃખને દૂર કરવા સંસારવાસી જીવા અનેક પ્રકારના ઉપાચા રચે છે, પણ તે સઘળા વ્ય છે. અનુકૂળ જડાના સંચાગ અને પ્રતિકૂળ જડાના વિયાગ ઈચ્છતાં અનંત કાળ ગયા ને અનંતા કાળ જશે. અન તી વખત જડની અનુકૂળતા પ્રાપ્ત થઈ છતાં કાંઇ પણ કાર્ય સિદ્ધિ થઇ નહિ. અનંતા ક્ષુદ્ર ભવેામાં કપાતાં, દાતાં, છેદ્યાતાં, ભેદાતાં, વટાતાં, દુખાતાં, દારુણ દુ:ખા સહીને માનવી અન્યા તા ૫ જડ જગતના માહુ છૂટ્યો નહિ એટલે જીવને પાછી તેની તે જ દારુણ દુઃખા સહન કરવાની દશા કાયમની કાયમ રહી. જીવ અહિયા દુઃખથી પ્રતિકૂળતાથી ડરે છે પણ એ જ મહાન દુઃખા કયાં છૂટી ગયાં છે ? જડના સંગીને સુખ કયાંથી ? જડના ઉપાસકને તે સહજાનંદ મળે ખરા ? કાદવમાં ને વિષ્ટામાં આળેાટનારને શુદ્ધિ ને પવિત્રતા શેની ? જીવ પાતે મેાહના દબાણથી ગમે તેમ માની લે કે મને અમુક જ અનુકૂળ છે, પણ જડ કાઇ પણ કાળે જીવને અનુકૂળ થાય ખરું ? શત્રુ કાઇ કાળે અનુકૂળ થઈ આનંદ આપે ખરા ? માનવજીવનમાં પાંચ પચીશેક વષૅ મેાહના ગુલામ Page #300 -------------------------------------------------------------------------- ________________ સુખ-દુઃખ વિચારણું, થઈને આપણે માની લઈએ કે અમે સુખી છીએ, અમારી પાસે ધનસંપત્તિ છે, અમારી પાસે સુખનાં બધાં ય સાધન છે, અમારે હવે કોઈ પણ વસ્તુની જરૂરત નથી. આમ ને આમ જડની દુનિયામાં વિચરીને અનેક પ્રકારના અપરાધો આંખ મીંચીને કરી લઈએ પણ કાળયવનને ઝપાટે લાગતાં જ જીવનદીપક બુઝાઈ જવા દે. પછી જુઓ અંધારામાં શું દશા થાય છે ? એ બધાં ય સુખનાં સાધનો અને ધન-સંપત્તિ આપણને કેટલે આનંદ તથા સુખ આપે છે? ગર્ભની અનેક પ્રકારની યાતનાઓ, સંમૂચ્છિમપણે અનંતી વાર થતાં જન્મમરણનાં દુઃખે, અત્યંત પ્રતિકૂળ જડના સંગવાળા નારકના ત્રાસ-આ સઘળા ય શું નાશ પામી ગયાં છે કે જીવો નિશ્ચિત બની મળેલા માનવજીવનને પ્રમાદથી ખાઈ રહ્યા છે ? શું મનુષ્ય એમ માની બેઠા છે કે માનવજીવન એટલે મુક્તિ અથવા તે માનવજીવન પછી માનવજીવનના અંત સાથે જ સર્વ આપત્તિવિપત્તિઓનો પણ અંત આવી જઈ જન્મજરા મૃત્યુથી મુક્ત જ થવાના ? . જે આવી વિચારણા ન હોય તે આટલી નિર્ભયતા તથા આટલી નિશ્ચિતતા ન હોય. જેઓ માનવજીવન પછી તરત જ મુક્ત થવાના હોય છે તેમને આટલી નિશ્ચિતતા, નિર્ભયતા કે પ્રમાદ હેતે નથી તે પછી જેનું કાંઈ પણ ઠેકાણું નથી તેને આટલું નિશ્ચિત કે નિર્ભય રહેવું કેમ પાલવે ? માટે વિકાસી પુરુષના પગલે ચાલીને, મિથ્યા સુખદુખથી મુકાઈ જઈને આત્મગુણસ્વરૂપ સાચું સુખ મેળવી લેવું જોઈએ. ‘e 5 Page #301 -------------------------------------------------------------------------- ________________ 9998 ထ°° છે ? ૦૦૦૦ વિકાસના પંથે. occo (૩ર) soooooooooooooo મા તે અપંગ છે. કાર્ય કરવાવાળી વૃત્તિ છે. આત્મા આવૃત્તિને કાર્ય કરવાની રીત બતાવી શકે, સારાનરસા કાર્યની સમજ પાડી શકે પણ કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્તવ્યરૂપે ન કરી શકે. વૃત્તિ અનુસાર વતન કરનાર વિભાવ સ્વભાવી આત્મા વ્યવહારથી અતાવિક દષ્ટિથી કર્તા કહી શકાય ખરે, પણ તાત્વિક દષ્ટિથી તપાસીએ તે આત્મા અકિય છે. સક્રિય તે જડ તથા જડના વિકારે જ છે. આત્માનો કરવાપણાને સ્વભાવ તાત્વિક હેય તે સિદ્ધાત્મા-મુક્તાત્મામાં તેમ કરવાપણને પ્રસંગ આવી જાય છે અને તેમ થવાથી આત્મા અનાત્મા થઈ જાય છે, મુક્તાત્મા સ્વરૂપથી નષ્ટ થાય છે. સંસારમાં કેઈપણ વસ્તુ સ્વભાવને ત્યાગ કરી શકતી નથી, કારણ કે સ્વભાવનો ત્યાગ કરવાથી વસ્તુને નાશ થઈ જાય છે. સ્વ એટલે પોતાનું, ભાવ એટલે હોવાપણું. સ્વભાવને–પોતાના હેવાપણને-અસ્તિપણાને ત્યાગ એટલે નાશ થાય તે પછી સંસા Page #302 -------------------------------------------------------------------------- ________________ વિકાસના પંથે. : ૨૭૩ : ~ ~ ~~~ રમાં નિશ્ચિત સ્વરૂપવાળી કોઈપણ વસ્તુ રહે જ નહિ. આત્માને સ્વભાવ જાણવાપણું-અક્રિયપણું છે. તે ત્રણે કાળમાં એક રૂપે જ રહે છે. તેમાં પરિવર્તન નથી. અને જડને સ્વભાવ સક્રિયપણું અનાત્મજ્ઞપણું છે. તે પણ ત્રણે કાળમાં ફરતું નથી. ઉભય(જડચિતન્ય)ના સંગથી વિલક્ષણતા ભાસે છે. આત્મા સક્રિય ભાસે છે, પણ તે વિભાવ છે. સ્વભાવ તાવિક વસ્તુ નથી. એકલા આત્માની જ વિભાવદશા થાય છે તેમ નથી, પણ ઉભયના સંગથી ઉભયની વિભાવદશા થાય છે. આત્માની માફક જડની પણ વિભાવદશા થાય છે. જેવી રીતે આત્મા પર પરિણતિમાં ભળી જઈ સ્વરૂપને ભૂલે છે તેવી જ રીતે જડ પણ પર પરિણતિમાં ભળી જઈ સ્વરૂપને ભૂલે છે. ભૂલે છે એટલું જ, પણ છેડતા નથી. બન્ને મળ્યા પછી અતાત્ત્વિક દૃષ્ટિથી જોનારને ઉભયના સ્વરૂપથી વિલક્ષણ કેઈ ત્રીજું જ સ્વરૂપ દષ્ટિગોચર થાય છે કે જેને ઓળખવા માટે વિભાવ એવી સંજ્ઞા રાખવામાં આવી છે. જ્યારે બન્ને છૂટા પડે છે ત્યારે વિલક્ષણતા-વિભાવ નષ્ટ થવાથી પોતપોતાના સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. પછી જેને સ્વભાવસ્થ થયાં કહે છે. જેવી રીતે સર્વથા જડથી મુકાઈ જવાથી આત્માની મુક્તદશા કહેવાય છે તેવી જ રીતે સર્વથા આત્માથી મુકાઈ જવાથી જડની પણ મુક્તદશા થાય છે. આ પ્રમાણે બન્નેની મુક્તદશા એક સરખી હોવા છતાં આત્મા મુક્તદશામાં પોતાના સ્વભાવ પ્રમાણે અખંડપણે જાણવાપણાના પરિણામમાં વતે છે ત્યારે જડ મુક્તદશામાં પોતાના સ્વભાવ પ્રમાણે ખંડ ખંડ થઈ જઈને સક્રિયપણે અનેક પ્રકારના જડેના સંગવિયેગના પરિણામમાં વતે છે. ચૂને અને હળદરના સ્વભાવમાં ઘણું જ અંતર છે. અને Page #303 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : જ્ઞાન પ્રદીપ. ^^ ^^^^^^^ ભિન્ન સ્વભાવવાળાં છે. ચૂને ધોળો અને હળદર પીળી હોય છે, છતાં બન્ને જ્યારે ભેગાં થાય છે ત્યારે લાલ રંગ દેખાય છે. ધોળાપણું અને પીળાપણું ઢંકાઈ જઈને જે લાલ રંગ દેખાય છે તે જ તેની વિભાવદશા છે. પ્રયોગથી જ્યારે બન્નેને અલગ કરવામાં આવે છે ત્યારે બન્ને પાછા પોતપોતાના સ્વરૂપમાં પ્રગટી નીકળે છે. ચૂને ધૂળ થઈ જઈને ચૂનાના રૂપે દેખાય છે અને હળદર પીળી થઈ જઈને હળદરના રૂપે દેખાય છે. બન્ને પાછા પોતપોતાના સ્વભાવ પ્રમાણે પિતપોતાના કાર્યમાં પરિણત થઈ જાય છે. ભેગા ભળેલા કંકુનું કાર્ય કરનારા હોય છે. બેઉ મળી એક જ કાર્ય કરે છે અને છૂટા પડી જુદું કાર્ય કરે છે તેવી જ રીતે જડ-ચેતન્ય પણ ભેગાં ભળી સંસારી કહેવાય છે અને બને એક કાર્ય કરે છે. તે જ છૂટા પડી ગયા પછી સ્વતંત્રપણે પિતપોતાનું કાર્ય કરે છે. સિનેમામાં બે વસ્તુઓ હોય છે. એક તે ફિલ્મની પટી અને બીજું લાઈટ (અજવાળું). આ બન્ને વસ્તુઓમાં લાઈટ અક્રિય છે અને ફિલ્મ સક્રિય છે. આત્મા લાઈટના સ્થાને છે અને કમં પ્રકૃતિ-વૃત્તિ ફિલ્મની પટીના સ્થાનમાં છે. લાઈટ અચળ છે, ફિલ્મ ચળ છે. લાઈટમાં ફિલ્મની ક્રિયા ભાસે છે પણ લાઈટ કિયા કરતી નથી. આત્મામાં જડની કિયા ભાસે છે પણ આત્મા અક્રિય છે. લાઈટ ન હોય તે ફિલમની ક્રિયા કેણ જાણે-જણાવે? આત્માને સ્વભાવ જાણવું ને જણાવવું, બાકીને સ્વભાવ જડને. પોતાને ઓળખ્યા સિવાય બધું ય નકામું. પારકાને ઓળખતાં અનંત કાળ વહી ગયે છતાં પણ તેને ઓળખી શક્યા નહિ. કર્મની સાથે વસતાં અનંત કાળ ગયે તે પણ તેના દુષ્ટ સ્વભાવને ઓળખી શક્યા નહિ. હંમેશાં જડનું જ ધ્યાન અને જડની જ સેવા. સાચું Page #304 -------------------------------------------------------------------------- ________________ પ વિકાસના પંથે. : ૨૭૫ : જાણવારૂપ પિતાનું કાર્ય છોડીને ખોટું જાણવું અને જઇને પિષવું અને સમજવું પણ ખરું. હું સમજીને માનવું સાચું અગ્નિને અડકે તે તરત બળે અને ઝેર ખાય તે તરત મરે, એટલે જ માનવી તાત્કાલિક ફળ આપનાર વસ્તુઓથી વેગળે રહે છે. અધમ અને અનીતિ કાળાન્તરે ગુપ્તપણે ફળ આપે છેસજા કરે છે માટે તેનાથી વિરામ પામતા નથી. સંસારને અનુયાયી, જગતના પગલે જડાસક્ત ઈચ્છાઓને ધ કરી શકતું નથી, આત્મવિકાસના માર્ગને સર્વથા સમજી શકતે નથી, અજ્ઞાનીઓના માનની આકાંક્ષા રાખ્યા કરે છે, જ્ઞાનીઓના ગુણની પરવા કરતું નથી. સંસારની વિભૂતિ–એશ્વર્ય મળવા માત્રથી જ જીવનની સફળતા માને છે, નિરંતર મદથી મૂંઝાયેલું રહે છે, પિતાની જાતને વધુ ને વધુ શત્રુ બનતે જાય છે, આત્માર્થી મહાપુરુષોને તુચ્છ ગણે છે, સઘળા ઉપર આધિપત્ય સ્થાપવાની ધૂનવાળો હોય છે. આવા પુરુષો માટે ત્યાગ કે વૈરાગ્ય જેવી કઈ વસ્તુ જ નથી. સંસારમાં જ સ્વર્ગ અને સંસારમાં નક માને છે અને મેક્ષ એટલે સમજ વગરના માનવીઓનું કલ્પનાચિત્ર માને છે. પૌગલિક સુખને અનુલક્ષીને ધાર્મિક ક્રિયાઓ કરનારની મનેવૃત્તિ, સત્ય ધર્મની વાસના ન હોવાથી, યથાર્થ પ્રવૃત્તિ કરી શકતી નથી. કાંઈક કરીશું તે સુખ મળશે, સાજા રહીશું, ધન મળશે વિગેરે વિગેરે ભાવનાઓને વશીભૂત હેવાથી દેખાદેખીથી સમજ વગરની ક્યિા કરે છે, માટે જ તેમની મને વૃત્તિમાંથી કમવિકાર શાન્ત થતું નથી અને પાછ કમ બાંધવાનાં કારણે સેવે છે. શ્રદ્ધા વગર, શંક્તિપણે, કાંઈપણ ફળ મળશે કે નહિ? એવા એવા વિચારે ધાર્મિક ક્રિયા કરતી વખતે પણ તેના Page #305 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૬ : જ્ઞાન પ્રદીપ. મનમાં વિચરતા હેાવાથી શુદ્ધ ક્રિયા કરી શકતા નથી. મનશુદ્ધિ વગરની ધાર્મિક ક્રિયા એક પ્રકારની વેઠ જ કહેવાય છે. સંસારમાં રહેતા ગૃહસ્થ સત્યાગ કરી શક્તા નથી, સથા નિઃસ્પૃહી સંતપુરુષા જ કરી શકે છે માટે આત્માથી સત્ય ધર્મને ઓળખનાર પણ આત્મશુધ્ધિ માટે ક્રિયા કરી, મિથ્યા દુષ્કૃત દઈ પાછે અશુદ્ધિનાં કારણેા સેવે છે, કારણ કે ગૃહસ્થ છે. ફક્ત પુદ્ગલાની અને આત્માનંદીમાં ફરક એટલેા જ હાય છે કે પુદ્ ગલાનંદી તન્મય થઇને સેવે છે અને આત્માનઢી લુખાશ વૃત્તિથી સેવે અને કાંઈક આછાશ ઉપર આવતા જાય છે. અનાદિ કાળથી અનેક પ્રકારના દાષાથી આતપ્રેત થયેલા આત્મા જલદીથી દેષમુક્ત-શુદ્ધ થતા નથી. શુદ્ધિના માર્ગે વળ્યા પછી અનેક પ્રકારના વિષ્રોને આળગતાં મેળગતાં અનેક ભવ પછી સંપૂર્ણ શુદ્ધિ મેળવી શકે છે. શ્રી મહાવીર પ્રભુ નયસારના ભવથી શુદ્ધિના માર્ગે વળ્યા હતા. તેમને સપૂર્ણ શુદ્ધિ મેળવતાં અનેક ભવ કરવા પડચા. ક્રોડાકોડ સાગરાપમ પછી પાતે સવ દાષાથી મુક્ત થઈ પ્રભુ બન્યા. શુદ્ધિની શરુઆત કરવાને માટે માનવજીવન અત્યંત શ્રેષ્ટતર છે. માનવજીવનમાં તુચ્છ વૈષયિક સુખ વિસારી આત્મશુદ્ધિના સંસ્કાર નાખવામાં આવે તે દરેક ભવમાં શુદ્ધિના માગ અનાયાસે જલ્દી પ્રાપ્ત થઈ શકે છે. મેાહને નિર્મૂળ બનાવવા માનવજીવન જેટલું સ`સારી કાઇપણુ જીવન સમથ નથી; તેમજ મેાહને સમળ બનાવવાને માટે પણ માનવજીવન જ સમર્થ છે. માનવી જડ અને જડના વિકારરૂપ જડ જગતના સ્વામી મનવા જેટલી કાળજી રાખે છે અને છૂટથી માનવજીવનના ઉપસેાગ કરે છે તેટલી જ કાળજી અને જીવનવ્યય સમ્યગ્દર્શનાદિ Page #306 -------------------------------------------------------------------------- ________________ વિકાસના પંથે : ૨૭૭ : ચિતન્ય જગતને સ્વામી બનવા કરે તે સર્વ દેથી મુક્ત થઈને બન્ને જગતને સ્વામી બની શકે છે પણ અજ્ઞાનતાથી માનવી મેટી ભૂલ કરે છે. ધન, બાગ, બંગલા, જમીન, વસ્ત્ર, ઘરેણું વિગેરે જડ વસ્તુઓ પિતાની માલીકીની બનાવી રાજી થાય છે. પિતે એમ માને છે કે આ બધી વસ્તુઓને હું સ્વામી છું, આ બધી વસ્તુઓને હું ભેગવનાર છું. કેટલી બધી અજ્ઞાનતા ! કેટલી ગેરસમજ! તાત્વિક દષ્ટિથી વિચાર કરનાર, ઉપશમભાવે અવલોકન કરનાર જ્ઞાની પુરુષોને તે આવી માન્યતાવાળા બાળજી ઉપર અત્યંત કરુણા ઉપજે છે, કારણ કે આવા જ અજ્ઞાનતાને લઈને જડ વસ્તુઓ ઉપર સ્વામી પણાનું અભિમાન ધરાવે છે, પણ તે સ્વામી નથી; સેવક છે, ગુલામ છે, તાબેદાર છે. પિતે જડ વસ્તુઓ પાસેથી આનંદ-સુખની ભિખ માગતા હોવાથી ભિખારી છે. પોતે વસ્તુઓને નથી જોગવતા પણ જડ વસ્તુઓ તેના અમૂલ્ય જીવનને ઉપભેગ કરી તેને નિર્માલ્ય બનાવે છે. જે જીવન પોતાના વિકાસ માટે વાપરવાનું હોય છે, તેને ન વાપરવા દેતાં પતે જડ વાપરે છે, અને અનંતબળી આત્માને પોતાની આણમાં વર્તાવી તેનું સર્વસ્વ હરણ કરે છે. સંસારવાસી છે અનાદિ કાળથી સંસારમાં ભ્રમણ કરતા હોવાથી એક બીજાની સાથે અનેક ભવમાં અનેક પ્રકારનાં સંબંધથી જોડાતા આવ્યા છે. એ કઈ પણ સંસારી જીવ નથી કે જેને બીજા ની સાથે સંબંધ ન થયો હેય. એક એક જીવની સાથે અનંતી વાર સંબંધ થયો છે. સંબંધ પ્રારબ્ધના અનુસારે અનુકૂળ તથા પ્રતિકૂળપણે થાય છે. કેટલીક વખત અનુકૂળ સંબંધ થાય છે અને કેટલીક વખત પ્રતિકૂળ Page #307 -------------------------------------------------------------------------- ________________ : ૨૭૮ : જ્ઞાન પ્રદીપ. સંબંધ થાય છે. અનુકૂળ સંબંધવાળા મિત્રા, સ્નેહીએ કહેવાય છે અને પ્રતિકૂળ સંબંધવાળા શત્રુ, દ્વેષી કહેવાય છે. ભાઈ, પિતા, પુત્ર, ભગિની, માતા, શ્રી આદિ સ્વજન સંધ્ અનુકૂળ જ નથી હાતા; પ્રતિકૂળ પણ હોય છે. પેાતાની ઇચ્છા અનુસાર વર્તનાર, પેાતાના મનેાથાને સફળ કરનાર અથવા તેા સફળ કરવામાં વિશ્ન ન નાંખતાં સહાય કરનાર–પછી તે સ્વજન હેાય કે પરજન હાય-અનુકૂળ હાવાથી સ્નેહી કહેવાય છે અને સ્વજન થઈને આવા વનાથી વિપરીત વનાર પ્રતિકૂળ હાવાથી શત્રુ કહેવાય છે. જીવમાત્ર પેાતાના શુભાશુભ કર્મ આંધવામાં અથવા તે ભાગવવામાં જડતથા ચૈતન્યની અપેક્ષા રાખે છે. જડ અને ચૈતન્યના નિમિત્તથી જ જીવા શુભાશુભ ખાંધે છે અને ભાગવે છે. શુભના ઉદયથી અનુકૂળ જડ-ચેતન્ય સુખધ થાય અને અશુભના ઉદયથી પ્રતિકૂળ જડ–ચૈતન્યના સંબંધ થાય છે. ઉભયના સબંધ શુભાશુભમાં હાવા છતાં જીવ ચૈતન્યને જ શત્રુ-મિત્ર માને છે પણ જને માનતા નથી. જીવમાત્ર ખીજાનું હિતાહિત કરવા સ્વતંત્ર નથી પણ પરતંત્ર છે. પેાતાના તથા પરના અદૃષ્ટની પ્રેરણાથી જ અન્યના હિતાહિત માટે પ્રવૃત્તિ કરે છે. જો પ્રારબ્ધની પ્રેરણા ન હાય તેા જીવ સંસાર પ્રત્યે ઉદાસીનભાવથી રહે પણ રાગદ્વેષની પરિણતિવાળા ન થાય. જીવ-આત્મા પોતે શુદ્ધ હેાવાથી કાઇના પણ હિતાહિતમાં અથવા તેા સુખદુઃખ ભાગવવામાં તે નિમિત્તભૂત બનતા નથી છતાં શુભાશુભ આવરણાના પડછાયા પડવાથી અન્યના Page #308 -------------------------------------------------------------------------- ________________ વિકાસના પંથે. : ૨૭૯ : હિતાહિતમાં, સુખદુઃખમાં નિમિત્ત બને છે, પણ જ્યારે આવરણાના પડછાયા ખસી જાય છે ત્યારે હિતાહિતની પ્રવૃત્તિમાંથી વિરામ પામી જાય છે. પ્રતિકૂળ વત્તન માટે ક્ષમા માગવાનું અને ક્ષમા કરવાનુ જ્ઞાની પુરુષા સંસારવાસીઓ માટે કહી ગયા છે તે સરળ પણ શુદ્ધ હૃદયથી મંગાય અને કરાય તે વિશધભાવ ટળી જઈને તે નિમિત્તે બંધાતા દુઃખાપાદક અને વિરાધવકક ન ખંધાય. ઉપર કહ્યા પ્રમાણે જો કે પેાતાના તથા પરના અશુભ પ્રારબ્ધની પ્રેરણાથી જ જીવ બીજાની સાથે પ્રતિકૂળ વતન કરે છે છતાં પોતે પ્રમત્ત બની અકત્તવ્યમાં પ્રેરાયેા માટે જ પોતાની પ્રમત્તદશાની ક્ષમા માંગી, હૃદયશુદ્ધિ કરાવવાની અને કરવાની આશ્યકતા રહે છે. તેમજ પ્રમાદી બની પોતાના અહિત માટે ભેગા કરેલાં અશુભ કર્મોને પશ્ચાત્તાપ કરી ખસેડવાની જરૂરત રહે છે. તત્ત્વજ્ઞાનશૂન્ય અણુસમજી જીવા પાસેથી તે અવશ્ય ક્ષમા માગી લેવી જોઇએ. તેનું હૃદય વિરાધરહિત થઈ દોષમુક્ત અને તેવા શઢાથી તથા તેવા વર્તનથી ક્ષમા માગવી જેથી કરી ભવિષ્યમાં તેના આત્મગુણુઘાતી કર્મોની વૃધ્ધિ થતી ખટકે અને વૈરિવરોધના સંસ્કાર ન પડે. જ્ઞાનીપુરુષો પાસે ક્ષમા ન માગીએ તે પણ ચાલી શકે છે, કારણ કે તે વસ્તુસ્થિતિને જાણનાર હાય છે, માટે તેના હૃદયમાં વૈરિવરોધના બદલે શાંતિ, સમતા અને હુષ હાય છે. તેમા પોતાના કનાશમાં સહાયક સમજી પોતાના પરમસ્નેહી તરીકે માને છે, શત્રુ તરીકે માનતા જ નથી; છતાં પોતાના હિત માટે પ્રતિકૂળ વતન કરી ઉપાર્જન કરેલા દુ:ખકમથી Page #309 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૦ : જ્ઞાન પ્રદીપ. મૂકાવા માટે જ્ઞાની પુરુષો પાસેથી પણ ક્ષમા માગવી તે અપરાધી જીવનું અવશ્ય કત્તવ્ય છે. પોતાની ભૂલ સમજાયા વગર માી માગી શકાતી નથી. જેએ પેાતાને અપરાધી સમજે છે તે જ માફી માગી શકે છે. જેઓ પોતાને અપરાધી માને છે તે જ પેાતાના આત્મગુણાનુ કમાંથી રક્ષણ કરી શકે છે અને તે જ પેાતાના આત્માના વિકાસ કરી સાચું સુખ અને સાચું જીવન મેળવી શકે છે. જીવાત્માએ તૃષ્ણાને ત્યાગ કરી, જડ સંસારથી વિરક્ત રહીને અપરાધી ન બનવું જોઈએ, છતાં કમવશ અનુપયેાગથી પ્રમાદી અની અપરાધ થઈ જાય તા તત્કાળ ક્ષમા માંગવી, તેમ અને તેા વર્ષ દિવસ પછી શુદ્ધ હૃદયથી, સરળપણે, નમ્રભાવે જીવ માત્રની પાસે ક્ષમા માગી લેવી અને ક્ષમા આપવી. આ પ્રમાણે આત્મવિકાસ માટે હૃદયશુદ્ધિની ઘણી જરૂર રહે છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ 008 A ભાવનાબળ શું ન કરી શકે? છે oooooooooooooooooooo (૩૩) wooooooooooooooooooooછું કર્મવાદને પ્રધાન માનનાર માનવજાતિ અને ઈશ્વરવાદને પ્રધાન માનનાર માનવજાતિ બંને ય ભાવનાબળને ઘણી જ મહત્વતા આપે છે. માનવજાતિમાં આપત્તિ-વિપત્તિ તથા સંપત્તિના જે પ્રસંગે ઉપસ્થિત થાય છે તેનું મુખ્ય કારણ સાસુદાયિક ભાવનાબળ છે. પુદ્ગલાનંદી જડાસક્ત જીવેનું સંખ્યાબળ વધે છે ત્યારે વૈષયિક વાસના પોષવાને માટે અધમ તથા અનીતિના આશ્રય તળે મલિન ભાવનાઓનું બળ પણ વધે છે અને અનિચ્છાએ પણ માનવજાતિને આપત્તિ-વિપત્તિ ભોગવવી આપત્તિ-વિપત્તિ ભોગવવાના અનેક પ્રકાર છે જેવા કે-- બિમારી, ભૂકંપ, યુદ્ધ, જળપ્રલય, અગ્નિપ્રકેપ વિગેરે વિગેરે. આ બધા ય નિમિત્તે પ્રાણુઓના ધન તથા જીવનને હાસ કરનારા છે, નાશ કરનાર છે. પુદ્દગલાનંદી પ્રાણીઓ પૌગલિક સુખના સાધનો હાસ થવાથી કે નાશ થવાથી અથવા તે હાસ તથા નાશની આશંકાથી અત્યંત ગભરાયેલા તેમજ ચિંતાતુર Page #311 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૨ : જ્ઞાન પ્રદીપ. vvvvvvv બનીને પ્રાણથી પણ મુકાઈ જાય છે. યદ્યપિ તત્વજ્ઞાની મહાપુરુષો આપત્તિ-વિપત્તિને કમની નિર્જરાનું કારણ માનીને ચિંતાતુર બની આત્તરોદ્ર ધ્યાન કરતા નથી અને સમભાવે શાંતિથી વેદી લે છે, પરંતુ પુદગલાનંદી, વિષયાસક્ત, દેહાધ્યાસી સંસારી છે તે વસ્તુતત્ત્વથી અજ્ઞાત હોવાથી વિનાશી ધન તથા જીવનને જ સુખશાંતિનું સાધન માને છે, અને તેના વિયોગના નિમિત્તને આપત્તિ-વિપત્તિ માને છે, જેનાથી મુકાવાને અર્થાત્ બનાવટી સુખના સાધનરૂપ ધન તથા જીવનને જાળવી રાખવાને અનેક પ્રકારનાં ઉપાયે કરે છે, છતાં તેમાં સફળતા તે થોડાક જ મેળવી શકે છે, કારણ કે પૌગલિક સુખના સાધને જડ તથા જડના વિકારસ્વરૂપ હોય છે. તેનું અસ્તિત્વ જાળવી રાખવાને પુદગલસ્વરૂપ પુણ્યકમની અત્યંત આવશ્યકતા રહે છે. પુણ્યકર્મ સિવાય ધનસંપત્તિ જાળવવાને માટે બાહ્યથી કરવામાં આવતા દરેક પ્રયત્ન નિષ્ફળ નિવડે છે, અને એટલા માટે જ મુખ્યપણે ધાર્મિક પ્રયત્ન જ કરે ઘટે છે. તે સિવાયના બધા ય પ્રયત્ન નકામાં છે. પૂર્વકાળે ધાર્મિક શ્રદ્ધાના યુગમાં જ્યારે જ્યારે આપત્તિવિપત્તિ આવતી ત્યારે ત્યારે માનવજાતિ પોતપોતાની માન્યતા પ્રમાણે તન, મન અને ધનથી ધાર્મિક અનુષ્ઠાને અત્યંત આદર કરતી. માજશેખ તથા કાંઈક લેભદશાને લઈને યત્કિંચિત કરવામાં આવતી અનીતિ તથા અધર્મને તિલાંજલી આપીને “સર્વ જીવ સુખી થાઓની ભાવનાથી કે ઈશાંતિનાત્ર, જપ-તપ આદિ ધાર્મિક પ્રવૃત્તિ કરતું, તે કઈ યજ્ઞયજનાદિ, કોઈ પ્રભુપ્રાર્થના તે કોઈ દાન-પુન્ય કરતું. તાત્પર્ય કે સહુ કોઈ આપત્તિ-વિપત્તિમાંથી ઉગરવાને પોતપોતાના ઈષ્ટદેવની Page #312 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબળ શું ન કરી શકે? : ૨૮૩ઃ સહાય માગતું, અને પુન્યબળ વધારવાનો પ્રયત્ન કરતું કે જેને લઈને આપત્તિ-વિપત્તિમાંથી બચી જઈને સુખી થતું, પરંતુ અત્યારે એનાથી વિપરીત પ્રવૃત્તિ જોવામાં આવે છે. પહેલાં શ્રધ્યાવાદને સમય હતું ત્યારે અત્યારે બુદ્ધિવાદને સમય છે, અને તેના અંગે અત્યારે ધન તથા જીવનને બચાવવાને ધાર્મિક પ્રવૃત્તિઓને છેડી દઈને કેવળ બુદ્ધિને જ અનેક પ્રકારે ઉપ ગ થઈ રહ્યો છે. ધનને ઓળખીને કેઈ લઈ ન જાય અથવા તો કઈ નાશ ન કરી શકે એટલા માટે તેને સેનું, ચાંદી, નોટ, ઘર, જમીન આદિ અનેક રૂપમાં ફેરવી નાંખવામાં આવે છે, જીવન બચાવવાને સ્થળાંતરે કે દેશાંતરે કરવામાં આવે છે, તે પણ ધન તથા જીવનના નાશની આશંકા ટળતી નથી. આવા સમયમાં ય મેજશેખ છૂટતા નથી, અધમ તથા અનીતિથી બચતા નથી; વૈષયિક તૃષ્ણાઓ ઓછી થતી નથી, વૈરવિરોધ શમતા નથી, અને એક બીજાના ભલાની ભાવના જાગૃત થતી નથી. પાડોશીનું બળી જાઓ, ઢળી જાઓ કે સવનાશ થઈ જાઓ; પણ મારું તે બચી જ જાઓ. આ પ્રમાણેની ભાવનાવાળાઓની સંખ્યા વૃદ્ધિગત થતી ગઈ અને એક બીજાના વિનાશની ભાવનાનું વાતાવરણ ઉગ્ર બની મેર ફેલાતું ગયું. તેમજ બીજા સુખી થાઓ કે દુઃખી થાઓ પણ મારે તે બાગ, બંગલા, મેટર, નોકર, ચાકર, મિષ્ટાન્ન, સુંદર સુંદર ઘરેણાં, વસ્ત્ર અને સિનેમા, નાટક, ખેલ, તમાસા જોઈએ જ એવી ભાવનાથી પરની પીડા ન ગણુને પરસંપત્તિને પિતાની બનાવવાના પ્રયાસમાં જ અનીતિ તથા અધર્મને પ્રચાર વધતો ગયે કે જેને પરિણામે અત્યારની દુઃખદ પરિસ્થિતિ ઊભી થઈ છે. જ્યારે જ્યારે એક બીજાના વિરોધની, હની Page #313 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૪ : જ્ઞાન પ્રદીપ. ભાવનાનું બળ વધે છે ત્યારે આપત્તિ-વિપત્તિના પ્રસંગેા ઉપસ્થિત થાય જ છે, અને પાછુ જ્યારે શુભ ભાવનાખળ વધે છે ત્યારે આપત્તિ-વિપત્તિ નાશ પામી જાય છે. ધર્મ તથા નીતિ, મનગમતા મેાજશાખમાં તેમજ તુચ્છ વૈયિક વાસનાએ પાષવામાં બાધ કરતા જણાવાથી કેટલાક પુદ્ગલાનંદી જીવે. સુધારક તરીકે બહાર આવ્યા અને માનવસમાજના ધાર્મિક તથા નૈતિક બળને નિળ બનાવવા ઐહિક પૌદ્ગલિક સુખને સન્મુખ રાખીને તેમની ધાર્મિક તથા નૈતિક ભાવનાઓને ભૂંસી નાંખી ધમના આશ્રય લેનાર અને નીતિને આદર કરનાર માનવસમાજ દુ:ખી થઈ રહ્યો છે અને ધમ તથા નીતિને તિલાંજલિ આપી સ્વેચ્છાવિહારી માનવસમાજ માહ્ય સંપત્તિ મેળવી સુખ ભાગવી રહ્યો છે, એવી શ્રદ્ધા બેસાડવા, પ્રાચીન સુકૃતના બળથી સુખ ભાગવતા ધવિહીન માનવીઓને ઉદાહરણ તરીકે આગળ મૂકીને જડાસક્ત-ભાગ્યહીન અનેક જીવાને અધમ તથા અનીતિના સંસ્કાર બેસાડ્યા કે જેના અંગે અનાદિ કાળથી પૌલિક સુખમાં ટેવાયલા જીવાની ધમભાવના ખસતી ગઈ અને અધમની ભાવનાનું ખળ વધી ગયું. કેટલાક સુધારક પણ પાતાના પ્રયત્નમાં સફળતા માનવા લાગ્યા, પણ આ સુધારકા અને તેમના સુધારા કુદરતને ગમ્યા નહીં, એટલે કુદરતે પોતે જ માનવસમાજના સાચા સુધારો કરવા કમર કસી છે, અને અધમ તથા અનીતિની ભાવનાથી સુખ મળી શકતું નથી પણ પૂર્વસ ંચિત પુન્યબળથી મળેલા સુખને નાશ થઈને, પરિણામે દુ:ખ જ ભાગવવુ પડે છે, તેના તાદશ ચિતાર અત્યારના પ્રસંગેામાં માનવી માત્રને પ્રત્યક્ષ બતાવી રહી છે. સુધારકાની સુધારણા અને ધારણાને ધરાશાયી બનાવવાને Page #314 -------------------------------------------------------------------------- ________________ ભાવનાબળ શું ન કરી શકે? : ૨૮૫ : અદષ્ટ મહાશક્તિ તનતોડ–અસીમ પ્રયત્ન કરી રહી છે. જે ભૂમિ અને પ્રદેશે સ્વર્ગના સૌંદર્યની સ્પર્ધા કરતા હતા તેને જ અત્યારે ભયાનક યાતનાના સ્થળેનું સ્મરણ કરાવી રહી છે. જડાસક્ત અલ્પજ્ઞ ની તુચ્છ બુદ્ધિથી ગૂંથેલી વાજાળમાં ફસાઈને સર્વજ્ઞ મહાપુરુષોના વચનને અનાદર કરનારાઓને સર્વના સિદ્ધાંતની સત્યતા સિદ્ધ કરી આપ્યા સિવાય અદષ્ટ મહાશક્તિ સંહારના કાર્યમાંથી વિરામ પામવાની નથી. ધર્મબળ અને બુદ્ધિબળ આ બંને પ્રકારના બળમાંથી ધર્મ બળ વધી જાય છે. દેખીતી રીતે તે બળ કરતાં બુદ્ધિબળ બહુ જ સારું કાર્ય કરતું જણાય છે, પરંતુ પરિણામે વિનાશક તથા વિઘાતક પોતાના સ્વભાવ પ્રમાણે માનવસમાજને ફળ આપવાવાળું થાય છે. કોઈપણ કાર્યના પરિણામે બુદ્ધિને પક્ષપાતી માનવી, જ્યારે સફળતા મેળવે છે ત્યારે બુદ્ધિમત્તાના આવેશમાં આવી જઈને ધર્મબળને હસી કાઢીને વાડે છે, પણ ધમબળને લઈને જ બુદ્ધિબળ કાર્યનું સાધક બની શકે છે. આ બાબતથી અનભિજ્ઞ મિથ્યાભિમાની માનવી જ્યારે બુદ્ધિનું પરિણામ વિનાશના રૂપમાં અનુભવે છે ત્યારે તે બુદ્ધિબળના અકિંચિત્કરપણાનું ભાન થવાથી સર્વ કાર્યમાં નિરાશ બનીને નિશ્રેષ્ટ થઈ જાય છે ધમબળ વગરનું કેવળ બુદ્ધિબળ શું કાર્ય કરી શકે છે તે સહુ કેઈને અત્યારે પ્રત્યક્ષ થઈ રહ્યું છે. એક વખતની બાહ્ય સુખની સહાયક બુદ્ધિની પ્રશંસા કરનારાઓ આજે તે જ બુદ્ધિને સંહાર સ્વરૂપવાળી જોઇને ખેડી રહ્યા છે. ધમબળ ખૂટી પડવાથી બુદ્ધિબળના કાર્યક્ષેત્રમાં ઘણી જ અવ્યવસ્થા ઊભી થઈ છે. વિનાશમાં પણ આબાદીની આશા રાખનારા બુદ્ધિશાળીઓ પોતાની બુદ્ધિને વિનાશના પંથે વાળી રહ્યા છે, પણ Page #315 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૬ : જ્ઞાન પ્રદીપ. પ્રાચીન અથવા તેા અર્વાચીન ધમખળ વગર વિનાશમાંથી આખાદી મળવી મુશ્કેલ છે. યદ્યપિ વિનાશની ભાવના અભ્યુદય કરવાવાળી થઇ શકતી નથી, તે પણ પ્રાચીન પુન્યખળથી એક વખત વિનાશક પણ પોતાના કાર્યોંમાં વિજય મેળવી શકે ખરો પરંતુ પરિણામે તે જ વિજય પરાજયના રૂપમાં ફેરવાઈ જાય છે. વિનાશ સ્વરૂપથી જ વિપત્તિના વિકાસી છે; પણ સ'પત્તિના તેા વિનાશક જ છે, અને એટલા માટે જ વિનાશની ભાવનાનું વર્તુળ વિશાળ થવાથી આપત્તિના અંત શીઘ્ર આવી શકે તેમ નથી. મીજાના વિનાશની ભાવના વહેલી મેાડી પોતાના વિનાશ માટે થશે, કારણ કે અરસ્પરસની વિનાશની ભાવના સમગ્ર માનવસમાજમાં વ્યાપી જવાથી સામુદાયિક ભાવનાખળથી માનવી માત્રને આપત્તિવિપત્તિના ભાગી બનવું પડશે. બીજાના તરફ દુર્લક્ષ રાખીને કેવળ પોતાના જ માટે કરવામાં આવતી ભાવનાથી વ્યક્તિગત બચાવ થઇ શકતા નથી પણ સમષ્ટિના બચાવની ભાવનાથી આપત્તિવિપત્તિ લય પામી જઈને સવના બચાવ થઇ શકે છે, માટે સવ”ના ધ્યેયમાં જ પોતાનુ શ્રેય સમાયલું છે, સના સુખમાં જ પોતાનુ સુખ સમાયલું છે આવી દૃઢ શ્રદ્ધાથી શુદ્ધ અંતઃકરણપૂર્વક સવના ભલાની ભાવના જ ઉપસ્થિત થયેલા દુઃખદ પ્રસ ંગને દૂર કરી શાંતિ કરવાવાળી થશે. Page #316 -------------------------------------------------------------------------- ________________ ; ર છે કે - છે કે જ 1 કે વિવેકના પંથે. oooooooooooooooooo ... ( ૩૪ ) cocooooooooo. પણ માટે સંસાર વિચિત્ર છે, અજાયબી અને ખૂબી. - એથી ભરેલું છે-આપણને ન સમજાય અને ન જણાય માટે જ. જે સમજે છે અને જાણે છે તેને વિચિત્રતાખૂબી–અજાયબી જેવી કઈ વસ્તુ જ નથી. મદારી આ ઉગાડે, ફળ લગાડે ને ચખાડે તેમાં મદારીને અજાયબી કે ખૂબી હોય જ શાની? રેડિયે, વાયરલેસ અને ફેનોગ્રાફ આદિના આવિષ્કારકર્તાઓને વિચિત્રતા, અજાયબી કે ખૂબી કોઈપણ માનસિક વિકૃતિ કરી શકતી નથી, તે પણ જ્ઞાનીઓકેવળજ્ઞાનીઓ આગળ વિચિત્રતા, અજાયબી અને ખૂબીનું શું ચાલી શકે ? ન સમજનાર અને ન જાણનાર પિતાને અને દશ્ય વસ્તુમાત્રને ભગવાનની માયા કહીને પણ અચંબે પામે છે. સાચું સમજાયું કે જણાયું એટલે બસ, પછી કાંઈ ઊણપ રહેતી નથી તેમ જ કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જાણે છે–સમજે. છે તે જ મુક્તાત્મા, અને અણજાણુ-અણસમજુ સંસારી આત્માબદ્ધ આત્મા. આપણે બદ્ધ એટલે સુદૂર તથા નિકટની વસ્તુએથી બંધાએલા, આપણામાં આપણાપણાને ભૂલી બેઠેલા અને Page #317 -------------------------------------------------------------------------- ________________ : ૨૮૮ : જ્ઞાન પ્રદીપ. ઈતરને આપણા માનવાવાળા. છૂટાય નહિ ત્યાં સુધી તેા અકળાવાનું ને મૂંઝાવાનું આપણા માટે નિર્માણ થઇ ચૂકેલ જ છે. માનવદેહમાં પણ મૂંઝવણા હેાય તે પછી સમજવાનું ને છૂટવાનું ખીજે કયાં બનશે ? માટે કાંઈક સમજી લઉં અને છૂટી લતા સારું. એવા એક જ નિ ય ઉપર અવાય નહિ ત્યાં સુધી તે અનવસ્થિત ચિત્તની ભ્રમણામાં પડવાથી ઇચ્છિત સ્થળે જવાના માર્ગ સન્મુખ થઇ શકાવાનું નથી. માનવદેહમાં જીવીને આપણે એ જ કામ કરવાનાં રહ્યાં. એ કામ થયાં એટલે બન્નેની દિશા જુદી, નામ જુદાં ને કામ પણ જુદાં. એક કરીએ તે ખીજું અટકી પડે. તે એ કામ કયા ? હમણાનું અને પછોનું, આ એમાંથી હમણાંનું પારકું અને પછીનું આપણું, તા હવે પારકું કામ પહેલાં કરવું કે પેાતાનું કામ પહેલુ' કરવું ? ભરત રાજાને એ વધાઇએ સાથે આવી-ચક્રરત્નની ઉત્પતિ અને પિતાજીને કેવળજ્ઞાન. ભરત મૂંઝાયા. ચક્રરત્નની પૂજા હુમણાંનુ' કામ, પિતાજીની પૂજા પછીનું કામ. પહેલાં કર્યુ* કરવુ ? ક્ષણવાર વિચાર કરી, જન્મમરણના અતવાળો, છેવટના વિકાસી જીવનમાં વસવાવાળો, સાચા ડાહ્યો ભરત, હમણાંનું વિનશ્વર કામ છાડીને અંત વગરનુ શાશ્ર્વતુ પછીનું કામ કરવું યાગ્ય ધાતુ* અને કર્યું. આપણને એમ જણાશે ને સમજાશે પછી મૂંઝવણુ શેની ? અજાયબી અને વિચિત્રતા શેની ? સંસાર અનાદિકાળથી હમણમાંનું કામ કરતા આવ્યેા છે, પણ હજી સુધી સફળતા મેળવી નથી, છેવટે નિરાશા જ મળી છે. આપણે સંસાર( હમણાં )ના કાનુ` છેવટ તપાસીએ તે Page #318 -------------------------------------------------------------------------- ________________ વિવેકના પંથે. ઃ ૨૮૯ ઃ નિરાશ થઈને ચાલ્યા જવું અને હમણાંના કામમાં મદદગારને લાકડાં મૂકી ફૂટી બાળવું, તેનું નામનિશાન પણ ન રહેવા દેવું, તેના આકારને લાકડાના ગેદા મારીને છુંદી નાખો. લાખે કરડે ભેગા કરનાર, મોટા મોટા મહેલ બંધાવનાર, રાજા, ચકવત્ત, ભિખ માગનાર, નાગે ફરનાર બધાની એક જ દિશા અને એક જ દશા. ઘણા કાળ સુધી વળગી રહી હમણના કામમાં નિષ્ફળ પ્રયત્ન બની નિરાશ થયેલા અનેક સંસારવાસીઓ, પછીનાં કામ પ્રારંભીને, સફળતા મેળવીને નિષ્કામ બની ગયા, નિરારંભી બન્યા, આશાવેલડીનાં મધુર અને સ્વાદુ ફળો ચાખી પૂર્ણ સ્વાદુ અને મધુર જીવન બનાવી ગયા. વેપાર બંધ કર્યા પછી જ છેવટે જાણુ શકાય કે શું મેળવ્યું અને શું ખાયું? વચમાં તે હજાર છે અને દશ હજાર મેળવે. દશ હજાર ખવે અને હજાર મેળવે. જાણી શકાય નહિ કે વ્યાપારમાં લાભ છે કે નુકસાન. આપણે હમણાં ન જાણી શકીએ કે માનવજીવનના વ્યાપારમાં શું મેળવ્યું ને શું ખાયું? પણ છેવટે જીવનની સમાપ્તિ પછી તપાસવાનું છે કે શું કમાયા અને શું ખાયું? વેપાર બંધ કરી અહિંથી જનારાઓને આપણે જોઈએ છીએ તે કઈ પણ એવો નથી જણાત કે જે છેવટે નિરાશ થઈને ન ગયે હોય છેવટે આનંદથી, સુખથી સંતોષ જાહેર કરીને જનાર તે જેણે પછીના કામમાં જીવન વ્યતીત કર્યું હશે તે જ જણાશે. હમણુના કામમાં જીવનારને સંતેષ તથા શાંતિ હોય જ શાની ? તે તે એમ જ સમજે છે કે હું મારું સર્વસ્વ ખાઈને જાઉં છું, અને ૧૯ Page #319 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : જ્ઞાન પ્રદીપ. ~~~~ ~ ~ ~~ પછીનું કામ કરનારે જાણે છે કે હું સારું કમાયો છું અને તે સાથે લઈને જાઉં છું; કારણ કે હું જે કાંઈ કમાયે છું તે મારી પાસે જ છે. માનવદેહમાં રહીને અબૂઝ રહ્યા તે પછી ક્યાં બૂઝીશું? બધા ય દેહમાં જીવવા કરતાં માનવજીવન ઉત્તમ છે પણ તે જાણીબૂઝી છૂટી જવાય તે જ. બાધ વગરનું માનવજીવન, કનિષ્ટમાં કનિષ્ટ–વધારેમાં વધારે અપરાધી ! માનવદેહમાં જીવી બુઝાવવા કેણ શ્રમ કરે? બધા ય તૈયાર વસ્તુના ગ્રાહક. એક આંધળે બીજા આંધળાને પૂછે છે “ભાઈ ! રત્નપુરને માગ કર્યો?” બીજા આંધળાએ ઉત્તર આપ્યો જમણે હાથે ચાલ્યા જાઓ. પહેલાં વીરપુર આવશે અને પછી રત્નપુર આવશે.” પેલો પૂછનાર ફરીથી પૂછે છે કેઃ “તે રત્નપુર જોયું છે કે? રત્નપુરને માગ જે છે? ” બીજો કહે છે મેં ગામે નથી જોયું અને માર્ગ પણ નથી જે. હું તે સાંભળેલું કહું છું.” ત્યારે પૂછનાર બોલ્યાઃ “મને એક જણે ડાબે હાથે રત્નપુર બતાવ્યું, બીજાએ પાછળ બતાવ્યું, ત્રીજાએ સન્મુખ બતાવ્યું અને તું જમણે હાથે બતાવે છે.” બધા ય આંધળા અને બધા ય અણજાણ. કેઈપણ અનુભવજન્ય સત્ય નથી બતાવતું. એક કહે છે આગમમાં આમ લખ્યું છે, બીજે કહે વેદમાં આમ છે, ત્રીજે ગીતાનું પ્રમાણ આપે છે, ચેાથે કુરાન બતાવે છે ત્યારે પાંચમે બાઈબલને આગળ મૂકે છે. આ પ્રમાણે અનુભવજ્ઞાનશૂન્ય અત્યારની જનતામાં મતભેદ પડી ગયા છે. એક ત્યાગથી કાર્યસિદ્ધિ-મુક્તિ બતાવે છે ત્યારે બીજે ભેગથી બતાવે છે. અનુભવજ્ઞાન વગર આંધળાની જેમ ફાંફાં મારવાનાં. સૌ કે લખેલું વાંચી જાણે પણ સમજેસમજાવે કેણ? ઉપશમભાવી આત્મા હોય તે તે લખેલા Page #320 -------------------------------------------------------------------------- ________________ વિવેકના પંથે. : ર૯૧ : પ્રભુના સંકેતને સાચી રીતે જાણી શકે, રહસ્ય સમજી શકે અને સમજાવી શકે; પણ આ તે બધા ઔદયિક ભાવવાળા રહ્યા એટલે જે વખતે જેવા ઉદયને આધીન હોય તે તરફ તાણી જાય અને ઉદયાધીન ટોળું તાણુતાણી કરી લડી મરે. સાચે બેધ અને સાચી સમજણ આપ્યા વગર આત્માને આનંદ અને શાંતિ મળવા કઠણ છે. આનંદ આદિ સાચી વસ્તુઓ આત્માના ધર્મ છે અને તે મુક્ત થવાથી જ પ્રગટે છે, માટે મુક્તદશાનું સાચું જ્ઞાન શ્રી મહાવીરની સાચી જીવનચર્યામાંથી મળી શકે છે. સંસારના સમગ્ર દુખેથી છૂટી જવાય તે જ મુક્તદશા મળે. મુક્તિ નામ જ છૂટી જવાનું છે. મને વૃત્તિમાંથી જડધર્મની અભિલાષા નીકળી જાય તે મુક્તિ પાસે જ છે. ઔદયિક ભાવને જીવ જડને સંગ કરી સુખ માને છે, પણું ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક ભાવે તે સુખને પિતાનામાં જ રહેલું જુએ છે. હવે કરવાનું છે એટલું જ છે કે ક્ષાપશમિક ભાવ જે સન્માગ કહેવાય છે તેને છોડી ઔદયિક ભાવરૂપ ઉન્માગમાં ન જવાય તે જ આપણે આપણું કાંઈક શ્રેય સાધી શકીશું. ક્ષાપશમિક ભાવ ધમ અને ઔદયિક ભાવ અધમ છે, માટે ધર્મસાધન કરવું. ‘ છે Page #321 -------------------------------------------------------------------------- ________________ પ ૦૦૦, ૧૦ -૦) ૦૭૯૯૮ we ( સાચું જીવન. oooooooooooooooooooo ( 3 ) Nooooooooooooooooooock સંસાર જીવવાની ધમાલમાં પડ્યો છે. મનુષ્ય જીવવા માટે ઘણા ઘણું ઉપાયો કરે છે. અનાદિ કાળના અભ્યાસથી ખાવાને જીવવાનું મુખ્ય કારણ માને છે. ખાધા વગર જીવી શકાય નહિ એવી માન્યતા લગભગ આખા ય સંસારની છે. કહેવતેમાં પણ અને પ્રાણ માનવામાં આવે છે–જીવવાને બીજા બધા ય વગર ચાલે પણ ખાધા વગર તે ચાલે જ નહિ. વાત સાચી છે. ઘડિયાળ ચાવી આપે તે ચાલે અને દીવો તેલ પૂરે તે બળે, તેમજ દેહધારી જી ખાય તે જીવે; પણ કમાન તૂટી ગયા પછી કે બત્તી પૂરી થયા પછી ચાવી કે તેલ પૂરવાથી ઘડિયાળ કે દીવ ચાલવાની કે બળવાની ક્રિયા કરી શકતા નથી તેમજ આયુષ્ય તૂટી ગયા પછી ખાવાથી જીવો જીવી શકતા નથી. જી ખાવા છતાં ય મરી જાય છે. ખરું જોતાં તે સંસાર સાચા જીવનને ઓળખી શકયે જ નથી કે જે જીવન આત્મા-જીવને અસાધારણ ધર્મ છે. સંસારી છે જે જીવનને નિત્ય બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે Page #322 -------------------------------------------------------------------------- ________________ સાચું જીવન uvom રહી છે. સર્વથા ને સથ આવી રીતે જા આયુષ્યકમના ઉદયથી જોડાયેલ જીવ અને દેહના સંચાગસ્વરૂપ છે. જે સંગ સ્વરૂપથી જ અનિત્ય છે તેને આજ સુધીમાં કઈ પણ નિત્ય બનાવી શકાયું નથી. પ્રભુ શ્રી મહાવીર પણ દેહ-જીવના સંયોગને એક ક્ષણ પણ વધારી શકયા નથી અર્થાત્ એક ક્ષણ પણ વધારે જીવી શક્યા નથી. આ જીવવાને મોહ બધા ય જાને છે. જે જીવન–દેહ સંચાગસ્વરૂપ છે તેમાં જ આનંદ માની તેનાથી છૂટું પડવું ગમતું નથી. આધુનિક સંસારમાં ત્યાગી, ભોગી, અધ્યાત્મી, બહિરાત્મદશાવાળા કે અંતરાત્મદશાવાળા બધા ય મતથી ભય પામે છે. દેહને છોડવાની વાત સાંભળવા માત્રથી જ બહુ દુઃખી થાય છે, પણ સર્વથા દેહથી છૂટી ગયા સિવાય મુક્તિ મળી શકતી નથી. દેહના સંગના સર્વથા અભાવસ્વરૂપ વિયેગ તે જ મુક્તિ અને તે જ સાચું જીવન છે. આવી રીતે કહેનારની તે સંખ્યા કંઈક દષ્ટિગોચર થાય છે પણ તેવી દઢ શ્રદ્ધાઆત્મવિશ્વાસવાળો તે ભાગ્યે જ કઈક હશે. પિતે નિરાકાર હોવા છતાં જીવને જે કાંઈ આકાર મળે છે તેને પોતાનું જ સ્વરૂપ માનીને ન ભૂંસાવા દેવાને માટે ઉત્તમ માનવજીવનને વ્યર્થ વેરી નાખે છે તે પણ છેવટે આકાર તે ભુંસાઈ જ જાય છે; માટે નિરાકાર સ્વરૂપ પ્રગટ કરવાને જ જીવન વાપરવું જોઈએ. જેટલા આકારો છે તેટલા બધા ય બનાવટી છે ખાટા છે, પરમાણુઓના ઔધે છે. ભિન્નભિન્ન પરમાણુઓના સમૂહથી જે અંધ બને છે તે સ્વરૂપથી જ ભિન્ન છે, માટે તે અભિન્ન સ્વરૂપવાળા કેવી રીતે બની શકે? અને અભિન્ન હેયા સિવાય નિત્ય સ્થાયીપણું તેમાં હોઈ શકે જ નહિ. રેતીમાં રમનાર બાળકે, રેતીના કણસમૂહનાં દેરાં અને Page #323 -------------------------------------------------------------------------- ________________ : ૧૯૪ : જ્ઞાન પ્રદીપ. ઘરા બનાવી શકે ખરા, પણ તેને ચિરસ્થાયી રાખી શકતા નથી; કારણ કે વિખરાઈ જવાના સ્વભાવવાળો કણસમૂહ વિખરાઈ જ જવાને, તેમ જ જડમાં રમનાર આળજીવ પરમાણુસમૂહના અનેક આકાર બનાવી શકે ખરા, પણ રાખી શકે નહિ; કારણ કે પરમાણુસમૂહ વિખરાઇ જવાના સ્વભાવવાળો છે. જન્મ-મરણના કાયદો જડ ચેતનમય આખા સંસારને લાગુ પડે છે.બધી દુનિયા જન્મે છે અને મરે છે. જન્મમરણમાંથી જડ પણ બચી શકતું નથી. દુનિયા ક્ષણિક છે એટલે જન્મમરણવાળી છે. દરેક ક્ષણમાં જન્મમરણ રહેલાં છે. જે ક્ષણમાં જન્મ છે તે જ ક્ષણમાં મરણ પણ છે અને જે ક્ષણમાં મરણ છે તે જ ક્ષણમાં જન્મ પણ છે. જન્મ-મરણ એટલે સંચાગ-વિયેાગ. સંચાગ તે જન્મ અને વિયેાગ તે મરણુ. બધા મેાતથી ભય પામે છે પણ જન્મથી કોઇ પણ ભય પામતું નથી. મેાતથી બચવા માટે બધા અનેક ઉપાય કરે છે, પણ જન્મથી ખચવા માટે કાઈ પણ ઉપાય કરતું નથી. આ ઉપરથી એમ જણાઇ આવે છે કે સંસારના વિયાગ ન થવા દેવા જીવ માત્રના પ્રયત્ન છે; પણ સંસારના સંચાગ ન થવા દેવા કોઈના પણ પ્રયત્ન નથી. તીર્થંકર આદિ મહાપુરુષાના પ્રયત્ન સંસારના સંચાગ ન થવા દેવા માટેના જ હતા, પણ માતથી બચવા માટે નહિ. તેમને જન્મના ભય હતેા પણ મરણને ભય નહાતા. સંપૂર્ણ મરણની તે તેમને ઇચ્છા હતી; કારણ કે સંપૂર્ણ મરણ તે મુક્તિ અને અપૂર્ણ મરણ તે સંસાર. જન્મથી ખચવાનેા અને મરણુથી બચવાના ઉપાય ભિન્ન છે; કારણ કે બન્ને ભિન્ન સ્વરૂપ છે. એક સંચાગસ્વરૂપ છે અને બીજો વિચેાગસ્વરૂપ છે. જન્મથી બચવાના ઉપાય સર્વથા જ સંસાર Page #324 -------------------------------------------------------------------------- ________________ સાચુ જીવન. : ૨૯૫ ઃ ના ત્યાગ કરવા અને માતથી બચવા માટે જડ સંસારના છૂટથી ઉપયાગ કરવા પડે છે; કારણ કે જડ સંસારથી આત્માને છૂટો ન થવા દેવાને માટે જડને પુષ્ટ બનાવવાં પડે છે. દેહથી જીવને છૂટા ન થવા દેવાને જડ વસ્તુઓના પુષ્કળ ઉપયાગ કરવા પડે છે, જેથી કરીને જડ સંસાર મળવાન મનવાથી જન્મથી ખચી શકાતું નથી અને વારંવાર જન્મ ધારણ કરવા પડે છે. તેમજ માતથી બચવા જતાં વધારે ને વધારે માતને આધીન થવુ પડે છે, છતાં અનાદિ કાળના અભ્યાસથી માધશૂન્ય જીવા મેાતથી જ મચવાના પ્રયત્ન કરતાં નજર આવે છે, પણ માતથી કેવી રીતે બચી શકાય છે તેની પૂરેપૂરી માહિતી ન હેાવાથી ઇચ્છિત વસ્તુ મેળવી શકતા નથી અને જેમને માહિતી છે તે પણ મેહના દબાણથી માતને જ પુષ્ટ બનાવે છે—છૂટવાને બદલે વધારે બંધનમાં પડે છે. સંસારમાં માનવજીવનમાં અવતરીને સાચા જીવનની આળખાણુ કરવી અને માતથી મુકાવાને મહાપુરુષાના મા તું અવલેાકન કરવુ અને અનાદિ કાળથી આત્મા મરી જાય છે તે ગેરસમજ-અજ્ઞાનતાને ખસેડીને જડ સંસારના સંચાવિયાગથી આત્માને છે।ડાવવા પ્રયત્ન કરવા એ જ ખાસ કવ્યુ જણાય છે. પ્રબળ પુન્યની સહાય હાય તે। આ ... મનવુ કાંઈ અશકય નથી. ( Page #325 -------------------------------------------------------------------------- ________________ Oooooooooooc -88 સાચી સ્વાધીનતામાં જ સુખ છે.’ (૩૬) 0000000000 00000000000 2 રાધીન પ્રાણીઓની ધારણાની સફળતા પણ પરાધીન જ હાય છે. પરાધીન હેાવા છતાં સ્વાધીન માની બેઠેલા અનભિજ્ઞ આત્માએ વધારે ને વધારે પરાધીન ખની આપત્તિવિપત્તિએમાં ફસાતા જાય છે. સ્વાધીનતા તથા પરાધીનતા સત્ય સ્વરૂપને ન ઓળખનાર સ્વાધીનતાની તીવ્ર ઈચ્છાથી નિરંતર પ્રયત્નશીલ હાવા છતાં સ્વાધીનતાને બદલે પરાધીનતા મેળવે છે. અંતમુ ખ....સ્વાધીન વિરક્ત ....સ્વાધીન મુક્ત ...સ્વાધીન અનાસક્ત....સ્વાધીન અહિં ખ....પરાધીન રક્ત.... .પરાધીન મ..... ....પરાધીન આસક્ત .પરાધીન .... પરમ સુખી પરમ દુ:ખી આવી જ રીતે નિચ્છિક અને નિઃસ્પૃહી સ્વાધીન હાય છે. અને ઇચ્છાગ્રસ્ત તથા સ્પૃહાવાળા પરાધીન હેાય છે. સંસારમાં જડ તથા જડના વિકારાને આશ્રિત બનેલા પ્રાણી પરાધીન હાવાથી કંગાલ અનીને પરમ દુઃખ ભાગવી રહ્યા છે. અજ્ઞાનતાને લઈને જીવા જડ તથા જડના વિકારીને અધિક મેળવીને માની Page #326 -------------------------------------------------------------------------- ________________ સાચી સ્વાધીનતામાં જ સુખ છે.’ : ૨૯૭ : લે છે કે અમે સ્વાધીન છીએ, પણ તત્ત્વષ્ટિથી તપાસીએ તે તેઓ વધારે પરાધીન અનેલા જણાશે; કારણ કે સ્વ એટલે આત્મા અને પર એટલે જડ. આ પ્રમાણે સ્વ-પરની વ્યાખ્યા થાય છે અને આ વ્યાખ્યાને આશ્રયીને જ જેઆ જેટલે અંશે જડની ઓછી જરૂરિયાતવાળા છે તે તેટલે અંશે સ્વાધીન થયેલા હાય છે, અને જેમને સારા વણુ, ગંધ, રસ, શબ્દ અને સ્પર્શ આદિ જડની અધિક ચાહના રહે છે તેમને પરાધીનતાનો એડીમાં વધારે જકડાવુ' પડે છે. લૌકિક ઉક્તિ “પરાધીનને સુપને સુખ નહિ” જે કહેવાય છે તદનુસાર તેમને સ્વગ્નમાં પણ સુખ મળી શકતું નથી. માનવી જ્યારે એકલા અને અલ્પ પરિગ્રહવાળો હાય છે ત્યારે તે વ્યવહારિક સ્વાધીનતાનું કાંઇક સુખ અનુભવે છે, પણ જ્યારે એકથી બે અને બેથી ત્રણ એમ જનસંખ્યામાં તેમજ પરિગ્રહના પ્રમાણમાં મમતાભર્યું વધારા થાય છે ત્યારે તેના બાહ્ય સુખ તેમજ નિશ્ચિતપણાના નાશ થાય છે. માનસિક સુખને બદલે દુઃખ ઉત્પન્ન થાય છે. અજ્ઞાની આત્માઓને માટે ખાદ્યષ્ટિ જનસમુદાયે અનાવેલા–માનેલા વ્યવહારની અપેક્ષાએ એટલું તેા જરૂર કહેવુ પડશે કે આ શ્રીમંત છે. સ્ત્રી, પુત્ર, પૌત્રાદિ પરિવારવાળો છે, સર્વ વાતે સ્વાધીન છે, સુખી છે, પહેલાં એકલા હતા, રસાઇપાણીમાં પરાધીનતા ભાગવવી પડતી હતી, સારા પ્રસંગે ઘરેણાં, વસ્ત્ર પારકાં માગીને વાપરતા હતા, ભાડાનાં ઘરમાં રહેતા, હાથે વાસણ માંજતા, હાથે કપડાં ધેાંતા, ભાડાની ગાડીમાં ફરતા વિગેરે વિગેરે પરાધીનતાથી દુ:ખી હતા; પણ હાલમાં પાસે પૈસા પુષ્કળ છે, રહેવાને માટે લાખ રુપિયા ખર્ચીને મહેલ બંધાવ્યેા છે, માગ Page #327 -------------------------------------------------------------------------- ________________ wwwvvwvvvvvvvvvvvvvvvvvuuuuu : ૨૯૮ઃ જ્ઞાન પ્રદીપ. બંગલા ઘરના છે, ઘેર બેચાર કરે છે, ઘરની ગાડી, મેટર છે, પચાસ હજારનાં દાગીના છે ને કસબી રેશમી સુંદર વસ્ત્રો છે, હજારનું ફર્નિચર છે, સર્વ વાતે સુખી છે, લેશમાત્ર પણ કેઈની પરાધીનતાનું દુઃખ નથી કે પારકી એશિયાળી વેઠવાની નથી, છે કાંઈ એને સંસારમાં દુઃખ? . આ તે બધું ચર્મચક્ષુથી જેનારને માટે સાચું, પણ જ્ઞાનદષ્ટિ-અંતર્દષ્ટિથી જેનાર સંતપુરુષો પૂછે કે ભાઈ! જેટલી વસ્તુઓને તેં ઉપર બતાવી તે સર્વ વસ્તુઓને તારે આત્મા સ્વાધીન કર્યો છે કે તે વસ્તુઓને તે પિતાને આધીન કરી છે? જે તે વસ્તુઓને તે પિતાને આધીન કરી હોય તે તે વસ્તુઓ તારે પીછે છેડે નહિ, તારી પાછળ પાછળ આવે, તારી હયાતિમાં તને છોડીને જાય નહિ. તે વસ્તુઓ તે તને છેડીને ચાલી જાય છે. તારા ચર્મચક્ષુથી પર્યાયાંતરરૂપ પરિવર્તન-નાશ થવાથી દેખાતી નથી ત્યારે તું તેને શેક કેમ કરે છે? તે વસ્તુઓને સંભારીને કેમ રડે છે? ખાવુંપીવું છેડી દઈને ગાંડે ઘેલા કેમ થાય છે? તારી સ્વાધીનતા ક્યાં ચાલી ગઈ? તારું સુખ કયાં ગયું? આવી ખેાટી સ્વાધીનતા અને ખોટા સુખમાં મશગૂલ બની, આત્માને કંગાલ બનાવી સંસાર-નગરના ચેરાશી ચૌટાની હજારે-લાખો-કડ ગલીઓમાં ભિખ ન મંગાવ! અંતદૃષ્ટિથી જરા જે, જ્ઞાનદષ્ટિ ઊઘાડ, તને સાચે માર્ગ મળી આવશે-તને સાચી વસ્તુ જડી આવશે. વળી જ્ઞાની, સંતપુરુષો પૂર્વે બતાવેલી વસ્તુઓ મેળવી સ્વાધીનતાના નશામાં મત્ત થયેલાને પૂછે છે કે શું તું સ્વાધીન છે? કઈ વાતે તું સ્વાધીન છે? આધિ, વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુ આદિથી તે સ્વાધીન છે? અને જો તું આ વસ્તુઓથી સ્વાધીન નથી તે પછી તું Page #328 -------------------------------------------------------------------------- ________________ wwwwwvvvvvv ~~~~~~~~~ ~~ સાચી સ્વાધીનતામાં જ સુખ છે.” : ૨૯ : સ્વાધીન શાને? અને તું સુખી શાને? - સંસારને વ્યવહાર ઘણે જ કઢગે છે. સંસારનો વ્યવહાર એટલે અલ્પજ્ઞ–અજ્ઞાનીઓએ સ્વાર્થ સાધવાને માટે પાથરેલી માયાજાળ. વ્યવહાર એટલે છળ, કપટ, દંભ, પ્રપંચ, મનમાં ઈચ્છા પણ ન હોવા છતાં શું કરીએ ? અમુક કામ કરવું પડશે, વ્યવહાર જાળવવું પડશે, ખાવા ખવડાવવાને વ્યવહાર, નમસ્કાર કરવા-કરાવવાને વ્યવહાર વિગેરે વિગેરે વ્યવહારે શું સૂચવે છે? આપણે સારી રીતે જાણતા હોઈએ કે અમુક વ્યક્તિ નિર્ગુણી છે, તેની પીઠ પાછળ આપણે તેના માટે ઘણા જ નબળા અભિપ્રાય ઘણી વખત બીજાના આગળ પ્રગટ કરીએ છીએ; છતાં તે વ્યક્તિ જ્યારે આપણને પ્રત્યક્ષ મળે છે ત્યારે આપણે વ્યવહારથી તેનું સન્માન કરીએ છીએ, તેના ગુણ બેલીએ છીએ, તેને સારું લાગે તેમ વર્તીએ છીએ, તેના ગયા પછી તેને અવર્ણવાદ બેલીએ છીએ, આ વ્યવહાર દંભ સિવાય બીજું શું છે? આ જ પ્રમાણે બધા વ્યવહારને તપાસી જુઓ. મને વૃત્તિ સિવાય વચન તથા કાયાથી કરવામાં આવતી પ્રવૃત્તિઓને વ્યવહાર કહેવામાં આવે છે, અને જે પ્રવૃત્તિમાં મન ભળે છે તે નિશ્ચય વ્યવહાર કહેવાય છે. વ્યવહાર બે પ્રકારના છે એક સવ્યવહાર અને બીજો અસવ્યવહાર. સવ્યવહાર આત્મવિકાસનું કારણ છે ત્યારે અસદુવ્યવહાર આત્મવિનાશનું કારણ છે. અસદ્વ્યવહારમાં મનવૃત્તિ ભળવાથી નિશ્ચિત વ્યવહાર થઈ જાય છે, તે પણ તેનાથી આત્મશ્રેય થતું નથી; ફક્ત આ જ લેકમાં લાભ મળી શકે છે. કેમાં પ્રમાણિકપણું વધે છે, વિશ્વાસનું પાત્ર બને છે અને કેટલેક અંશે પૌગલિક સુખને સ્વાર્થ સાધી શકે છે. સદુ Page #329 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૦ : જ્ઞાન પ્રદીપ. વ્યવહારથી પુન્ય ખંધાય છે અને પરલેાકમાં સદ્ગતિ પ્રાપ્ત થાય છે અને નિશ્ચિત સદ્વ્યવહારથી કમની નિર્જરા થાય છે. સદ્યવહાર આત્મવિકાસ માટે કરવામાં આવે છે. અસદ્વ્યવહાર કેવળ આ લેાકમાં સ્વાર્થ સાધવા માટે કરાય છે. સફ્ વ્યવહારથી પુન્યબંધ અને પાપમ ́ધ પણ થાય છે. સમજ્યા વગરના સદ્વ્યવહાર પૌદ્ગલિક સુખાની ઇચ્છા રાખીને કરાય તે પુન્ય બંધાય અને આ લાકમાં જ વૈષયિક સુખાની અભિલાષા રાખીને અથવા માન–પ્રતિષ્ઠાને માટે કરવામાં આવે તે સભ્ય વહાર કેટલેક અંશે તુચ્છ વૈષયિક સ્વાથ તથા માન-પ્રતિષ્ઠાને સાથે ખરા, પણ સાથે સાથે અશુભ કમના અધ પાડે છે અને પરલેાકમાં માઠી તિ આપે છે. સમ્યગજ્ઞાનપૂર્વક મનેવૃત્તિ સહિત ઉપયેગપૂર્વકના કેવળ આત્મવિકાસ માટે આચરેલા નિશ્ચિત સદ્વ્યવહાર કમની નિર્જરા કરીને મુક્તિ આપે છે. સભ્યજ્ઞાન રહિત, ઉપયાગ સહિતના સદ્વ્યવહાર જો આત્મવિકાસ માટે કરાય તેા કેવળ પુન્ય અંધાય અથવા તે। શુભના ઉદ્ભયથી સમ્યગ્જ્ઞાન સહિત થાય તે આત્મવિકાસનું પણ કારણ બની શકે ખરા, પણ અસદ્વ્યવહારથી તેા આત્મવિકાસ થઈ શકતા નથી, તેમજ તે આત્મવિકાસનું કારણ પણ મની શકતા નથી. પરોપકૃતિને લક્ષમાં રાખી નિશ્ચિત અસવહાર આચરાય તે પુન્ય અંધાય, પણ નિજ રા ન થાય. આ પ્રમાણે સંસારમાં વ્યવહાર સવવ્યાપી છે અને નિશ્ચય દેશવ્યાપી છે. સંસારમાં વ્યવહાર મુખ્ય છે અને નિશ્ચય ગૌણ છે. વ્યવહાર વગર નિશ્ચય રહી શકતા નથી પણ નિશ્ચય વગર વ્યવહાર રહી શકે છે. દેહાશ્રિત આત્માની જેમ વ્યવહાર આશ્રિત નિશ્ચય છે. નિશ્ચય-વ્યવહારનું સ્વરૂપ ઘણું જ ગહન અને સૂક્ષ્મ છે. ઉપર Page #330 -------------------------------------------------------------------------- ________________ સાચી સ્વાધીનતામાં જ સુખ છે. ૩૧ : તે ઘણું જ અસ્પષ્ટ રેખા દેરી બતાવી છે. જેઓ સારી રીતે સંસારથી મુક્ત બનવા ઈચ્છતા હોય તેઓ જે અત્યારના અલ્પાએ બનાવી રાખેલો સદવ્યવહારાભાસ પાળે તે મુક્તદશા મેળવવાને લાયક જ નથી. અત્યારના અલ્પજ્ઞ કલ્પિત વ્યવહારને પાળવા જતાં આત્મવિકાસ–આત્મસંપત્તિથી વંચિત રહેવું પડે છે. પૂર્વના મહાપુરુષો પોતે દુઃખથી મુક્તિ મેળવીને નિત્ય સુખ તથા નિત્ય જીવન મેળવવાની ઈચ્છાવાળાને માટે જે કાંઈ વ્યવહાર બતાવી ગયા હતા તેને અત્યારના તુચ્છ પૌગલિક સુખના સ્વાર્થીઓએ ફેરવી નાખે છે. મુક્તિ મેળવવાને માટે પૂર્વ પુરુષોએ બતાવેલે વ્યવહાર બિલકુલ સરળ હતા કે જેને જડ જેવા બિલકુલ નહિ ભણેલા એવા ચેર, ધાડપાડુઓ, જંગલના જડભરતેએ જાણીને આત્મશ્રેય સાધ્યું છે. દઢપ્રહારી, ચિલાતિપુત્ર, ઈલાચીકુમાર, પ્રભ ચોર આદિ અનેક પુરુષે કેટલું ભણ્યા હતા? કયા કયા સૂત્રોનું અધ્યયન કર્યું હતું ? અત્યારને વ્યવહાર કેટલો પાળ્યો હતો? મહાપુરુષો કહી ગયા છે કે વસ્તુને વસ્તુરૂપે ઓળખી રાગ, દ્વેષ, કષાય, વિષયથી મુક્ત થઈ જાઓ. જડને જડરૂપે ઓળખશે તે તમારે રાગદ્વેષ એાછા થઈ જશે. જડને આશ્રયીને તમે લાભના અંગે જ રાગદ્વેષ કરો છે તે જ્યારે તમને જડની સર્વ સુખ તથા લાભને માટે જડતા જણાશે કે તરત જ તમે જડને સર્વથા ત્યાગ કરશે અને જડ પરની મમતા દૂર થશે કે તે જ વખતે અનેક પ્રકારના જડ તથા જડના વિકારેને મેળવીને તેના ધર્મના ઉપભેગની અભિલાષારૂપ આધિ દૂર થવાથી સાચી શાંતિ તથા સુખને અનુભવ થશે. જડથી મનવૃત્તિઓનું મુકાઈ જવાનું નામ મુક્તિ છે. હવે આ બાબતમાં અત્યારને કેટલે Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ ૩. જ્ઞાન પ્રદીપ. વ્યવહાર કેટલે ઉપયોગી છે તે વિચાર કરવાથી જણાઈ આવે છે. ઉપર લખેલ સ્વાધીનતા અને પરાધીનતા તથા નિશ્ચયવ્યવહારનું સ્વરૂપ જણાવવાનું પ્રયોજન એટલું જ છે કે અત્યાર ના સમયમાં વ્યવહાર પ્રમાણે વર્તવાથી સાચા ત્યાગીને આત્મશ્રેય-આત્મવિકાસમાં અંતરાયરૂપ અને ભેગીને માનસિક શાંતિ તથા નિશ્ચિતતામાં અંતરાયરૂપ પરાધીનતા જોગવવી પડે છે. - આત્મવિકાસ માટે કરવામાં આવતી પ્રવૃત્તિ તથા નિશ્ચિતતા અને શાંતિ માટે કરવામાં આવતી પ્રવૃત્તિમાં અત્યારના અલ્પરોને વ્યવહાર બાધર્તા થઈ પડ્યો છે. Page #332 -------------------------------------------------------------------------- ________________ સ s મેળ, કમાશો નહીં. છેoooooooooooooo ... (૩૭) ૫૦૦૦eocooncernooooooooછે. છાઓ સફળ થવી દેવાધીન છે. કમાવું થોડું અને લુંટાવું ઘણું, ત્યાં કેમ ઊંચે અવાય ને સુખની ઇચ્છા સફળ થાય? ભવવાસીઓના ભાગ્યે જ વર્તમાન યુગમાં જ્યાં લૂંટારાઓને પૂરી સગવડતા કરી આપી છે ત્યાં કમાવાની ઈચ્છા રાખનાર માનવી શું કરી શકે ? ' આજની કમાણમાં કસ નથી, તેમજ પાસે પૂંછ પણ નથી એટલે બધાને ગુલામી પસંદ. ગુલામી કરી શું કમાવાના? ગુલામી એટલે પરાધીનતા અને પરાધીનતા એટલે દુઃખને દરિયે–ભવસાગર. ત્યાં વળી સુખને અંશ હેય જ ક્યાંથી? ત્યાગી એટલે ઈચ્છામુક્ત અને ઈચ્છામુક્ત એટલે સ્વતંત્ર, અને સ્વતંત્ર એટલે પૂર્ણ આનંદ-સહજાનંદ-સુખસિંધુ; માટે જ સાચા ત્યાગીઓએ ત્યાગને વખાણ્યો છે. પિતાનું મેળવવા ઈચ્છાને જરૂરત નથી, તેમજ પિતાનું પાછું મેળવવું તે કમાણી પણ નથી. સો આપીને સે પાછા લેવા તે કમાયા ન કહેવાઈએ. શ્રી વીરપ્રભુને કમાવાની ઈચ્છા ન હતી તેમજ કાંઈ કમાયા Page #333 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૪ : જ્ઞાન પ્રદીપ. પણ ન હતા. આપણને કમાવાની ઇચ્છાની તેમજ કમાણીની જરૂરત ખરી, કારણ કે કમાણી વગર આપણે પેાતાનું પાછુ મેળવી શકતા નથી. અને શ્રી વીર પ્રભુએ તેા પેાતાનું સઘળુ મેળવી લીધુ હતુ. એટલે તેમને કમાણીની કે ઇચ્છાની જરૂરત ન હતી. પેાતાની વસ્તુઓ મેળવવા કમાણીની ઇચ્છા રાખનાર નિરિછક-ત્યાગી કહેવાય છે અને પેાતાનું ખાવા કમાણીની ઇચ્છા રાખનાર ઇચ્છાગ્રસ્ત–ભાગી કહેવાય છે. વર્તમાન કાળમાં કમાવાના કાંકરા અને ખાવાના હીરા જેવું અને છે. કમાવાનું ન અને તા કાંઇ હરકત નથી પણ ખાવાનુ ન અને તે। અતિ ઉત્તમ. ખાવાય નહિ એટલી કાળજી રહે તે। અસ છે. કમાવું છે તે પણ મેળવવા માટે છે, પણ ખાવા માટે નથી. પેાતાનું ખાઇને કમાણી થતી હાય તે। તે કમાણી નકામી છે. કમાઓ પણ ખાશે નહિ. એટલુ ધ્યાનમાં રાખવું કે કમાવાનું છે. પારકું ( પરવસ્તુનુ') અને ખાવાનું છે પેાતાનુ ( જ્ઞાન—દન ). અંતે તેા કમાયેલું સઘળું ખાયા સિવાય મુક્તિછૂટકારા નથી, છતાં પેાતાનું મેળવવા કેટલીક કમાણી(પુન્ય)ની આપણને જરૂરત ખરી. પુન્યની સહાયતાથી આપણે આપણું જ્ઞાન, દર્શન, સુખ, આનંદ વિગેરે મેળવી શકીએ છીએ. મુખ્યપણે તેા કમથી કમની ઉત્પત્તિ થઈ શકે છે, પછી તે કમ શુભ હા કે અશુભ હા. પેાતાના જ્ઞાનાદિ ગુણ્ણાના વિકાસ તે કના નાશથી થાય છે, છતાં પુન્યકમ કંઇક અંશે વિકાસનું સાધન ખરુ, ચારિત્રમેાહનીય કર્માંના ક્ષયથી સાચા ચારિત્રરૂપ ગુણાના વિકાસ થાય છે. ચારે ઘાતીકમ ( જ્ઞાનાવરણીય, દશનાવરણીય, મેાહનીય, અંતરાય )ના ક્ષયથી કેવળજ્ઞાન, કેવળસુખ, કેવળ આનંદૅ તથા કેવળ જીવન આદિ ગુણાના Page #334 -------------------------------------------------------------------------- ________________ મેળવશે, કમાશે નહીં. : ૩૦૫ : વિકાસ થાય છે, અર્થાત્ પિતાની વસ્તુ મેળવાય છે. વર્તમાન યુગે પૌગલિક વસ્તુઓને વિકાસ કરીને કષાય, વિષય આદિ લૂંટારાઓને જ્ઞાનાદિ ધન લૂંટવામાં અત્યંત સગવડતા કરી આપી છે; તેમજ આત્માઓને નિબળ તથા કંગાલ બનાવવામાં ખૂબ જ ફરતા વાપરી છે. મેહના વિલાસના વિકાસમાં ફસાઈ જઈને આત્માઓ અત્યંત નિર્બળ તથા કંગાલ બની રહ્યા છે. આ કંગાલીયત અને નિર્બળતા પાંચ-પચીશ વર્ષના માનવજીવનના અંતે થનારી અન્ય ગતિઓમાં અત્યંત અનુભવાશે. ત્યાં મન વાળવા કરેલી મિથ્યા ક૯૫નાઓ કંઈ નહિ કરી શકશે અને સાચું હશે તે જ આગળ આવીને ખડું થશે. અત્યારે મિથ્યા કલ્પિત લૌકિક વ્યવહારની સાથે સારો લેકસર વ્યવહાર અણજાણેએ વણી લીધેલ હોવાથી અત્યારનો લોકોત્તર વ્યવહાર પણ વિકાસીઓને વિન્નકર્તા થઈ પડ્યો છે. અત્યારના વ્યવહારને વળગી રહીને વિકાસ સાધવો તે પાણી મેથીને માખણ કાઢવા જેવું છે. અત્યારના કહેવાતા લોકોત્તર વ્યવહારની દિશામાં ગમન કરનારે જરૂર લૌકિક વ્યવહારના વાસમાં જવાનું અને ત્યાં રહીને માનવાને કે હું લોકેત્તર વ્યવહારમાં છું; પરંતુ આવી મિથ્વી માન્યતાથી તે વ્યવહાર, કંઈ આત્મસાધક તે નહિ બને પણ વિકાસને બાધક તે જરૂર બનશે જ. વિલાસમાં સુખની દઢ શ્રદ્ધા રાખનારી દુનિયાએ કદી સુખ મેળવ્યું નથી તેમજ મેળવવાની પણ નથી. માની લેવા માત્રથી કઈ અછતી વસ્તુ પ્રગટી શકે નહિ. જેમ વિકટ પહાડોની વચ્ચમાં વસનાર વનવાસીઓ પૂર્ણ વિશ્વને જાણી શકે નહિ Page #335 -------------------------------------------------------------------------- ________________ : ૩૦૬ : જ્ઞાન પ્રદીપ vvvvv vvvvv અને માની લે કે અમારી વિહારભૂમિ માત્ર જ વિશ્વ છે તેમ જ પૂર્વજન્મ અને પુનર્જન્મની અજ્ઞાનતારૂપ બે વિકટ પહાડોના વચમાં વસનાર વિલાસી આત્માઓ વિહારભૂમિની વિશાળતા જાણી શકતા નથી, ઐહિક જીવનમાત્રને જ વિહારભૂમિ માની વિલાસમાં આસક્ત રહે છે અને દુઃખને સુખ માની સાચું જીવન વેડફી નાખે છે. ઘણું કાળને સહવાસ, સાચા સાધનને અભાવ, સાચી વસ્તુની અણજાણતા આદિ અનેક કારણોને લઈને પુદગલમાં ઓતપ્રેત થઈ ગએલે આત્મા પિતાને વિકાસ કરી શકતો નથી. હીરાની ખાણમાં હીરે રહે છે પણ જ્યાં સુધી સાચા સાધન વડે પૃથ્વીના ઉપરના પડે ઉકેલાય નહિ ત્યાંસુધી હીરે પ્રગટ થઈ શકે નહિ. તેમજ આત્મભૂમિમાં રહેલે કેવળજ્ઞાનરૂપ હીરે કર્મરૂપી પરા-માટીના આઠ પડો ઉકેલ્યા વગર પ્રગટ થઈ શકે નહિ. ઉપાય જાણવા છતાં, તીવ્ર ઈચ્છા હોવા છતાં પુન્યની સહાયતા ન હોવાથી ધાર્યું બની શકતું નથી. ઈરછા માત્ર સાચા સાધન મેળવવાની જ. બાકી વિકાસ તે છે. તેની ઈચ્છાની કંઈ જરૂરત નથી. મળેલા પુન્યને વિકાસના માર્ગે વાપરવું. તેમ ન બની શકે તે પુન્ય કમાવાને વાપરવું પણ વિલાસમાં વાપરી વિકાસ કે કમાણી ખેવી નહી–એટલી જ ભલામણુ. Page #336 -------------------------------------------------------------------------- ________________ in ૦૦૦૮ ૪૦૦૦૦૧ વિકાસનું કિરણ oooooooooooooooooooo ( ૩૮ ) Necoooooooooooooooooooood છૂટી જઈ પૂર્ણ સ્વતંત્રતા મેળવવાના એક જ આશયવાળું માનવજેગઢ વધારે ને વધારે બંધાવાના કારણેની જ દિશામાં ગમન કરીને પોતાને એમ માની લે કે હું મુકાઈ ગયા. તે એક મુક્ત બની પૂર્ણ વિકાસી આત્માઓની દષ્ટિમાં ખોટું સ્વમ સેવી રહ્યો છે. સાચી સ્વતંત્રતા-સાચા વિકાસમાં મનની માન્યતાને અવકાશ નથી; કારણ કે મનની માન્યતા તે વિકાર છે અને તે વિકાર વિકાસમાં હોય જ નહિ. આત્મશ્રેય માટે કેઈ પણ દિવસ મુકરર કરેલે નથી. ગમે તે દિવસે પરિણામની શુદ્ધિથી આત્મશ્રેય સાધી શકાય છે છતાં માનવીઓની અપૂર્ણતાના અંગે શ્રેયસાધક દિવસેને ભેદભાવમાં સ્થાન આપ્યું છે અને તે પણ પિતાપતાને જ અનુસરવાની બુદ્ધિથી જેને જે દિવસ મુકરર કર્યો હોય તેની બુદ્ધિ અને માન્યતા તે જ દિવસ શ્રેયમાં સાધક માને છે; અન્ય નહિ. અસ્તુ ! એમ રહે, પણ શ્રેય સાધો. અશ્રેયના કારણે રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાનને સ્થાન ન આપે. આવું સ્પષ્ટ હોવા છતાં શ્રેયના નામે અશ્રેયને આદર કરનાર આત્માઓ બહુ જ અંધકારમાં આથડી રહ્યા છે. Page #337 -------------------------------------------------------------------------- ________________ | ૩૦૮ : જ્ઞાન પ્રદીપ. જ્યાં સુધી ક્ષમા નથી જડતી ત્યાં સુધી અજવાળાની દિશાથી પરામુખ જ કહી શકાય, તે પછી અજવાળામાં ચાલનાર કેવી રીતે કહી શકાય ? અજવાળ વગર તે અનંત કાળ આથડતે ગયે પણ સ્થાન મળ્યું નહિ તેમજ એાળખું પણ નહિ. ક્ષમા એટલે? સહન કરવું. આ સહન કરવું તે કેવળ અશુભના ઉદય માટે જ હેતું નથી પરંતુ શુભના ઉદય માટે પણ હોય છે. શુભના ઉદયથી મળેલા પૌગલિક સુખના સાધને જેઈને ઘણે હરખાય છે, ઘણે મદગ્રસ્ત થાય છે, ઘણે ક્રોધી થાય છે, ઘણે કામી થાય છે, ઘણે અન્યાયી થાય છે, ઘણે લેભી થાય છે, ઘણે માની થાય છે, ઘણે નિર્દય થાય છે. આ બધું શાનું પરિણામ ? અક્ષમા-અસહિષ્ણુતાનું. અશુભના ઉદયથી થતા અનિષ્ટ પ્રસંગે જેવા કે-રેગ, શેક, દરિદ્રતા, પ્રતિકૂળતા, અપયશ આદિ સુવિદિત જ છે કે જેને માનવીએ ન સહન કરવાથી આ લેકમાં વૈર, વિરોધ, અશાંતિ આદિ ફળોને મેળવે છે ને પરલોકમાં દુર્ગતિની યાતનાઓ ભેગવે છે. પાંચે ઇદ્રિના વિષયને ઉદયભાવમાં પણ માનવીને ક્ષમાસહન કરવાની અતિ આવશ્યકતા રહે છે. જેઓ વિષને સહન કરી શકતા નથી અને વિકળ થાય છે તેઓની ઉભય લોકમાં માઠી દશા થાય છે. ક્ષમા એટલે કર્મોના ઉદય માત્રને સહન કરવું, લેશ માત્ર પણ વિકૃતિ ન થવા દેવી. આવી ક્ષમાથી નિર્જરા થાય છે, કમને ક્ષય થાય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે કર્મથી છૂટવાને કેવળ એક જ માગે છે અને તે ક્ષમા છે. - દરેક પ્રસંગો અને સંજોગોને તેમજ વિકારી જગતની પ્રવૃત્તિને જ્યાં સુધી સહન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થયું નથી, Page #338 -------------------------------------------------------------------------- ________________ વિકાસનું કિરણ : ૩૯ : સહન કરતાં શીખ્યા નથી ત્યાં સુધી ધર્મ કરીએ છીએ અથવા કર્યો છે, તત્ત્વબેધ કરીએ છીએ અથવા કર્યો છે, કહી શકાય જ નહિ. સાચી સહનશક્તિ પ્રગટ થયેલી ત્યારે જ કહી શકાય કે જ્યારે પ્રતિકૂળ સંગે કે સંબંધોનું સ્મરણ પણ ન થાય તેમ જ રણ પણું ન થાય, કારણ કે સ્કુરણ જ સકળ સંસારનું ઉપાદાનું કારણ છે. બહારથી ગમે તેવી પ્રવૃત્તિમાં રહ્યા છતાં તે સમયની સ્કુરણા જ ભાવી સંસારની વ્યવસ્થા બનાવે છે. તમે વાંચ્યું હશે અથવા તે વાત સાંભળી હશે કે “ઘડ વહુ સ્થા” આ ફુરણા જ જગતનું ઉપાદાન કારણ બની છે, અર્થાત્ સ્કુરણામય પ્રભુથી સંસારની ઉત્પત્તિ થઈ છે. ફુરણામય પ્રભુ તે જગત અને ફુરણાવિહીન પ્રભુ તે પ્રભુ. આમ સમળ અને નિર્મળ આમા બે સ્વરૂપમાં વહેંચાઈ ગયા છે. જ્યાં સ્કુરણ નથી ત્યાં સંસાર નથી. ત્યાં કેવળ આત્મસ્વરૂપ જ છે. નિર્વિકલ્પ સ્કુરણવિહીન સમાધિ તે જ વાસ્તવિક ધર્મ અને તે જ પોતે આત્મા. પ્રસન્નચંદ્ર રાજર્ષિને પણ ફુરણાત્મક સાતમી નરક હતી. કુરણ નષ્ટ થતાંની સાથે જ સાતમી નરક પણ નષ્ટ થઈ ગઈ અને નિર્વિકલ્પ સમાધિ થતાની સાથે જ આત્મદર્શન થયાં. . આત્મસ્વરૂપ મેળવવાને ફુરણાની આવશ્યકતા નથી. ફુરણનું ઉપાદાન કારણ કમ છે, માટે કમજન્ય ફુરણ હોવાથી કમને વિકાર છે. અને વિકાર વિકાસનું કારણ બની શકે નહિ. જડ અને જડના વિકારે પ્રારંભમાં કાંઈક મદદગાર થઈ શકે ખરા, પણ તે વિકાસ દષ્ટિ વિચારીને નહિ. વિલાસ દૃષ્ટિવાળાને તેનું આત્મિક નુકશાન કરનારે થાય છે. શક્તિ મેળવવાની દષ્ટિ Page #339 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : જ્ઞાન પ્રદીપ.. વાળો અમુક ટાઈમ સુધી ભલે લાકડીનું આલંબન લે પણ વિલાસ દષ્ટિવાળ લાકડીના નિરંતર આલંબનથી અશક્તિ જ મેળવે છે. અશક્ત બનનારે અશક્તિના આશ્રયસ્થળો સર્વથા છોડી દેવાં જોઈએ. માટે ક્ષમા-સહનશક્તિ અર્થાત્ ઉદયનું અલક્ષ્ય, સ્કુરણાને અભાવ થયા પછી જ આત્મા નિવૃત્તિમાં આવે છે અને પોતાને વિકાસ મેળવી શકે છે. શાંતિ, આનંદ અને સુખ ત્યાં જ છે. બાકી તો આત્માને ઉચ્ચ કેટીને વિકાસમાગમાં ગમન કરનારે ઓળખાવવા બહારથી ગમે તેટલો ડેળ કરે પણ શાંતિ, સુખ, આનંદ મળી શકતાં નથી. મેહથી મુક્ત બની સ્વતંત્ર થયા સિવાય અથવા સ્વતંત્ર બનવાની હાર્દિક ઈચ્છા સિવાયની ધર્મના નામે જેટલી બાહ્ય પ્રવૃત્તિઓ કરી ડેળ કરાય છે તે કેવળ આજીવિકાના ધંધા. સિવાય કશું ય નથી, માટે જ્યાં જ્યાં જેટલે-જેટલે અંશે ક્ષમા છે ત્યાં ત્યાં તેટલે તેટલે અંશે ધર્મ છે, વિકાસ છે, સુખ છે, આનંદ છે, શાંતિ છે. --- Page #340 -------------------------------------------------------------------------- ________________ (૯) Gooook સાચો પ્રકાશ. ૧૦૦૦૦૦૦૦૦૦ kee૭૦૦૦૦૦૦૦૦ Gooooooooooooooo ( ૯ ) Sત્યારે તો ચોમેરથી કોલાહલ થઈ રહ્યો છે કે ઉદ્યોત થર્યો, ઉન્નતિ થઈ પ્રકાશ થશે. કયાં કઈ દિશામાં? પૂછીએ તે એ જ ઉત્તર મળે છે કે વીતરાગના શાસનની, વીતરાગના ધમની. ભાગ્યફેર હોય કે મતિમંદતા હોય. ગમે તે કારણને લઈને બતાવેલી દિશામાં દષ્ટિ કરીએ છીએ તે ગાઢ અંધકાર જ અંધકાર દેખાય છે. કહીએ છીએ કે ગાઢ અંધારું છે, તે તેઓ બૂમ પાડી ઊઠે છે કે માનો કે અજવાળું છે, કહો કે અંધારું નથી. મધ્ય રાત્રિએ પણ મધ્યાહ્ન મનાવવાની વિલાસીઓની પ્રબળ ઈચ્છાને પાળવી કે ટાળવી તે એક વિકાસમાર્ગમાં પ્રયાણ કરનાર, સહજાનંદના સહવાસની કામનાવાળા, નિરાગ ચિત્ત મનસ્વીઓના માટે વિચારણીય થઈ પડયું છે. દેખાય રાત્રિ અને માનવ દિવસ ને જ્ઞાનચક્ષુવાળ હૃદયથી કેમ માને? સંપૂર્ણ વિકાસી તે ઇદ્રિના વિલાસીને જણાવે કે મળ મુશ્કેલ છે. વિકાસના માર્ગમાં રહેશે અને વિકાસને અર્થી સંપૂર્ણ નહિ સામાન્ય વિકાસીને જાણી શકે, મેળવી શકે; બાકી તે વિલાસી તે અનધિકારી છે. વિલાસી વિકાસીને Page #341 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૨ : જ્ઞાન પ્રદીપ. ઓળખી શકતા નથી. વિલાસની વૃત્તિએ કાંઇક અંશે મદ થાય તે જ વિકાસ અને વિકાસીને આળખી વિકાસના માર્ગમાં સન્મુખ થઇ શકે છે. વિકાસ એટલે ખીલવું. અંદરની વિભૂતિનું મહાર પ્રગટી નીકળવું. કમળની જેમ અવિકસિત કમળ ઉપરથી લીલું દેખાય છે, પણ જ્યારે વિકસિત થાય છે ત્યારે વિવિધ વર્ણ યુક્ત થઇ તેના સૌરભ ચામેર પ્રસરી જાય છે. આત્માના વિકાસ, સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્રનું પ્રગટી નીકળવુ. જ્ઞાનનું પદાર્થ માત્રમાં વ્યાપ્ત થઇને રહેવું. વિલાસ એટલે પૌલિક પદાર્થોમાં વૃત્તિઓનું તન્મય થવુ વિષયી ઇંદ્રિયાનું વિષય જડના ધર્મો વર્ણાદિમાં ર'ગાઇ જવું અને વૃત્તિએ ઉપરથી વર્ણાદિના રંગ ફિક્કો પડી જવા, ઊડી જવા તે જ વિર’ગ, વિરક્ત, વૈરાગ્ય. તાંતણાની રૂવાંટીમાં પેસી ગયેલા રંગ કાઢતાં ઘણા જ પરિશ્રમ વેઠવા પડે છે અને તે વિલાસીને રુચે નહિ. સંસારના મોટા ભાગ શ્રીમંત બનવાની કેમ ઇચ્છા રાખે છે? ધનાસક્ત બની ધેાખી શા માટે થાય છે? પરિશ્રમ પસંદ નથી. પરિશ્રમ વગર જે પેટ ભરાતુ હાય તેા પરિશ્રમને કોઇપણ હાય નહિ. દ્વારાને ઉપરાઉપરી ગાંઠે વાળતાં જરા ય પરિશ્રમ પડતા નથી પણ તે વાળેલી ગાંડા છેડતાં ઘણા પરિશ્રમ પડે છે, અલ્પ પરિશ્રમે કપડાંના ટુકડા થઇ શકે છે, પણ કપડું વણતાં ઘણા રિશ્રમ કરવા પડે છે. ધન વેડફી નાંખતાં પરિશ્રમ પડતા નથી, ધન ભેગુ' કરતાં મહેનત અને વખત લાગે છે. ચિત્રને ભૂસી નાખતા પશ્ચિમ અને સમય લાગતાં નથી. ચિત્ર ચીતરતાં પરિશ્રમ અને સમયની બહુલતા હોય છે. રાગદ્વેષની ગાંઠ વાળતાં પરિશ્રમ કે મુશ્કેલી નડતી નથી. Page #342 -------------------------------------------------------------------------- ________________ સાચા પ્રકાશ. : ૩૧૩ : છેડતાં અત્યંત પરિશ્રમ અને મુશ્કેલીએ નડે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ખાઇ નાંખતાં જરા ચ વાર લાગતી નથી, મેળવતાં વાર લાગે છે. ગુણાને ભૂંસી નાખતાં પરિશ્રમ પડતા નથી, સુસંસ્કારને ભૂંસી નાંખતાં વાર લાગતી નથી; પણ ગુણા અને સસ્કારાને મેળવતાં પરિશ્રમ પડે છે અને વખત લાગે છે. મન, વચન, કાયાના યાગામાં સહુથી અલ્પ, નહિ જેવા જ પરિશ્રમવાળે વચનચેાગ છે. મેઢેથી માટી મેાટી વાતા કરવામાં જરા ય જોર લાગતું નથી. વચનચાતુરી એટલે વચન-વચનામાં વગરપ્રેરણાએ અને વગરપરિશ્રમે આખું ય જગત વળી ગયુ છે. વચનયાગ કરતાં કાયયેાગ ઘણા જ પરિશ્રમવાળા છે. માઢેથી એલી જવું સહેલું છે, પણ કરી બતાવવું ઘણું કઠણ છે. વસ્તુનું સ્વરૂપ કહી અતાવવું, શાસ્રા વાંચી સંભળાવવાં બધુંય સહેલું. વનમાં વવું, આચરણમાં આચરવું, પરિશ્રમ વગર બની શકતું નથી. વચનયેાગ, કાયયેાગ કરતાં મનેયાગમાં પરિશ્રમ અનહદ છે. કાયયેાગના પરિશ્રમના પાર પામેલા કેટલાય નીકળી આવશે પણ મનેાયેાગ સાચવવાવાળા સ`સારમાં કાઇક જ નીકળશે. કષાય અને વિષયની વૃત્તિ-ારડીએ કાપી નાંખી આત્માને અંધનમાંથી છૂટા કરનાર આજના સમયમાં કેટલા હશે ? તે પછી વીતરાગની દિશામાં ઉદ્યોતની અને ઉન્નતિની ખૂમેા પાડનારમાં તથ્યતા—સત્યતા કેટલી છે તે સ્હેજે ગણી શકાય છે. રાગદ્વેષ, વૈરિવરોધ અને કષાયવિષયની દિશા સન્મુખ વળીને કહેવું કે જીએ, વીતરાગની દિશામાં કેટલી ઉન્નતિ અને કેટલેા પ્રકાશ થયા છે ? એમનુ... કહેવું સાચુ' છે. ઉન્નતિ છે Page #343 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૪ : જ્ઞાન પ્રદીપ. અને પ્રકાશ પણ છે, પરંતુ તે વીતરાગની દિશામાં નહિ પણ સરાગની દિશામાં, પૂર્વમાં નહિ પણ પશ્ચિમમાં. પશ્ચિમમાં ઊભા રહી સધ્યાસમયે કહેવુ કે જુએ, સૂર્યોદય થાય છે તે જ્ઞાન–ચક્ષુ કેમ માને સ'સારમાં વસ્તુ એ : એક જડ અને ખીજું ચૈતન્ય. આ એના પ્રપચ તે જ સ`સાર. આ બે વસ્તુઓને જુદા જુદા રૂપે તપાસવાની છે. આપણે તે આપણા પક્ષમાં રહીને ચૈતન્ય માત્રનું હિત ચિતવવાનુ છે. ભગવાન પાતે પેાતાના પક્ષનુ સમર્થાંન કરીને બંધનમાંથી મુકાતાં સ્વસ્વરૂપી આત્માઓને ચેતાવતા ગયા કે પરસ્વરૂપ ભયાવહ છે માટે સ્વસ્વરૂપમાં સમાઈ જાએ. Page #344 -------------------------------------------------------------------------- ________________ સંગ–વિગ સુખદ નથી. oooooooooooo ... (૪૦) છooooooooooooooooછે સારના સંબંધ માત્ર સ્વમજાળ છે. જાગ્રતદશા-જ્ઞાન દશામાં જોઈએ તે કાંઈ જ નથી. સંસારના સઘળા સાથે અનેક ભવમાં અનેક વખત અનેક પ્રકારના સંબધેથી જોડાયા છીએ. જ્યાં સુધી સંસારમાં છીએ ત્યાંસુધી કૃત્રિમ અનેક પ્રકારના સંબંધથી જોડાઈશું; માટે તત્ત્વજ્ઞ પુરુષને હર્ષ કે શેક હેતે જ નથી. આપણે જીવન, મરણ, યશ, અપયશ, સુખ, દુઃખ આદિની સઘળી વ્યવસ્થા અદષ્ટને સેંપી દીધી છે અને અદષ્ટ નિરંતર જીવાત્માનું વિરેાધી હોય જ છે, એટલે તે ભાગ્યે જ જીવાત્માને અનુકૂળ થઈને ચાલે. દરેક બાબતમાં કાંઈક અનુકૂળતા જેવું દેખાડે પણ તે વાસ્તવિક અનુકૂળતા હોતી નથી. જીવ ભલે માની લે કે મને અદષ્ટ અનુકૂળ છે, અર્થાત હું પૈસે ટકે કુટુંબપરિવારથી સુખી છું, પરંતુ આ બધું માનવું જાગ્રતદશાનું નથી. અદૃષ્ટ જ મેહ, મમતા, મદ, અજ્ઞાનતા આદિને કેફ પાઈને મનાવેલું છે, જેથી કરી પરિણામે એ જ વસ્તુઓથી જીવાત્મા Page #345 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૬ : જ્ઞાન પ્રદીપ. પિતાની સાચી વસ્તુઓ ખાઈ નાખીને દુઃખી થાય છે. જે વસ્તુઓથી જીવ આનંદ-સુખ માને છે તે જ વસ્તુઓથી જીવ દુઃખ માને છે. ફરક એટલે જ હોય છે કે સંગે સુખ અને વિયેગે દુઃખ, સંગમાં અદષ્ટની અનુકૂળતા અને વિયેગમાં પ્રતિકૂળતા. વિચારક જ્ઞાની પુરુષોને માટે તે સંગ માત્ર ખોટા છે, કારણ કે જે પરિણામે દુઃખરૂપ નિવડે તે જ સુખરૂપ કહી શકાય જ નહિ, અને તેથી કરીને જ જ્ઞાની પુરુષે કઈ પણ પ્રકારના સંગને સારા કે નબળા સમજતા નથી. પણ સમભાવે રહીને સર્વ સંગેના અભાવને ઈચ્છવાવાળા હોય છે તેઓ જાણે છે કે જ્યાં સંગ-વિયોગ છે ત્યાં જ સંસારનાં બીજ વેરાયેલાં છે. અનુકૂળ સંયોગ અને પ્રતિકૂળ વિયોગ અથવા પ્રતિકૂળ સંગ અને અનુકૂળ વિયેગ આદિની જે ભાવનાઓ છે તે એક પ્રકારની કમજન્ય વિકૃતિ છે. સંતપુરુષે આવી વિકૃતિઓના વિનાશ માટે જ ઉદ્યમવાળા હોય છે. જ્યાં સુધી આ વિકૃતિઓ નષ્ટ ન થાય ત્યાં સુધી જીવની પ્રકૃતિમાં અસ્વસ્થતા જ રહેવાની અને જ્યાં સુધી અસ્વસ્થતા છે ત્યાં સુધી જીવને સુખ અને આનંદ કયાંથી? પિતાના માનેલા અનુકૂળ સંગેમાં અનેક વખત અવતરવા છતાં જીવ આનંદને તે ભિખારી રો-આનંદ તથા સુખની કંગાલતા તે મટી જ નહી. આમ ને આમ અજ્ઞાનતાથી અનેક ભવમાં રખડ્યો અને અનેક વખત જન્મમરણ કર્યો તે થે કૃત્રિમ સંગને વિયોગ થવાથી દુઃખી થાય છે. કેટલી અજ્ઞાનતા ! અજ્ઞાનીઓને દેખાડવા માટે સંસારમાં મનાતી ઈષ્ટ વસ્તુના વિગ વખતે દુઃખ મનાવતો હોય તે વાત જુદી જ છે તે પણ સંસારમાં તત્ત્વજ્ઞ વિચારક પુરુષો તરીકે પ્રસિદ્ધિ Page #346 -------------------------------------------------------------------------- ________________ સંગ-વિયોગ સુખદ નથી. : ૩૧૭ : પામેલાને માટે તે ઉપરથી ખાટે ડેળ કરીને દેખાડવું તે અજ્ઞાની જનતામાં પણ ઉપહાસનું પાત્ર બનાવે છે, માટે જ્ઞાની પુરુષોએ તે કૃત્રિમ વસ્તુના સંયેગ-વિયોગ સમયે સમભાવે રહીને અજ્ઞાની સંસારને જ્ઞાનસ્વરૂપી બનાવવો જોઈએ. સંઘરી રાખેલું ઔષધ વ્યાધિસમયે કામ ન આવે તે તે સંગ્રહ શા કામનો ? કામપ્રસંગે સળગતો દીપક બૂઝાઈ જાય તે શા કામને ? વસ્તુતત્વના જાણકારને તે જનતાને વસ્તુતવ સમજાવવા સાવધાન રહેવાની અત્યંત આવશ્યકતા છે. આયુષ્ય કમને ઉદય તે જીવન અને આયુષ્ય કમને ક્ષય તે મરણ.. સર્વથા અપુનબધપણે આયુષ્યને ક્ષય તે મુક્તિ. આ તવનારહસ્યના જાણકાર સુખ તથા આનંદના અભિલાષી પ્રાણીઓ તે. સર્વથા આયુષ્યનો ક્ષય કરવાના પ્રયત્નવાળા હોય છે. જીવનમાં જ દુઃખ રહેલું છે, કારણ કે જન્મ સિવાય જીવન હોતું નથી અને જીવન સિવાય મરણ હેતું નથી, માટે જ્યાં જન્મ મરણ છે ત્યાં દુઃખ રહેલું છે. જીવના સ્વ-સ્વરૂપ જીવન કે જે જન્મમરણના સર્વથા નાશથી પ્રગટે છે અને કૃત્રિમ જીવન, મરણ સ્વરૂપ જીવનથી સર્વથા ભિન્ન સ્વરૂપવાળું છે, અથવા તે જન્મ મરણના નાશરૂપ કારણનું કાર્ય છે તે જ જીવનમાં અનંતું સુખ તથા અનંતે આનંદ રહેલો છે. બાકી તે સંસારી આત્માઓને ભ્રમણ કરવાને માટે મળેલા કર્મજન્ય જીવનમાં સુખ તથા આનંદનો લેશ પણ હોતો નથી, માટે મહાપુરુષો આવા જીવનની પરવા રાખતા નથી અને સાચા જીવનની પ્રાપ્તિ માટે સમગ્ર કમ, જીવનને અર્પણ કરી દે છે. જીવને જીવને સંયોગ થતું નથી પણ જડને સંગ થાય છે. સંસારના સંગ માત્ર સ્વરૂપ છે અને એટલા જ Page #347 -------------------------------------------------------------------------- ________________ : ૩૧૮ : જ્ઞાન પ્રદીપ. માટે તે કૃત્રિમ હેાવાથી તે સંયાગાનુ કાર્ય પણ કૃત્રિમ જ છે. કમ આરિત જ્ઞાનવાળો આત્મા કે જે અજ્ઞાની કહેવાય છે, તે કમના કાર્યમાં મૂંઝાઈ જાય છે અને અનુકૂળતા તથા પ્રતિમૂળતાની શ્રમિત ભાવનાથી પેાતાને સુખી તથા દુઃખી માને છે. પેાતાને નિર્માલ્ય, નિબળ, દીન, કંગાલ માની પેાતાના અસ્તિત્વ માટે તથા પોતાના આનંદૅ અને સુખ માટે નિરતર જડના જ આભારી બન્યો રહે છે. સયોગો નિત્ય નથી. સંયોગ વિયોગસ્વરૂપ હેાય છે, માટે જ જ્ઞાનીએ સયોગોને ઇચ્છતા નથી તેમજ વિયોગને પણ ઇચ્છતા નથી; પરન્તુ સ્વરૂપરમણતાની સ્પૃહાવાળા હોય છે અને તેથી કરીને સમતા, શાંતિ અને આનંદના ભેાગી હેાય છે. સમધાને આત્મા નથી જોડતા કારણ કે તે સ્વરૂપે હંમેશા સંબંધ વિનાના હાય છે. આત્માઓના સંબંધેા થતા નથી પણ જડના સંબંધ થાય છે. જડાસક્ત જડાધીન આત્મા માની લે છે કે મારા અમુક આત્માની સાથે સંબધ થયા છે પણ તે એક પ્રકારની મિથ્યા ભ્રાન્તિ જ છે અને તે મિથ્યા ભ્રાન્તિને લઈને અત્યંત દુઃખ મનાવે છે. વાસ્તવિકમાં દુઃખ, સચેાગ, સંબંધ, ઈષ્ટ, અનિષ્ટ આદિ કાઇ પણ ભાવા સ'સારમાં સ્વરૂપે સત્ય કે નિત્ય નથી; માટે વિચારક ડાહ્યા તત્ત્વજ્ઞ આત્માઓએ વસ્તુસ્થિતિને લક્ષમાં રાખીને આત્મસ્વરૂપ, સમતા, શાંતિ તથા આનંદાદિથી પરાહુસુખ ન થતાં સ્વરૂપના વિકાસના માર્ગે વળવું જોઇએ. Page #348 -------------------------------------------------------------------------- ________________ 00000000000 boo નિરાશામાં મુક્તિ. ( ૪૧ ) નવ જીવનના લેાક્તા અને માનવદેહમાં વસનારા આત્મા માસુખ, શાંતિ, આનદ અને નિર્દોષતાના ઈચ્છુક હમેશાં બન્યા રહે છે, અને તેને મેળવવા નિરંતર પ્રયત્ન કરે છે. સુખ એટલે આરેાગ્યતા, અશાતાવેદનીયને અભાવ. શાંતિ એટલે ચિત્તની નિર્વિકલ્પતા-કલેશના અભાવ–માહનીયનેા ઉપશમભાવ. આનંદૅ એટલે નિમળ જ્ઞાન, વસ્તુનુ યથાર્થ જાણવું. દનમાહનીય ગતિ જ્ઞાનાવરણીયના ક્ષયાપશમ, અને નિર્દોષતા એટલે પુનર્જન્મતા, અપુનરાવૃત્તિપદની પ્રાપ્તિ, આયુષ્ય કાઁના અપુનમ "ધકપણે સર્વથા અભાવ. વિચાર કરતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે કર્માધીનપણું આત્માને માટે અત્યંત અનિષ્ટ કરવાવાળુ છે. કમ અદૃષ્ટપણે આત્માના સુખ, શાંતિ અને આનંદાદિ ઈષ્ટ પદાર્થો ઉપર પ્રહાર કચે` જાય છે, જેથી કરી આત્મા સુખાદિ વસ્તુઓથી નખળેા રહે છે. Q J કર્મની આધીનતા–કર્મીની ગુલામી અજ્ઞાની આત્માને અત્યંત પ્રિય લાગે છે; કારણ કે અજ્ઞાની આત્માને અનાદિ કાળના અભ્યાસને લઈને કમજન્ય સુખની જ અભિરુચિ હેાય છે, અને તેથી Page #349 -------------------------------------------------------------------------- ________________ : ૩ર૦ : જ્ઞાન પ્રદીપ, કરીને જ જડ જગતની ક્ષણિક સૌંદર્યતા જેઈને તેને પ્રાપ્ત કરવા પુન્ય કર્મને ઉપાસક બને છે, પણ કર્મમાત્રને સંહારક બનતું નથી. અને પરિણામે કર્મની પરતંત્રતામાંથી મુક્ત થવાને બદલે વધુ ને વધુ બદ્ધ થતો જાય છે, જેથી કરીને નિરંતર કમને દાસ બનતે રહે છે. મેહનાં મેજાં ફરી વળી દુઃખના દરિયામાં ડૂબેલું જગત સુખ-શાંતિ માટે ફાંફાં મારી રહ્યું છે, દુઃખગભિત દુખપૂર્ણ સુખમાં સંતોષ માની કિમતી માનવજીવન ખાઈ રહ્યું છેપણ અશાતા વેદનીયને અંત લાવ્યા સિવાય સુખ ક્યાંથી? અને તે અશાતાને અંત જીવ માત્રને શાતા પહોંચાડ્યા સિવાય કયાંથી? ધન, બાગ, બંગલા, કુટુંબ પરિવાર, સંપત્તિ આદિ શાતા સિવાય બધું ય નકામું. શાતા તથા અશાતાના અંત સિવાય અર્થાત્ વેદનીય કર્મના ક્ષય સિવાય સાચી અને શાસ્વતી શાતા કયાંથી ? આ દ્રવ્ય આરેગ્યતા તે અનંતી વખત મળી, શતાવેદનીય તે ઘણી વખત ભેગવી પણ ભાવ આરેગ્યતા વેદનીય કર્મના અભાવરૂપ આત્માએ આજ સુધીમાં પ્રાપ્ત કરી નથી, અને તેથી કરીને જ આત્માના સુખની દરિદ્રતા ટળી નથી. બદલાની આશા રાખ્યા રિવાય જીવને શાતા આપનાર ભાવ-આરોગ્યતા મેળવી શકે છે અને આશાવાદી દ્રવ્ય આરેગ્યતા મેળવે છે. જગત આશાવાદી છે એટલે જ અંતે નિરાશ બને છે. આશાવાદીની નિરાશા આત્મવિકાસ કરવાની હોય છે. નિરાશા તે જ વૈરાગ્યભાવ છે. આ નિરાશા સમજ-જ્ઞાનપૂર્વક અને અજ્ઞાનપૂર્વક હોય છે. જ્ઞાનપૂર્વક નિરાશા વસ્તુના યથાર્થ જ્ઞાનથી થાય છે અને અજ્ઞાનપૂર્વક નિરાશા ઈચ્છિત પૌગલિક વસ્તુ ન મળવાથી Page #350 -------------------------------------------------------------------------- ________________ નિરાશામાં મુક્તિ. : ૩૧ : થાય છે. અજ્ઞાનજનિત નિરાશા અને જ્ઞાનજન્ય નિરાશા અન્ને વૈરાગ્ય ભાવના છે. અજ્ઞાનજન્ય નિરાશા દુઃખગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનજન્ય નિરાશા જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવાય છે. બન્ને પ્રકારના વૈરાગ્યના અંગે ત્યાગ પણ દુ:ખગર્ભિત અને જ્ઞાનગભિત એમ એ પ્રકારના હાય છે. દુઃખગર્ભિત વૈરાગ્યથી કરવામાં આવતાં ત્યાગ આશાગર્ભિત હાય છે અને તે જડાસક્ત જીવામાં પરિવતન પામતે નથી; કારણ કે પૌદ્ગલિક સુખાની ઇચ્છા હૈાવા છતાં ન મળવાથી નિરાશ અનીને ભાવીમાં મેળવવાની આશાથી કરવામાં આવે છે, જેથી કરી પુન્ય પ્રાપ્ત કરીને પોતાની આશા સફળ કરે છે. દુઃખગર્ભિત વૈરાગ્યજન્ય ત્યાગધમ અંગીકાર કરવાવાળાને જો મેાહનીય કમના ક્ષયાપશમ થઈ જાય અને જ્ઞાન પ્રાપ્ત થાય તે તે દુઃખગર્ભિત વૈરાગ્ય જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પણ થઈ શકે છે, અને જ્ઞાનગભિત વૈરાગ્યજન્ય ત્યાગથી આત્મવિકાસ પણ કરી શકે છે. ક્ષણિક, અનિત્ય, અસાર આદિ વસ્તુના યથાર્થ જ્ઞાનથી થવાવાળી નિરાશા સાચા જ્ઞાનગભિત વૈરાગ્ય છે. આ નિરાશા આશાજન્ય નિરાશા ન હેાવાથી આત્મવિકાસની અંગભૂત છે-યથાથ† આત્મસ્વરૂપના અ’શ છે. આ નિરાશા સવ કમ ના સંહાર કરી આત્માને પૂર્ણ સ્વતંત્ર બનાવવાવાળી છે અને તે નિરાશાજન્ય નિરાશા હોવાથી આત્મસ્વરૂપ વિરક્તભાવને જ કહેવામાં આવે છે. જગતના આશાવાદ એટલે મેહનું સામ્રાજ્ય-મેાહની સત્તા. પરિવતનશીલ સંસારના કાઈ પણ સભ્ય જ્યાં સુધી ૨૧ Page #351 -------------------------------------------------------------------------- ________________ : ૨ : જ્ઞાન પ્રદીપ. આશાના આશ્રિત છે ત્યાં સુધી માહના નિયમનું લેશ માત્ર પણ ઉલ્લંઘન કરી શકતા નથી; કારણ કે ઉલ્લંધન કરવાથી મેાહનીચની કઠિનમાં કઠિન શિક્ષાને પાત્ર બને છે. જે સભ્ય સખળ અની આશામુક્ત થાય છે અને મેાહના નિયમનું ઉલ્લંધન કરીને અંડ ઉડાવે છે તેને પ્રથમ તે મેાહના તરફથી અનેક પ્રકારની યાતનાઓ ભેગવવી પડે છે, પરંતુ આશામુક્ત હોવાથી પરિણામે મેાહ ઉપર વિજય મેળવી સંપૂર્ણ આત્મશક્તિના વિકાસ કરી શકે છે, જેથી કરી સાચી સુખશાંતિ અને આનંદના ભાતા અને છે. આશાના આશ્રિત કોઈ પણ કાળે મેહ ઉપર વિજય મેળવી શકતા નથી; કારણ કે જેની આશા કરવામાં આવે છે તે વસ્તુ જડના વિકાર છે અને આશા મેહુ વિકાર છે. બન્ને જડ હાવાથી અને જડ વસ્તુઓની પ્રાપ્તિ કર્માધીન હાવાથી આત્માને નિર'તર જડની સેવા કરવી પડે છે. જ્યાં સુધી આત્મા સેવક છે. ત્યાંસુધી નિખળતાના અંગે કમ ઉપર વિજય મેળવવા ઘણા જ કિન છે, માટે જ મેાહુકમ ઉપર વિજય મેળવનાર જડ તથા જડના વિકારો પાસેથી સુખ આદિની આશાથી સર્વથા રહિત થવુ જોઇએ. જડ સસારથી નિરાશ રહેનાર જ શાંતિ મેળવી શકે છે. ચિત્તની શાંતિ નિર્વિકલ્પતાની ઉત્પાદક નિરાશા જ છે. આશાખદ્ધ આત્માના ચિત્તમાં જ સંસારના પદાર્થોમાં ઇષ્ટ અનિષ્ટની ભાવના હેાવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પરૂપ તરંગાનુ ઉત્થાન નિરંતર થયા જ કરે છે કે જેને અસમાધિ– અશાંતિ કહેવામાં આવે છે. જ્યાં સુધી આશાનું વાવાઝોડું શાંત થાય નહિ ત્યાંસુધી સંકલ્પવિકલ્પના તરગેામાં સ્થિરતા આવી શકતી નથી અને જ્યાં સુધી સંકલ્પના તરગોમાં અસ્થિરતા છે Page #352 -------------------------------------------------------------------------- ________________ નિરાશામાં મુક્તિ ઃ ૩૨૩ : ત્યાં સુધી શાંતિ કે સમાધિ નથી, ત્યાં સુધી આનંદસ્વરૂપ આત્મા નિર્દોષ નિવિકાર બની શકતું નથી અને નિર્દોષ બન્યા સિવાય આત્માને પૂર્ણ સ્વતંત્રતા મળી શકતી નથી. પૂર્ણ સ્વતંત્ર બન્યા સિવાય અપુનરાવૃત્તિને સ્થાન હોઈ શકતું નથી અને ભવભ્રમણ ટળી શકતું નથી. AU . " Page #353 -------------------------------------------------------------------------- ________________ u , છે છે . on સાધન ધર્મ નથી. oooooooooot tooooooooor ... ( ર ) Goooooooooooooo સારવાસી જીવ ઉપર મેહનીયના રાગ અને દ્વેષ S અને દુઃખાએ એટલી બધી સત્તા જમાવી છે કે જેને જોઈને ઉપશમભાવવાળા પણ આશ્ચર્ય પામે છે. મને વિચાર કરતાં હજુ સમજાતું નથી કે સંસારવાસીઓ ધર્મના નામે આપસમાં દ્વેષ તથા વૈરવિધિને આદર શા માટે કરતા હશે? એકબીજાને અળખામણા તથા અપ્રિય કેમ લાગતા હશે? જીવમાત્ર એક જ ધમવાળા છે. કેઈને પણ ધર્મ જુદે નથી. જુદા ધર્મવાળું તે જડ છે અને તે જ વિધર્મી છે, તે પછી છે. ધર્મમાં શા માટે ભેદ પાડતા હશે? અણજાણુ માણસે તે પરમાત્માના માણસને લઈને જુદા જુદા ધર્મ સ્થાપન કરે છે. અમુક વૈષણવધર્મી છે. અમુક શિવધામ છે. અમુક જિનધમી છે. પરમાત્માના નામને લઈને આત્મધર્મમાં કેવી રીતે ભેદ પાડ્યા તે જ આશ્ચર્યજનક છે ! ખરું જોતાં તે આત્મધર્મમાં કેઈપણ પ્રકારને ભેદ નથી. અનેક આકૃતિ તથા પ્રકૃતિમાં જણાતા જીવમાત્ર સ્વરૂપે એક સરખાં જ છે. ગમે તે દેહમાં છ કેમ ન રહેતા હોય પણ Page #354 -------------------------------------------------------------------------- ________________ સાધન ધર્મ નથી, ૩૨૫ ૯ જ્ઞાન, દર્શન તથા પ્રદેશમાં જરા ય ભેદ નથી. આત્મધર્મમાં અભેદદષ્ટિ થયા સિવાય રાગ-દ્વેષ ઓછા થતા નથી અને રાગ-દ્વેષ ઓછા થયા સિવાય આત્મવિકાસ થતા નથી. બધા ય પોતાને સમ્યગૃષ્ટિ માને, પણ વાસ્તવિક સ્વરૂપમાં અભેદદષ્ટિ થયા સિવાય સમ્યક્ત્વ કયાંથી ? આત્મધર્મમાં ભેદબુદ્ધિ અને જડધમમાં અભેદબુદ્ધિ તે કાંઈ સમ્યક્ત્વ કહી શકાય? અને જ્યાં સમ્યક્ત્વ નથી ત્યાં જ્ઞાન કયાંથી હોય? અને જ્ઞાન વગર વિકાસ કયાંથી? સાધનને ધમ માનનારાઓ સાધનને દૃષ્ટિમાં રાખીને આત્મધર્મમાં ભેદ પાડે છે, પણ સાધન માત્ર જડ છે. તે સાધ્ય ચિતન્યના ધર્મમાં કેવી રીતે ભેદ પાડી શકે ? નામ, સ્થાપના, પુસ્તક, માળા, દેહકિયા, ભેખ બધાં ય જડને જ્ઞાન–દશન–ચારિત્રધર્મમાં પરિવર્તન કેવી રીતે કરી શકે? અનાદિ કાળથી આત્માના પ્રદેશેમાં ઓતપ્રોત થઈને રહેલું કર્મ-જડ આત્મધર્મમાં પરિવર્તન કરી શક્યું નથી. તે પછી કેઈક વખત જ સંબંધમાં આવનાર જડ આત્મધર્મને કેવી રીતે ફેરવી શકે? - સાબુ કપડાના તાંતણું ઉપર રહેલા મેલને દૂર કરી શકે, પણ તાંતણાઓને લાલ, પીળા કે કાળા ન બનાવી શકે. જડ સાધને આત્મપ્રદેશ ઉપર રહેલા કર્મજડને ખસેડી શકે પણ આત્મપ્રદેશને જ્ઞાન, દશનની તારતમ્યતા કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા ન બનાવી શકે. અજ્ઞાનતાથી જડ સાધનોને વળગી રહી વૈર-વિરોધને આશ્રિત બની આત્મધર્મમાં ભેદદષ્ટિ રાખનાર આત્મદ્રોહી હોવાથી આત્મવિકાસને અનધિકારી છે. મનુષ્ય માત્ર જાણે છે કે માણસ અન્ન ખાઈને જીવે છે. માણસને જીવવાનું સાધન અન્નપાણી છે, છતાં કઈ માટી Page #355 -------------------------------------------------------------------------- ________________ * ૩ર૬ : જ્ઞાન પ્રદીપ. તથા પત્થરા જેવી વસ્તુને ખોરાક તરીકે વાપરી જીવવાનું સાધન બનાવે છે તે સર્વથા અનુચિત જ સાધન કહી શકાય અને જીવવાને માટે કેઈપણ માણસ તેને ઉપયોગ ન કરે તે પછી આત્મવિકાસના સાધન સમ્યગજ્ઞાન, સમતા, શાંતિ, સમભાવ, વૈરાગ્ય, ત્યાગ આદિ હોવા છતાં કઈ રાગ, દ્વેષ, વૈર, વિરોધ, અદેખાઈ, અસહિષ્ણુતા, ધૃણા, તિરસ્કાર, નિર્દયતા આદિને આત્મધર્મના વિકાસના સાધન બતાવે, તે ડાહ્યા અને જ્ઞાની પુરુષે કેવી રીતે માની શકે? અને આત્મવિકાસ માટે કેવી રીતે ભાન ભૂલી તન્મય બને ? વસ્તુ માત્રનું અસ્તિત્વ-હયાતીરહેવાપણું ધર્મને અવલંબીને રહેલું છે. સાકર મીઠી, કરિયાતું કડવું, મીઠું ખારું, આત્મા જ્ઞાનદર્શનવાળ, જડ વર્ણગંધરસાદિવાળું ઈત્યાદિ વસ્તુઓના ધર્મનું ખંડન-નાશ કરવા અનાદિ કાળથી અત્યાર સુધીમાં થઈ ગયેલી સમર્થ વ્યક્તિઓમાંથી કઈ પણ સમર્થ થયું નથી, થશે પણ નહિ અને હયાતે પણ નથી કે જે ધર્મનું ખંડન કરી શકે. સમજાતું નથી કે અત્યારે એકબીજા એકબીજાના ધર્મનું ખંડન કેવી રીતે કરતા હશે. ધર્મનું ખંડન કરવા જતાં આત્માના પિતાના ધર્મને ઢાંકી દેવા ગાઢ કમના પડદાઓ બનાવી સમ્યગૂજ્ઞાનદર્શનાદિને ઢાંકી રહ્યા છે. - સાધનાનું પણ ખંડન થઈ શકતું નથી, કારણ કે સાધનો પણ પિતાના જ સ્વરૂપમાં રહેવાના. સાધન પણ વસ્તુ છે અને તે કથન માત્રથી નાશ થઈ શકતી નથી. સાધનોના ઉપગનું જે ખંડન નહિ પણ સાધનની સાધ્ય પ્રત્યેની અનુકૂળતા–પ્રતિકૂળતાને વિચાર કરતા હોય તે કંઈક અંશે ઉચિત ગણાય, પણ ત્યાં કદાગ્રહ, મિથ્યા જ્ઞાન, મિથ્યા અભિમાન, રાગદ્વેષ, વેરવિરોધ, ઘણદિને અવકાશ જ નથી. જ્યાં આ વસ્તુઓ છે Page #356 -------------------------------------------------------------------------- ________________ સાધન ધર્મ નથી. : ૩૭ : ત્યાં વિચાર નથી પણ વિવાદ જ છે અને જ્યાં વિવાદ છે ત્યાં વિકાસ જ નહિ પણ વિનાશ તિરાભાવ જ છે. પેાતાનું' માનેલું ( મત ) સાચુ' મનાવવા બુદ્ધિના દુરુપચેાગ કરી કુયુક્તિઓના આશ્રય લ્યા અથવા તેા પ્રામાણિક પુરુષાના વચનાને પેાતાના વિચારામાં જણાવેા. વસ્તુનું ખંડન કરી શકવાના નથી તેમજ શ્રેય કે વિકાસ પણ કરી શકવાના નથી. વિકાસના વિશધી મિથ્યા જ્ઞાનાદિને આશ્રય લઇને અને અજ્ઞાનવશ થઇને ખાટી પ્રસિદ્ધિ તથા મોટાઈ મેળવવા સાધનાના ખંડનમંડનમાં ઉતરનાર, અજ્ઞાની જીવાથી પેાતાના સ્વાથ સાધી શકે ખરા, પણ જ્ઞાની પુરુષાની દૃષ્ટિમાં તે તેએ યાના જ પાત્ર છે. Page #357 -------------------------------------------------------------------------- ________________ - સાચી ક્ષમા. Goooooooooooooooooooo ... (૪૩) સ્ટooooooooooooooooooooooo જમા આત્માનો વિકાસ છે અને તે કોધના (વૈષના) અભાવ સ્વરૂપ છે. ક્ષમા દયાનું અંગ છે અને તે દયાળુઓમાં અવશ્ય રહેલી હોય છે. ક્ષમા અહિંસાની જનની છે અને તે હિંસાએથી વિરક્ત આત્માઓને વરેલી છે. પાપકર્મના ઉદયથી પ્રતિકૂળ સંગોને અવ્યાકુળપણે સહન કરવા તે ક્ષમા. શ્રી મહાવીર પ્રભુને એક જ ઉદ્દેશ અને એક જ ઉપદેશ–સહન કરતાં શીખે. શ્રી મહાવીર પ્રભુને સાચો ભક્ત ક્ષમા ન વિસારે. અહિંસાનો પરમ ઉપાસક ક્ષમાને આશ્રિત બને. કમની નિજેરાથી વિકાસ મેળવનારના યશગાન સાંભળીને તથા પૂજા અને બહુમાન જોઈને અમર્ષ ન કરે તે ક્ષમાધારી. પુન્યકર્મના ઉદચથી વિલાસના સાધન તથા દુનિયામાં માન પ્રતિષ્ઠા અને મોટાઈ મેળવનારનું મનથી પણ અપમાન ન કરે તે ક્ષમાધારી. મેહના દાસત્વમાંથી મુક્તિ અપાવનારી ક્ષમા જ છે. પ્રભુએ ક્ષમાને આદર કરી સ્વતંત્રતા મેળવી અને અનંત જ્ઞાન, અનંત જીવન, અનંત સુખ આદિ આત્મસ્વરૂપના અનન્ય ભક્તા બન્યા અને અન્ય જીને પોતાના સર્વ સિધ્ધાંતેનું રહસ્ય ક્ષમા બતાવી. Page #358 -------------------------------------------------------------------------- ________________ સાચી ક્ષમા, : ૩૯ : અપરાધીને ક્ષમા માગવાની આવશ્યકતા છે. સ્વરૂપરમણતા તે ક્ષમા. પરરૂપરમણતા તે અપરાધ. સ્વરૂપમાં રમનાર કદી પણ અપરાધી બની શક્તો નથી. મેહને સેવક કદી પણ સ્વરૂપમાં રહી શકતો જ નથી અને પરરૂપમાં રમ્યા સિવાય મેહની સેવા થઈ શકતી જ નથી. જડ તથા જડના વિકારેને ભેગવવાની અભિલાષા તે જ પરરૂપરમણતા. કિંમતી આભૂષણ અને વસ્ત્રથી દેહને શણગાર, સારાં સારાં ખાનપાન દેહને અર્પણ કરવાં; બાગ, બંગલા, સ્ત્રી આદિને ઉપભેગ કરો વિગેરે વિગેરે મેહની સેવા અનેક પ્રકારે આત્માઓ કરી રહ્યા છે. જ્યાં સુધી વિરક્તભાવ નથી ત્યાં સુધી સાચી ક્ષમા-યાચના નથી. : ક્ષમા સમભાવનું નામાંતર છે, સમ્યક્ત્વની સાચી વ્યાખ્યા છે. વિષમભાવ ક્ષમાને પૂર્ણ વિરોધી છે. રાગ તથા દ્વેષનું સમપણું ન થાય ત્યાં સુધી આત્મા ક્ષમા આપી શકતે નથી, તેમજ ક્ષમા માગવાને પણ અધિકાર નથી. ભૂલથી થયેલા અપરાધની ક્ષમા માગી શકાય, પણ પાંચે ઇંદ્રિાના દાસ બનીને તેની સેવાને માટે જીવવું બધા ય જીને ગમે છે, મરવું કોઈને પણ પ્રિય નથી એમ જાણવા છતાં અનેક જીને જીવન રહિત બનાવીને પછી તેમની પાસે ક્ષમા માગવી, આ તે કેવા પ્રકારની ક્ષમાયાચના કહેવાય તે કાંઈ સમજાતું નથી. વિષયાસક્તિ છેડવી નથી અને તેના અંગે જીવને સંહાર વધુ ને વધુ પ્રમાણમાં નિરંતર કરી અપરાધી બન્ચે જવું છે અને પછી રાશી લાખ છવાયોનિ પાસે ક્ષમા માગવી છે. તે તે જીવે ક્ષમા કેવી રીતે આપી શકે? આપણું ક્ષુદ્ર સ્વાર્થ માટે જે એક વખત બીજા ના પ્રાણને નાશ કરી માફી માગી ફરી તેમના પ્રાણોને નાશ ન કરીએ તે સાચી ક્ષમા માગી Page #359 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૦ : જ્ઞાન પ્રદ્વીપ. કહેવાય અને તે ક્ષમા પણ આપી શકે, પણ વારંવાર તેમના પ્રાણાના નાશ કરી વારવાર માફી માગીએ તેા તે જીવા માફી ન આપી શકે. ખરી રીતે તે આપણે પેાતાના આત્માની ક્ષમા માગવી જોઇએ; કારણ કે આપણે માહની આજ્ઞા માથે ધરીને આત્માને અનેક વખત મારી અપરાધી થયા છીએ, તા હવે આત્માની પાસે કરેલા અપરાધોની માફી માગી આગળના માટે માહની સેવા છોડી દઈને આત્માને અનેક મૃત્યુમાંથી અચાવવા અને જડ તથા જડના વિકારાથી વિરક્ત બનીને આત્માને દુગતિના દુ:ખામાંથી ઉગારવા. ચેારાશી લાખ ચેાનિમાં ઉત્પન્ન થયેલા જીવેાની પાસે આપણે જે માફી માગીએ છીએ તે માફી આપતાં પહેલાં તે જીવે આપણી પાસે ફરીને ન મારવાની પ્રતિજ્ઞા કરાવે છે. આપણે જો ફરીને તે જીવાને મારીશુ' હું તે જ આપણને માફી આપશે. આ પરિસ્થિતિને લઈને જ શ્રી વીરપ્રભુ તથા અન્ય મહાપુરુષાએ સ જીવે પાસે પેાતાના અપરાધોની માફી માગી, વિષયાસક્તિ પણાથી વિરક્ત અની કરી તે જીવેાને ન મારવાની પ્રતિજ્ઞા કરી અને સ્વરૂપરમતારૂપે ક્ષમાગુણ પ્રગટ કર્યા. હાલમાં ચાલતી ક્ષમા માગવાની પ્રથામાં પણ ભાવીમાં અપરાધી ન મનવાની કાળજી રાખીને જો ક્ષમા માગવામાં આવે તા પણ કંઈક અંશે ઠીક કહેવાય. મનુષ્યા પાસે શુદ્ધ અંતઃકરણથી ક્ષમા માગવી અને આપવી. બાકીના સ`સારવાસી જીવાને શુદ્ધ ભાવથી માફી આપવી અને માગવી. આપણે સવ જીવાને માફી આપીને વૈવિાધથી રહિત થઈ જવું. ખીજા જીવા આપે તે બહુ સારું અને ન આપે તે તે અપરાધી કહી શકાય. માફી આપવામાં આપણે સ્વતંત્ર છીએ તે પણ લેવામાં નથી માટે આપણે પેાતાના તરફથી સવ` જીવાને માફી આપી જ દેવી. Page #360 -------------------------------------------------------------------------- ________________ વિકાસીના વિચાગીને આશ્વાસન. 00000000000 00000000000 ( ૪૪ ) xx@ આત્મવિકાસીને પ્રકાશની પરાકાષ્ઠા પ્રાપ્ત કરવાને દેહાર્દિ સાધનાનું પરવત્તન કરવાની આવશ્યકતા હેાય છે. નિળ તથા જીણુ સાધનાને છેાડ્યા સિવાય વિકાસની વૃદ્ધિના સમળ સાધના મળી શકે નહિ માટે જ વિકાસના વિદ્મભૂત સાધનાના પરિત્યાગ કરીને અનુકૂળ સબળ સાધના મેળવવા આપણી દૃષ્ટિથી દૂર થનાર મહાનુભાવ માટે આપણે દિલગીર ન થતાં ખુશી વ્ જોઇએ. કદાચ આપણે આપણા કઈ પણ પ્રકારના સ્વાથ અંગે વિકાસાત્સાહીના વિકાસવિરાધી સાધનાના પરિવતનમાં દિલગીર થઇએ, શાક કરીએ પણ તે આપણી એક અજ્ઞાનતા છે. સબળ તથા અનુકૂળ સાધનવિહીન વિકાસી કે જે એક પ્રકારના જ અભિલાષી છે, છતાં સાધનની નિમ`ળતાથી ઇચ્છિત સાધવા અસમર્થ બનીને અસફળ જીવનમાં જીવવા ઉદ્યાસીન અનેલેા છે. તેને નિ`ળ જીવનમાં જીવવા આપણા આગ્રહ તેના અનિષ્ટના જ ઉત્પાદક અને છે. ઉચ્ચતમ સ્થાન મેળવનાર જીવનવિકાસીનુ મૃત્યુ એટલે Page #361 -------------------------------------------------------------------------- ________________ : ૩૩ર : જ્ઞાન પ્રદીપ. મહોત્સવ-જ્ઞાન, દર્શન અને આનંદને નિરવધિ. વિકાસની તારતમ્યતાથી વિભૂતિમાં તારતમ્યતા રહે ખરી પણ સર્વથા વિભૂતિને અભાવ હોય નહિ. જડાસક્ત, ઈન્દ્રિયેના ગુલામ વિલાસીઓને મૃત્યુ અત્યંત ભયકારક છે-દુઃખની નિરવધિ દેખાડનારું છે. આવા જીના મૃત્યુ માટે મહાશક કરવાની આવશ્યકતા રહે છે. એવા જીની દયા ખાઈને મૃત્યુના મેંમાંથી બચાવવાની ચેષ્ટા કરવી જોઈએ. બાહાથી અનેક પ્રકારના ઉપચારે કરીને મૃત્યુને હરાવવા સતત તેમજ સખત પ્રયત્ન કરવા જોઈએ. અંતઃકરણથી વાસ્તવિક રીતે દેહગેહાદિને ત્યાગ કરનાર વિકાસી, જનતાની દષ્ટિએ ત્યાગ કરે તેમાં શેકને સ્થાન હોય જ નહિ; કારણ કે જે વસ્તુઓના ત્યાગને માટે આપણે શેક કરીએ છીએ તે વસ્તુઓ તે ચિરસમયથી તેણે ત્યાગી જ હતી. એ ત્યાગ સ્થલ દષ્ટિવાળા આપણને દષ્ટિગોચર થતું નહોતું. તે મૃત્યુની અવસ્થામાં એટલે સ્કૂલ દષ્ટિવાળાને સાક્ષાત્કાર થવાવાળી અવસ્થામાં દૃષ્ટિગોચર થશે તેથી શું આપણે શેક કરે ઉચિત છે? વિલાસીનું ભાવી ભયવાળું હોવાથી તેના આત્માને અધક્ષાતને લક્ષ્યમાં રાખીને દયાથી દિલ દુખાય તે તે યોગ્ય જ છે; કારણ કે એવા આત્માઓ કે જેઓ ભવાભિનંદીપણે માનવદેહમાં વિલાસ કરી રહ્યા હોય તેમને માનવદેહ છૂટી જવાથી વિકાસની દરિદ્રતાને લઈને વિવિધ પ્રકારની અનેક યાતનાઓના ભાગી બની પિતાની સાચી સંપત્તિને વિનાશ કરવાવાળા હોય છે. એટલે એમના મૃત્યુ સમયે આપણને અવશ્ય ખેદ થાય જ છે પણ વિકાસી માટે તે કેઈને પણ ખેદ થયા નથી તેમ થતો પણ નથી અને થાય તે ઉચિત નથી. વિકાસના અભિલાષીને વિકાસી આત્માને વિયાગ કાંઈક સાલે Page #362 -------------------------------------------------------------------------- ________________ વિકાસીના વિયેાગીને આશ્વાસન. : ૩૩૩ : ખરો પણ તે વિકાસીનેા સંચાગ ભાગ્યાનુસાર થાય છે ને રહે છે. ભાગ્યની ન્યૂનતા થવાથી પેાતાને સાચા લાભ આપનાર વ્યક્તિના વિયાગ અવશ્ય થાય છે. સંચાગ માત્ર વિચે ગવાળા હાય છે. અનાદિ કાળથી જડ તથા ચૈતન્યના સંચાગ-વિયેાગ ચાલ્યા આવે છે. આપણે આપણા એક જીવનમાં કેટલા સંચાગ-વિયેાગ અનુભવ્યા છે તેને આપણે સારી રીતે જાણીએ છીએ, છતાં જો આપણે સમભાવ છેડીને હ–શેાકરૂપ વિષમભાવમાં ઉતરી જઇએ તો પછી આપણામાં અને વિકળમાં કાંઈ પણ તફાવત રહેતા નથી, માટે હુ ંમેશાં સમભાવ રાખવાની જરૂરત છે. આ સમભાવની ટેવ પાડવાની અત્યંત આવશ્યકતા છે. આપણે મરનારની પ્રવૃત્તિઓનુ' અનુમાઇન તેમજ અનુકરણ કરવું' જોઇએ. તેમના ગુણેા સંભારીને પ્રમેાદ ભાવનાવાળું થવુ જોઇએ. તેઓ પેાતાના વિકાસની વૃદ્ધિ કરી સંપૂર્ણ પ્રકાશ મેળવે એવી અંતઃકરણની શુભેચ્છાવાળા વુ જોઇએ. આત્મા અમર છે. કાઈ કાળે આત્મા અનાત્મા થતા નથી. આત્મા અનાત્મા થઇ જાય અને અનાત્મા આત્મા થઈ જાય તા સંસારની અવ્યવસ્થા થઇ જાય. આત્માને વિનાશ એટલે જડસ્વરૂપ આકૃતિ તથા પ્રકૃતિનું પરિવર્તન થવું. પરિવતન જડતું થાય છે, જેને આપણે જન્મ-મરણુ કહીએ છીએ. આત્મા તે જન્મતા ય નથી તેમ મરતા ય નથી. આપણે ચ ચક્ષુ છીએ એટલે આપણને અજાયમી લાગે. ચમ ચક્ષુવાળાને જડ જગતની ઇંદ્રજાળ જ દૃષ્ટિગાચર થાય છે. ચક્ષુ વાસ્તવિક વસ્તુને જોઈ શક્તા નથી, જડના અનેક પ્રપંચાને જ જોઇ શકે છે. જ્ઞાનચક્ષુ વાસ્તવિક સાચી વસ્તુને જોઇ શકે છે. આત્મા અદ્ભુત વૈભવને નિહાળી શકે છે. સંસારમાં સત્ત્ને સારી રીતે જાણી શકે છે માટે જ્ઞાનચક્ષુ સર્વોત્કૃષ્ટ છે. Page #363 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૪ : જ્ઞાન પ્રદીપ. જ્ઞાનચક્ષુવાળો જ્ઞાની અને ચર્મચક્ષુવાળો અજ્ઞાની. આપણે જ્ઞાની બનવું છે માટે ચર્મચક્ષુ ન બનતા જ્ઞાનચક્ષુ બનવું જોઈએ. જેઓ જ્ઞાનચક્ષુ છે તેઓ આત્મિક સાચી વસ્તુ અને સંપત્તિના હકદાર છે અને જેઓ ચર્મચક્ષુ છે તેઓ જડ સંપત્તિના અધિકારી છે. આપણને આત્મિક સંપત્તિ ઉપયોગી છે, સુખદ છે અને જડ સંપત્તિ દુઃખદ છે-આપણું અનિષ્ટ કરનારી છે. સંગ-વિયોગમાં હર્ષ–શેક ચર્મચક્ષુવાળાને જ થાય છે. જ્ઞાનચક્ષુવાળો સમભાવે રહે છે, કારણ કે જ્ઞાનચક્ષુવાળો જાણે છે કે સંગ-વિયેગ પરવસ્તુને થાય છે. પિતાની વસ્તુમાં સંગ-વિયેગને અવકાશ જ નથી, માટે જ જ્ઞાનચક્ષુ સમભાવી અને ચર્મચક્ષુ વિષમભાવી હોય છે. આપણે અત્યારે માનવજીવનને ઉપયોગ કરી રહ્યા છીએ. માનવજીવન ઘણું જ પવિત્ર છે. માનવજીવન સર્વોત્કૃષ્ટ ગણાય છે. માનવજીવનમાં સંપૂર્ણ પ્રકાશ રહે છે. માનવજીવનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ અમૂલ્ય ત્રણ રત્નો રહેલાં છે. ” આવા ઉત્તમ જીવનમાં રહીને અધમ વિચારથી, અધમ વાસનાઓથી, આપણે પિતાને જ મલિન બનાવીએ છીએ. આપણે પોતે જ પોતાના લાભને જતો કરીએ, આપણે અધમ જીવન જીવી ઉત્તમ જીવનને નષ્ટ-ભ્રષ્ટ કરીએ તો તે એક આપણું જડની ગુલામી સિવાય બીજું કાંઈ જ નથી, માટે ટૂંકા જીવનમાં જીવી આપણે આપણી ઉન્નતિ-વિકાસ કરવા પ્રયત્ન કરે જોઈએ. સહુના માટે એક જ રસ્તો છે. દેહાદિના પરિવર્તન થવાના જ, માટે મરનાર વિકાસના પરિવર્તન માટે શેક ન કરતાં પોતાનું વિકાસી ઉત્તમ પરિવર્તન થાય તેવી ભાવના તથા પ્રવૃત્તિને આદર કરે. Page #364 -------------------------------------------------------------------------- ________________ ' . સંસારનું મૂળ. on : ૪૫ ) - ' 2 Geometછે. week • સંસાર ત્રણ પ્રકારના રાગથી સંગઠિત થયેલો છે, અથવા તો સંસારનું અસ્તિત્વ ત્રણ પ્રકારના રાગેએ જાળવી રાખ્યું છે. સંસાર તથા રાગ નિત્ય સંબંધવાળા છે. જ્યાં રાગ છે ત્યાં સંસાર છે અને જ્યાં સંસાર છે ત્યાં રાગ છે. રાગથી છૂટી જવાનું નામ મુક્તિ છે–આત્મવિકાસ છે. જેટલે અંશે રાગ છે એટલે અંશે આત્મા સ્વતંત્રતા મેળવી શકે છે. સંપૂર્ણ રાગના અભાવમાં આત્મા સંપૂર્ણ સ્વતંત્રતા મેળવે છે, જેને મુક્તિ કહેવામાં આવે છે અર્થાત સંપૂર્ણ સ્વતંત્રતાનું નામ જ મુક્તિ છે. જ્યાં સુધી આત્મા કર્માધીન રૂપ પરતંત્રતા ભેગવે છે ત્યાં સુધી સાચું સુખ પ્રાપ્ત કરી શકતો નથી. જ્યાં રાગ છે ત્યાં શ્રેષ છે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ છે. સંસારમાં એ રાશીઓ હોય છે. પૂર્વપુરુષો પણ આ જ પ્રમાણે કહે છે. જો સંસારમાં પ્રતિપક્ષી વસ્તુ ન હોય તે સંસારને અભાવ જે થઈ જાય. આ વાત જે આપણે બુદ્ધિપૂર્વક વિચારીએ તે આપણને પણ બે રાશીઓના પ્રત્યક્ષ અનુભવ થાય છે. જેમકે Page #365 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૬ : જ્ઞાન પ્રદીપ. દિવસ અને રાત, સુખ-દુ:ખ, સાનુ-પિત્તળ પ્રિય-અપ્રિય, શત્રુ-મિત્ર, પંડિત-ભૂખ, સારું-નારું, સ્ત્રી-પુરુષ, સાધુ-ગૃહસ્થ, ચાર-શાહુકાર, સંસાર-મેક્ષ વિગેરે વિગેરે. સંસારનું અસ્તિત્વ એ વસ્તુઓને જ આશ્રયીને જ છે. સંસારમાં કાઈ પણ વસ્તુ એવી નથી કે જેનું વિરોધી તત્ત્વ ખીજું ન હેાય. એવી રીતે રાગ પણ દ્વેષની અપેક્ષાથી કહેવાય છે અને દ્વેષ રાગની અપેક્ષાથી કહેવાય છે. જડ ચૈતન્યની અપેક્ષાથી અને ચૈતન્ય જડની અપેક્ષાથી કહેવાય છે. જ્યાં રાગદ્વેષ છે ત્યાં દુઃખ છે, જ્યાં સુખ છે ત્યાં રાગદ્વેષ નથી. રાગ-દ્વેષના દાસ આત્મા પેાતાને સુખી માને છે પણ તે ભ્રાન્તિ છે. ઇંદ્રિયાના વિષયેાની અનુકુળતા મેળવીને આનંદ માનનાર રાગદ્વેષના દાસ છે. રાગદ્વેષના દાસનુ માનસ ઘણું જ વિચિત્ર હાય છે. ક્ષણે ક્ષણે હુ તથા શાકને અનુભવવાવાળું હાય છે. સુખ, શાંતિ, સમતા, પ્રશમ, મુક્તિ તથા આનંદ એક જ અને જણાવવાવાળા શબ્દો છે અને તે રાગદ્વેષના સદ્ભાવમાં, રાગદ્વેષજન્ય વિકૃતિમાં, વિકૃત સ્વરૂપવાળા હેાવાથી સાક હાઈ શકતા નથી. વિકૃત વસ્તુને જ ઓળખાવવાવાળા હાય છે, જેથી કરીને આત્માને સાચા અનું ભાન થતુ નથી અને પોતે અજ્ઞાનીપણું, અણુજાણપણે ખાટાને સાચુ માનીને પેાતાનુ અત્યંત અહિત કરી બેસે છે. રાગદ્વેષની પ્રેરણાથી સાચાને ખાટુ' અને ખાટાને સાચું માને છે જેથી કરીને ધારેલું મેળવી શકતા નથી, ઈચ્છાઓની અવધિને પ્રાપ્ત કરી શકતા નથી. વિશ્વવાસીઓ ઉપર સામ્રાજ્ય કરનાર રાગ ત્રણ રૂપને ધારણ કરવાવાળો છે. જેમ અનાદિ શુદ્ધ પરમાત્મા પોતાના બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ એમ ત્રણ રૂપ ધારણ કરીને જે વિશ્વની વ્યવસ્થા કરે છે તેમ રાગ પણ કામરાગ, સ્નેહરાગ તથા ષ્ટિ Page #366 -------------------------------------------------------------------------- ________________ સંસારનું મૂળ : ૩૩૭ : રાગરૂપ ત્રણ રૂપ ધારણ કરીને વિશ્વવાસીઓની વ્યસ્વથા કરે છે. કામરાગ–ઈચ્છા તથા મદન એમ બે સ્વરૂપવાળે છે. સંસારમાં આત્માઓને જેટલી ઈચ્છાઓ થાય છે તેનું મૂળ કારણ કામરાગ છે. આ ઈચ્છાઓ જે આત્મામાં અધિકાર હોય છે ત્યાં કામરાગની પ્રબળતા હોય છે. મદનરૂપ કામરાગથી જીવાત્માઓને વિષય-અબ્રહ્મની ઈચ્છા થાય છે. મૈથુનની ઈચ્છા ઉત્પન્ન કરનાર મદનરૂપ કામરાગ છે. અને તે ઈચ્છારૂપ કામરાગથી કાંઈક જુદો પડે છે. સર્વથા ભિન્ન નથી. ઈચ્છા તથા મદન બંને કામરાગનાં અંગ છે. કામરાગ સ્વરૂપ છે. સ્નેહરાગ–માતા, પિતા, પુત્ર, મિત્ર આદિ ઉપર થાય છે. આ રાગ પણ આત્માને પોતાનું હિત કરતાં અટકાવે છે. નેહરાગ પ્રશસ્ત સારે છે તથા અપ્રશસ્ત ખોટો છે એમ બે પ્રકારને હોય છે. પ્રશસ્ત સ્નેહરાગ દેવ, ગુરુ તથા ધર્મ ઉપર હોય છે. પ્રશસ્ત સનેહરાગ આત્મવિકાસમાં સાધનરૂપ બની શકે છે પણ અમુક હદ સુધી જ ઉપયોગી છે. પછી અનધિકારીપણે અહિતકર્તા થઈ પડે છે. ગૌતમને શ્રીવીર ઉપર પ્રશસ્ત રાગ હતા, ત્યાં સુધી કેવળજ્ઞાન ન થયું માટે અમુક હદ પછી પ્રશસ્ત રાગ પણ ઠીક નથી તે પછી અપ્રશસ્ત તે કયાંથી સારો હોઈ શકે? - ત્રીજે દૃષ્ટિરાગ છે કે જેને દશનમેહ કહેવામાં આવે છે. તે ઘણો જ ખોટો છે. આત્માને અનંતકાળથી સંસારમાં રઝળાવનાર દષ્ટિરાગ જ છે. આ દષ્ટિરાગ મિથ્યાત્વને જ કહેવામાં આવે છે. મિથ્યાત્વને વશ થઈને આત્મા સાચાને ખોટું અને બેટને સાચું માને છે. ધમને અધર્મ અને અધમને ધમ મનાવનાર દષ્ટિરાગ જ છે. જીવને ઘણું ય કહેવામાં આવે કે સંસાર પેટે ૨૨ Page #367 -------------------------------------------------------------------------- ________________ : ૩૩૮ : જ્ઞાન પ્રદીપ. છે, છતાં સંસાર ઉપર તેમજ વિષયેા ઉપર અનાદિ કાળના ટિરાગ હાવાથી સ’સાર તથા વિષયેાનું બહુમાન કરે છે. પેાતાનું અહિત કરીને પણ સંસાર તથા વિષાના પક્ષ કરે છે. ઉપરના એ રાગ છેડવા સહેલા છે પણ દૃષ્ટિરાગ છેડવા ઘણા જ મુશ્કેલ છે માટે જ રાગથી મુક્ત થવાના પ્રયત્ન કરવાની જરૂરત છે. સુખ, શાંતિ તથા નિવૃત્તિ, રાગના અભાવે જ મળી શકે છે. માટે સમભાવ કેળવવા હમેશાં અભ્યાસી ખનવાની જરૂરત છે. વીતરાગના શિક્ષણાલયમાં બેસીને વીતરાગતાનું શિક્ષણ લેવાની સુખાભિલાષીઓને આવશ્યકતા છે. રાગી જ્ઞાની નથી થઈ શકતા. અજ્ઞાની નિઃસ્પૃહી નથી બની શકતા. જ્ઞાનીને આમિરની આવશ્યકતા નથી. જ્યાં આડંબર તથા ડાળ છે ત્યાં દંભ છે. અને જ્યાં દંભ છે ત્યાં વસ્તુ નથી. વાગાડંબરમાં વધુ . દંભ છે. સરળતામાં સ્પૃહા નથી. નિઃસ્પૃહીમાં ઈંભ નથી. જ્યાં ભ નથી ત્યાં અવશ્ય સત્ય છે. જ્યાં સત્ય છે ત્યાં શાંતિ છે. જ્યાં શાંતિ છે ત્યાં સુખ છે . અને જ્યાં સુખ છે ત્યાં આત્મવિકાસ છે. Page #368 -------------------------------------------------------------------------- ________________ મમતાની ( ૪ ) જ્ઞાની પુરુષાની દૃષ્ટિ બહાર રહીને આપણાથી કાંઇ કરી ન શકાય. હું કરું છું એવી ભાવના ઉઘાડું મિથ્યાભિમાન જ છે. પૂર્ણ સ્વતંત્ર થયા સિવાય સંસારી પ્રાણી કહી શકતા નથી કે હું કરું છું. અને પૂર્ણ સ્વતંત્ર બન્યા પછી કારણેાના અભાવે સ્ફુરણા પણ થતી નથી કે હુ" કરૂ છું. વિચારશીલ વિવેકી પુરુષા પણ વ્યવહારદૃષ્ટિથી મૂ આઇને એલી ઊઠે છે કે અમુકે અમુક કર્યુ. તે ઠીક ન કહ્યુ', સમજુ થઈને આમ કેમ કર્યું ? પણ પરાધીન સંસારી આત્માનું કાર્ય માત્ર ઉદયાધીન થયા કરે છે, માટે વિવેકી પુરુષોએ રાષ કે તેાષ ન કરવા જોઈએ. આત્માના અહિતકારી કાય માટે ભાવદયા અને હિતકારી કાય માટે સતાષના પરિણામ રાખવા જોઇએ. મને કેટલાક પૂછે છે કે તમે શા માટે આચાય અન્યા? હું કહું છું કે મારામાં કાંઈ પણ પરિવર્તન થયું નથી. તમે મારામાં કઈ વસ્તુ જોઈને પૂછો છો? હું કાંઈપણ અન્યા જ નથી, બનવાની ઇચ્છા પણ નથી અને અનીશ પણ નહિ; કારણ કે મને બનાવટ પસંદ કૂંચી Page #369 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૦ : જ્ઞાન પ્રદીપ. નથી. કર્માંના વિકારો થયા કરે તેમાં દ્રષ્ટા તરીકે રહેવાની ઇચ્છાવાળો છું. કંઈક અંશે સફળ પણ થયે છું. મને દૃઢ શ્રધ્ધા છે કે મારામાં કાંઇ પણ ફેરફાર થવાના નથી, જેવા રૂપે અત્યારે છું તેવા જ રૂપે હતા અને તેવા જ રૂપે રહીશ. વ્યવહાર દૃષ્ટિએ વિકારી આત્મા વિકાર દૂર કરવા વિકારાના ઉપચેાગ કરે છે. કમના સચોગથી છૂટી જવા જેટલા સાધના ઉપયોગમાં લેવાય છે તે સઘળાયે કમના વિકારા જ છે. કાંઢાને કાઢવા કાંટાના ઉપયોગ થાય છે. પછી તે લોઢાના કાંટા હાય કે બીજો હાય, પણ કાંટાને કાઢવા આકૃતિ કાંટા જેવી જ હાવી જોઇએ. • એક આંગળ પહેાળી અને સેકડા વાર લાંખી કચકડાની પટી ઉપર વળગેલા મસાલામાં અનેક આકૃતિએ અદૃશ્ય તિભાવરૂપે રહેલી છે. તેના લાઇટ અને મશીનના નિમિત્તથી આવિર્ભાવ થાય છે ત્યારે સ્થૂળ બુદ્ધિવાળાને સમજાય છે કે પટી ઉપર અનેક આકારો છે અને તે બાહ્ય વસ્તુઓના પટી ઉપર વળગેલા મસાલામાં પડેલા પ્રતિષિમા છે. જ્યારે પટી ઉપરથી મસાલા ઉખડી જઈ પટી શુદ્ધ થાય છે ત્યારે ગમે તેવા નિમિત્તો વિદ્યમાન હૈાવા છતાં કોઇપણ આકાર જણાતા નથી. આ જ પ્રમાણે કચકડાની પીરૂપ આત્મા ઉપર કના મસાલા વળગેલા છે. તેમાં અનેક આકારા તિરાભાવરૂપે રહેલા છે. તેના બાહ્ય નિમિત્તથી આવિર્ભાવ થાય છે. તેને જોઈને અણુજાણ આત્માના આકાશ ક૨ે છે. ત્યારે જાણ પુરુષ કના વિકારા માને છે. માટે જ જાણ પુરુષા મને પૂછતા નથી કે તમે આચાય કેમ અન્યા. કારણ કે તેઓ જાણે છે કે આચાય અનવું એ એક કના વિકાર છે. પુન્યકમનું કાય છે અને Page #370 -------------------------------------------------------------------------- ________________ મમતાની કૂંચી. ૩૪૧ : આચાયને ગુણ મેળવો તે આત્મસ્વરૂપ છે. આત્મા ઉપર જેટલી બનાવટ છે તે સઘળાયે કર્મના વિકારે છે. આત્મામાં વિકાર નથી પણ જડના (પુગલસ્કંધમાં) વિકાર છે. આત્મા અખંડ છે. જડ પુદ્ગલસ્કંધ ખંડ છે. કમથી મુકાયેલો આત્મા અને અન્ય રૂપે થતું નથી, પણ આત્માથી વિખૂટાં પડેલાં કર્મ અને અન્ય રૂપે થાય છે, કારણ કે અનંતાનંત પુદ્ગલ પરમાણુઓને સમુદાય છે માટે જ અનેક પ્રકારના વિકૃત પરિણામને પામે છે. વસ્તુને જાણ વિચારશીલ પુરુષને હર્ષ, શેક કે આશ્ચર્ય થતાં નથી. વસ્તુસ્વરૂપનું જ્ઞાન થયા પછી વિવેકી પુરુષના સમતાસાગરમાં સેંભ થતો નથી. અનેક પ્રકારના કર્મના વિકાર વિલાસેને જોઈને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રત્યે તિરસ્કાર, અણગમે કે અરુચિ થતી નથી તેમજ રેષ કે તેાષ પણ થતું નથી. કર્મોના વિકારે માટે કોઈ પણ પ્રકારના વિચારે જ ઉત્પન્ન થતા નથી. હમેશાં આત્મદશામાં મગ્ન રહીને દ્રષ્ટા તરીકે જ પિતાને માને છે. પોતાને વળગેલાં કર્મોના વિકારો માટે પણ સમભાવી ને દ્રષ્ટા હોય છે. ધન, સંપત્તિ કે અન્ય પ્રકારના ઈષ્ટ પુદગલોના સંગરૂપ કર્મના વિકારેને ઈચ્છતા નથી. જે સમયે જેવા કર્મના વિકારથી જેવા પદગલિક સંગે પ્રાપ્ત થાય છે તેને સમભાવે જોયા કરે છે. પણ ઈષ્ટ અનિષ્ટના સંગ-વિયેગ માટે વિચાર કે પ્રવૃત્તિ કરતાં નથી. ક્રોધ, લોભ, હાસ્ય, રતિ, અરતિ આદિ કર્મના વિકાનો આત્મામાં વ્યવહારદષ્ટિએ આરેપ કરવામાં આવે છે, પણ તત્ત્વદષ્ટિથી જોતાં આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ રહેલાં છે અને ક્રોધાદિ આત્માના સંગથી કર્મસંજ્ઞાને ધારણ કરવાવાળા જડના વિકારે છે. આત્મસંગથી ઉત્પન્ન થવાવાળા હોવાથી વ્યવહારમાં ક્રોધી આત્મા, Page #371 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ર : જ્ઞાન પ્રદીપ. લેભી આત્મા વગેરેને વ્યપદેશ કરવામાં આવે છે. સોલ્ટ અને પાણી આ બન્ને વસ્તુઓમાં ભિન્ન ભિન્ન સ્વભાવ રહેલા છે. પાણીને સ્વભાવ શીતલ, મધુર અને પ્રવાહી. સૈટને સ્વભાવ ખાટો-ખારો અને ઉભરાઈ જવાના વિકારવાળે. જ્યાં સુધી ફેંટર્સેટ પાણી સાથે ભળતું નથી ત્યાં સુધી તેમાં રહેલ વિકાર જણાતું નથી પણ પાણી સાથે ભળે છે કે તરત જ તેને વિકૃત સ્વભાવ પ્રત્યક્ષ થાય છે. જેને જોઈને અણજાણ આ વિકારને પાણીમાં આરોપ કરે છે અને જાણ પુરુષ સ્રાટને સ્વભાવ માને છે. આ પ્રમાણે પાણી સદશ આત્મા અને સેલ્ટ સદશ જડ જ્યાં સુધી જડને આત્માની સાથે સંગ થતો નથી ત્યાં સુધી કર્મ કહેવાઈ વિકારભાવને પામતું નથી. જ્યારે આત્મા સાથે ભળે છે ત્યારે જ જડ કમસંજ્ઞાને ધારણ કરી અનેક પ્રકારના વિકારભાવને પામે છે. આ બધા ય વિકારે આત્મસંગી જડના છે, પણ જડસંયોગી આત્માના નથી. ઉભરાઈ જવાને વિકાર પાણીસંગી સોલ્ટને છે, પણ સૅલ્ટસંયોગી પાણીને નથી. વિશુદ્ધ આત્માની સાથે પુદગલ સ્કને સંગ થવા છતાં પણ તેમાં વિકૃતિ થતી નથી. વ્યવહારદષ્ટિ-બાહ્યદષ્ટિની અપેક્ષાએ જન્મથી લઈને મરણ પર્યત આત્માની અનેક દશાઓ, સ્થિતિઓ, આચરણાઓ જાણ (વિકાસ) અને અણજાણ ( વિલાસી) એમ બે પ્રકારે ઓળખાતા આત્માઓની અંતર અને બાહા એમ બે પ્રકારની દષ્ટિથી ભિન્ન ભિન્ન રૂપે જણાય છે. જ્ઞાની પુરુષ દશા, સ્થિતિ અને આચરણાનું કારણભૂત કમને માની કમને જ વાંક કાઢે છે. ત્યારે અજ્ઞાની આ બધી ય પરિસ્થિતિને કારણે આત્માને માની આત્માને વાંક કાઢે છે. આત્માના પક્ષપાતી Page #372 -------------------------------------------------------------------------- ________________ મમતાની કૂંચી. : ૩૪૩ : જ્ઞાની પુરુષા સ્વજાતીય આત્માને નિર્દોષ, નિર્વિકારી, સ્વસદેશ માનીને અને જાણીને વ્યવહારદૃષ્ટિએ ઉચિત અનુચિત ગમે તેવી પ્રવૃત્તિમાં પડેલા આત્માની પ્રત્યે રાગ-દ્વેષ કરતા નથી. જેથી કરી તેમના હૃદયમાં સકલેશ કે સક્ષેાભ થતા નથી, ક્રોધાદિ તેમને કનડી શકતા નથી અને જીવમાત્ર ઉપર શત્રુભાવ ન રાખતાં મિત્રભાવ જ રાખે છે. આવી રીતે તે આત્મવિશુદ્ધિ પુષ્કળ મેળવી શકે છે અને છેવટે સોંપૂર્ણ આત્મવિકાસી બની શકે છે. કેવળ બાહ્યષ્ટિ અજ્ઞાની જીવ આત્માની કમજન્ય પ્રવૃત્તિઓને જોઈને હ, શાક, આશ્ચય, મમતા, ઈર્ષા, તિરસ્કાર આદિ અનેક પ્રકારની લાગણીઓને વશ થાય છે અને વધુ ને વધુ માહનીય કર્મોની સત્તાને આધીન થતા જાય છે. આવા જીવેા દુઃખી જીવન ગાળે છે. નિરંતર અતિ રૌદ્રધ્યાનથી છૂટી શકતા નથી. આત્મિક સુખ તથા આત્મિક આનંદથી વંચિત રહે છે અને પરિણામે સ`સારના પ્રવાહમાંથી બહાર નીકળી શકતા નથી. એક આત્માને નમસ્કાર કરવા અને એકના તિરસ્કાર કરવા, એકને વખાણવા અને એકને વખાડવા, એકને મિત્ર માનવા અને બીજાને શત્રુ માનવા, આવી પ્રવૃત્તિ કરનારને વિચાર કરવાની આવશ્યકતા છે કે નમસ્કાર કરવાની કે તિરસ્કાર કરવાની મનેાવૃત્તિ થવાનું શું કારણ છે ? આવી મનેાવૃત્તિ થવામાં તેના શુભા શુભના ઉદય હાય છે અને ઉયાધીન આત્મા એકબીજાના નિમિત્તથી કમ ને ખંધ અને ક્ષય કરે છે. સંચિતના ક્ષય કરે છે અને નવા બાંધે છે. આ મામતમાં પણ જાણ અને અણુજાણની પ્રવૃત્તિમાં ફરક પડે છે. જે જાણ હાય છે તે વધુ ક્ષય કરે છે અને અલ્પ ખાંધે છે, અને અણુજાણુ હાય તે અલ્પ Page #373 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૪ : જ્ઞાન પ્રદીપ. www ક્ષય કરે છે અને વધુ બાંધે છે. સંસારમાં લેણદેણને વ્યવહાર વધુ જોવાય છે. આ લેણદેણથી અનેક જીવે પોતાની જીવનયાત્રા સુગમતાથી પૂરી કરે છે. એક બીજાના નિમિત્તથી સંસારી જીવે પોતાની ગૃહસ્થ-નૌકાને કુશળતાથી વ્યવહાર–સાગરના કિનારે લઈ જાય છે. બંધ-ક્ષયની વ્યવસ્થા આ વ્યવસ્થાને કેટલેક અંશે મળતી આવે છે. જેમ એક માણસને એક માણસે હજાર રૂપિયા આપ્યા હેય તે દેવાદાર માણસ પાંચસો આપી બે હજાર બીજા લઈ જાય તે તે કંઈ દેવામાંથી મુક્ત થયે ન કહેવાય પણ વધુ દેવાદાર બન્યા કહેવાય, કારણ કે દેવામાંથી પાંચસે આપ્યા છે, પણ પાંચસેના બદલે બે હજાર લીધા છે, માટે અઢી હજારને દેવાદાર બન્યા. આવી રીતે આપે ડું અને ઉપાડે ઘણું તે અલ્પ ક્ષય કરે અને વધુ બાંધે છે. જે માણસ પાંચસે આપે અને પચીશ ઉપાડે તે વધુ ક્ષય કરે છે અને અલ્પ બાંધે છે. અને જે માણસ હજારે હજાર ચૂકવી આપે છે તે કેવળ ક્ષય જ કરે છે; બાંધતો નથી. આ જ પ્રમાણે જ્ઞાની પુરુષ ઉદયને સમતાપૂર્વક જોગવી લે છે એટલે સર્વથા ક્ષય કરે છે. કંઈક અલ્પ સત્વવાળાને કિંચિત્ વિકળતા થાય છે એટલે અ૫ બાંધે છે અને વધુ ક્ષય કરે છે અને સત્વહીન જીવે બહુ જ આરૌદ્રધ્યાન કરવાથી વધુ બાંધે છે અને અલ્પ ક્ષય કરે છે. Page #374 -------------------------------------------------------------------------- ________________ 0 નિરપરાધી અનેા. (૪૭) DOC 20000000000 પ્રતિક્ષણે અપરાધના આશ્રિત અનેલા સંસારવાસી સકમ ક આત્માને પ્રત્યેક જીવની ક્ષમાના અર્થી બનવાની જેટલી આવશ્યકતા છે, તેટલી જ આવશ્યકતા અન્ય આત્માઓને ક્ષમા આપવાનાં અર્થી ખનવાની છે. ક્ષમા આપવી અને લેવી જેટલી અગત્યની ખાખત છે તેના કરતાં ક્રોડ ગણી અપરાધ ન કરવાની અગત્યની મામત છે. 0000000000 D00000.0 અપરાધ કરવા, પછી ક્ષમા માગવી, વળી અપરાધ કરવા, વળી પાછી ક્ષમા માગવી. તેના કરતાં અપરાધ ન કરવામાં લક્ષ આપવામાં આવે તે કેવુ સારું' ? મેાહના દાસ માનવી નિરપરાધી બની શકતા નથી. જ્યારે જ્યારે માહની સેવામાં માનવી તલ્લીન બને છે ત્યારે ત્યારે અપરાધને કત્તવ્ય માની મેાહુને રાજી રાખવા પેાતાની જ્ઞાનદશનાદિ સપત્તિના ભાગે પણ અનેક આત્માઓના અપરાધી બને છે. અણુજાણપણે અપરાધ થયેા હાય તે ક્ષમા આપવા લેવામાં શ્રેય થાય ખરું, પણ જાણીને અપરાધ કર્યાં હાય તા કેવી રીતે Page #375 -------------------------------------------------------------------------- ________________ : ૩૪૬ : જ્ઞાન પ્રદીપ. બીજા ક્ષમા આપી શકે ? અને જે બીજા ક્ષમા ન આપે તે વૈરથી મુક્ત થઈને આત્મશ્રેય કેવી રીતે સાધી શકે ? તે કાંઈ સમજી શકાતું નથી. ક્ષમા આપવા લેવાની પ્રથા કરતાં અપરાધ ન કરવાની પ્રથાને પ્રચાર થયે હેત અથવા થાય તે ઉત્તમ છે. બીજી વાત એ છે કે મેહની આજ્ઞાથી જે માનવી અજ્ઞાનતાથી પચે ઇદ્રિના વિષયોને પોષવા અનેક ક્ષુદ્ર જીવને સંહાર કરે છે કે જે જી ભેગીઓના ભેગના આનંદ માટે મરીને ક્ષુદ્ર જંતુઓ પણે ઉત્પન્ન થયેલા છે અને જેમનામાં ક્ષમા આપવા જેટલું ભાન પણ નથી તથા કેણ મારી પાસે ક્ષમા માંગે છે તેનું જ્ઞાન પણ નથી, એવા પ્રકારના જીવો પાસેથી કેવી રીતે ક્ષમા મેળવવી? કદાચ આપણે એમ માની લઈએ કે આપણા આત્માની કોમળતાથી તથા પશ્ચાત્તાપથી તે જીવે ક્ષમા ન આપે તે પણ આપણે અપરાધથી મુક્ત થઈને આપણું શ્રેય સાધી શકીએ છીએ. આમ બની શકે ખરું, પણ તે કયારે ? કે જે આપણે મેહના સામે બંડ ઉઠાવી પૂર્ણ સ્વતંત્રતા મેળવવા પ્રયત્નવાળા થયા હોઈએ તથા ફરીને અપરાધ કરવા બળતે હૃદયે પ્રેરાઈએ, ત્યારે તે આપણે કદાચ કરેલા અપરાધથી મુક્ત થઈએ. અર્થાત્ અપરાધની સજા ભેગવવા દુર્ગતિના મહેમાન ન થવું પડે, પણ જે છાને અપરાધ કર્યો હોય તે જીવો જ્યાં સુધી ક્ષમા ન આપે ત્યાં સુધી તે તે જ પિતાનું વૈર લીધા વગર છેડવાના નથી અને જ્યાં સુધી તેઓ પોતાનું વૈર ન લઈ લે ત્યાં સુધી આપણે સંસારમાંથી મુક્તિ મેળવી શકતા નથી, છૂટી શકતા નથી. કદાચ આત્મવીર્યની પ્રબળતા થઈ જાય અને ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ જઈયે તે ભેગવવા લાયક કર્મોને પણ ક્ષય કરીને આપણે બીજા જીના વર લીધા સિવાય પણ મુક્તિ Page #376 -------------------------------------------------------------------------- ________________ નિરપરાધી અનેા. : ૩૪૭ : મેળવી શકીએ છીએ. નહિ તા ક્ષુદ્ર ગતિમાં ભ્રમણ કરતા વૈરી જીવા અવશ્ય પોતાનુ વૈર લેવાનાં જ. સંસારમાં ભ્રમણ કરતાં કોઇ ને કોઈ ગતિમાં આપણને કનડવાના જ, દુઃખ આપવાના જ. સંસારની કાઇપણ ગતિમાં આપણે અવતર્યાં હાઇએ અને પૂજન્માના વૈરીના ભેટા થઈ જાય અને તે આપણને પ્રાણાંત કષ્ટ આપે ત્યારે આપણે આપણા સંચિત કર્મોના દોષ કાઢી જો શાન્તપણે દુઃખ ભાગવી લઇએ ત્યારે તા આપણે વૈરમાંથી મુક્ત થઈ શકીએ, પણ જો તે વખતે આપણે તેને નિચ માની, તેના ઉપર દ્વેષ કરી તેને દુઃખ આપવા તૈયાર થઇએ, તેને દુ:ખ દેવાના પિરણામ કરીએ તે પણ તે વૈરથી છૂટવાને બદલે તે વધારે મજબૂત થશે. આ ખામતમાં શ્રી પાર્શ્વનાથ સ્વામી અને કમઠના પાછલા ભવા વિચારીશું તે સ્પષ્ટ થઈ જશે. શ્રી પાર્શ્વ - નાથ સ્વામી ક્ષમા કરતા આવ્યા છે ત્યારે કમઠ દ્વેષ રાખી દુ:ખ શ્વેતા જ આવ્યેા છે. શ્રી પાર્શ્વનાથ સ્વામીએ ઘણા જન્મામાં ક્ષમા આપી ત્યારે પેાતે તીર્થંકરના ભવમાં અપરાધેાથી છૂટયા. પેાતે ક્ષમા આપતા રહ્યા અને ફરી નવેા અપરાધ ન કર્યો ત્યારે જ તે છૂટી શકયા. તે જેએ ખેલવા માત્રની ક્ષમા આપી નવા અપરાધ કરતા રહે, કદાચ સામેના આત્મા ક્ષમા ન આપતાં પેાતાનુ વૈર લેવા તૈયાર થાય તે શાંતિપૂર્વક સહન ન કરતાં, ક્ષમા ન આપતાં તેને નાશ કરવાના વિચાર લાવી તેને નાશ કરે અથવા તે તેને દુઃખમાં નાખે તા પછી બીજાને અમે ખમાવીએ છીએ એમ કહેવા માત્રથી તેઓ કેવી રીતે છૂટી શકે ? કેવી રીતે નિરપરાધી બની શકે? પૂર્વે થઈ ગયેલા મહાપુરુષાએ પેાતાના અપરાધેાની ક્ષમા માગી, અનશનનાં પ્રાયશ્ચિત્ત લીધાં. ફ્રી અપ Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જ્ઞાન પ્રદીપ, રાધી ન બનવા પગલિક સુખને ભેગ આપી વિષયને સાથ છોડી કષાયને દબાવ્યા અને દુર્ગતિમાં જવારૂપ સજામાંથી છૂટયા તે પણ જેને અપરાધ કર્યો હતે તે જીવેએ તે ન જ છોડ્યા અને અસહ્ય દુખ દીધાં. માનવજાતને ગુન્હ કરી માફી માગવાથી કદાચ માનવી માફી આપી શકે અને વૈરથી મુક્ત થઈ શકાય પણ તે માનવી પ્રાણહરણના ગુન્હા સિવાયના ગુન્હાની માફી આપી શકે છે અને આપણે નિરાપરાધી બની શકીએ છીએ. તેમજ ફરી ગુન ન કરવાની શરતે માફી મેળવી શકીએ છીએ અને વૈરથી છૂટી શકીએ છીએ. પણ માણસ મારવાને ગુન્હો કરવાથી તે માણસ મરીને શુદ્ર ગતિમાં ગયેલ હોવાથી આપણને માફી આપી શકતો નથી, તેમજ વૈર પણ છોડી શકતું નથી અને જન્માંતરમાં પણ આપણને પ્રાણાંત કષ્ટ આપવાને જ. માણસ સાથે બંધાયેલા વૈર તિર્યંચે કરતાં વધારે દુઃખદાયી હોય છે કારણ કે માણસ બુદ્ધિપૂર્વક વૈર બાંધે છે. પૌદ્ગલિક સુખે અને પૌગલિક સુખ મેળવવાના સાધને માટે જે સૂક્ષ્મ તથા સ્થળ તિયાને સર્વથા નાશ કરવામાં આવે છે, તેમના પ્રાણનું હરણ કરવામાં આવે છે, તે ગુન્હામાંથી છૂટવું ઘણું જ કઠણ છે. તેમની પાસે માફી માગવી નકામી છે. આપણને તેઓ માફી આપી શક્તા નથી તેમજ આપણે માફી માગવાને અગ્ય છીએ. કારણ કે વિષયાસક્ત, પરિગ્રહને પ્રેમી, કષાયને દાસ પોતાના જીવનના છેડા સુધી પિતાની મુદ્ર વાસનાઓની તૃપ્તિ માટે નિરંતર અનંતા જીવન નિર્વસ-પરિણામથી નાશ કરતો રહે છે, માટે આવી વ્યક્તિ ક્ષમા માગવાની અધિકારી જ નથી, કારણ કે તે Page #378 -------------------------------------------------------------------------- ________________ નિરપરાધી બને. : ૩૯ : જાણીબૂઝીને જીના પ્રાણ લે છે. ક્ષમા માગતાં પહેલાં ક્ષમા માગવાના અધિકારી બનવાની અત્યંત આવશ્યકતા છે. આ અધિકાર ઈદ્રિયો પર વિજય મેળવી વિષયોથી મુક્ત થવાથી, પરિગ્રહની મૂર્છા ઓછી કરવાથી, માની લીધેલા મારા તારા સંબંધો ઓછા કરવાથી, કષાયેની કડવાશ ન ચાખવાથી, જરૂરિયાત ઓછી કરી નાખવાથી અને પ્રાણુંમાત્રને પિતાના આત્મા સદશ ગણવાથી મેળવી શકાય છે. આ અધિકારી માણસ જાણું જોઈને કેઈપણ જીવને દુઃખ આપતે નથી. પિતાની સ્થિતિના પ્રમાણમાં જ્યારે જાણીને આને ઉપદ્રવ કરવાને સમય આવે છે ત્યારે દુઃખાતા દિલથી તે તરફ વળે છે, પણ તરત જ પશ્ચાત્તાપ અને ક્ષમાથી પોતે નિરપરાધી બની જાય છે. અધિકારીઓ મનથી પણ કોઈ પ્રાણુને પીડા આપતા નથી. સર્વ જીવોના સુખના અભિલાષી હોય છે. બીજા છના તરફથી પોતાને થતી કનડગતે અને દુઃખેના માટે તુરત જ ક્ષમા આપી દે છે. કોઈના પણ ઉપર દ્વેષ રાખતા નથી. માટે પ્રાણું માત્રને નિરપરાધી બનતાં શીખવાની ઘણી જ જરૂરત છે. નિરપરાધી બનવા માટે સમ્યગુજ્ઞાન મેળવી વસ્તુસ્થિતિને જાણવી જોઈએ. તેમજ અપરાધી બનવાના પ્રસંગમાં સમ્યગ - જ્ઞાનને સારી રીતે ઉપયોગ થવો જોઈએ તે જ આપણે ક્ષમાને સફળ બનાવી આત્મવિકાસ સાધી શકીએ છીએ, નહિ તે આવી ક્ષમાથી તે આપણને દંભ સેવ્યાનું જ ફળ મળી શકે છે. માનવજાતની ક્ષમાઓમાં તે આપણે કેવળ દંભ જ સેવીએ છીએ. આજે ક્ષમા માગી અને કાલે કામ પડે છે તેનું કાસળ કાઢવા આપણે તૈયાર થઈએ છીએ અને ક્ષમા માગતી વખતે પણ આપણું ય કેવળ પ્રથા જ જાળવવાનું હોય છે, હદયશુદ્ધિ Page #379 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^ /~/vv vvvvvvvvvvv૧૧/૫/૧ ,, : ૩૫૦ : જ્ઞાન પ્રદીપ, કે અભેદભાવ હોતું નથી. જે પિતાના આત્મા ઉપર દયા રાખતા શિખ્યા જ નથી તેઓ બીજાઓ ઉપર દયા રાખી શકતા નથી. અને નિર્દયતાથી કરેલા અપરાધની માફી કેવી? તેમ છતાં નિર્દયતાથી કરેલા અપરાધની પણ માફી મળી શકે છે. અર્થાત્ દુગતિમાં જવાની સજા ભેગવવી પડતી નથી. પણ તે કેવી રીતે? ચિલાતીપુત્રની જેમ કરીએ તે, અર્જુનમાલીની જેમ કરીએ તો. તે ય વૈરી બનેલા તે વૈર લેવાના જ ! જેમ કેઈ પિતાના પુત્રને જ પિતાને સ્વાર્થ ભ્રષ્ટ થવાથી કોધાંધ બનીને માર મારે છે અને તે મરી જાય, પછી તેના પિતાની કેવી દશા થાય? તેના હૃદયમાં આ કૃત્ય માટે પશ્ચાત્તાપ, દુઃખ અને શોક કેટલે થાય? થાય છે કઈને ક્ષમા માગતાં, ચેરાશી લાખ નિના જીવને ખમાવતાં એટલે પશ્ચાત્તાપ, દુઃખ કે શોક ? માટે જ નિરપરાધી બનવાની અત્યંત આવશ્યકતા છે. જેમ બને તેમ ઓછા અપરાધે અને વધુ લાભે માનવજીવન વ્યતીત કરવું, કારણ કે જે ઉગ્ર પરિ. ણામથી આપણે અપરાધ કરીએ છીએ તેટલા જ ઉગ્ર શુભ પરિણામ નિરપરાધી બનવા ક્ષમા માગતી વખતે હેતા નથી, થતા નથી; માટે સુખના અથીએ શુદ્ર સ્વાર્થો જતાં કરી સ્વપરના શ્રેય માટે દયાર્દ હદયે જૂના અપરાધની ક્ષમા આપવી ( સહન કરવું) અને નવા અપરાધ ન કરવા. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૭૦૯ આત્મમીમાંસા. હooooooooooooooooooooo (૪૮ ) +etoes » કાળે જે ઉદયમાં આવ્યું હોય તે વેદવું જ પડે છે. * પછી તે આત્માને ગમે કે ન ગમે પણ ભગવ્યા સિવાય છૂટકે જ નથી. સારાને ઉદય સઘળા ય વા છે, છતાં નબળું ઉદયમાં આવે અને તે અનિચ્છાએ પણ જોગવવું પડે. સુખ તથા દુઃખના વિકારે દેહમાં થાય છે. આત્મા તે અવિકારી છે, છતાં અનાદિકાળના કમસંગથી આત્મા પિતાનામાં સુખદુઃખને આરેપ કરે છે. આ આરેપ કરવાની ટેવને લઈને આત્મા કમથી છૂટી શકતો નથી. કર્મથી છૂટી જવારૂપે મુક્તિ મેળવવાની ઈચ્છાવાળા આત્માઓએ દેહ તથા આત્માની ભિન્નતારૂપ સમ્યકત્વને મેળવી તેને દઢ કરવા નિરંતર પ્રયત્ન કરવું જોઈએ. જેમ બીજાના ઘરમાં આગ લાગે તે આપણને હર્ષ કે શેક થતું નથી અને બીજાનું ઘર બળે છે તેમાં મારે શું ? એવી ભાવના તથા શ્રદ્ધા આપણી વૃત્તિમાં શાંતિ જાગ્રત કરે છે, તેવી જ રીતે દેહમાં થવાવાળા વિકારમાં ભેદભાવનાનું ચિંતવન આત્મા કરે તે દેહમાં થતા વિકારોની અસર લેશ માત્ર Page #381 -------------------------------------------------------------------------- ________________ : ૩પર : જ્ઞાન પ્રદીપ. પણ આત્માને થઈ શકતી નથી. આ અવસ્થાનું નામ ધર્મસ્વરૂપરમાણુતા, વિકાસ, જાગૃતિ વગેરે વગેરે કહેવાય છે. ધર્મ એટલે અનંત આનંદ, અનંત જીવન, અનંત સુખ. દેહમાં થતાં કર્મ જન્ય વિકારેથી વ્યાકુળ થનાર અનંત આનંદ, જીવન અને સુખ મેળવી શકતું નથી. પુન્યકમ તથા પાપકર્મ બન્ને કર્મોના વિકારો દેહમાં થાય છે. જેનું બીજું નામ વિપાક ઉદય છે. આ બંને પ્રકારના ઉદયમાં ધર્મને ન ઓળખનાર આત્મા વ્યાકુળ થાય છે. વ્યાકુળતા એટલે વિષમભાવ-વિભાવ અને અવ્યાકુળતા એટલે સમભાવસ્વરૂપરમાણુતા અર્થાત્ વિકાસ-આનંદ-સુખ. પુન્યકમના વિકારને અનુકૂળ માની રાગ કરે અને પાપકર્મોના વિકારને પ્રતિકૂળ માની શ્રેષ કરે તે જ વ્યાકુળતા. રાગદ્વેષથી વ્યાકુળતા થાય છે અને વ્યાકુળતાથી રાગદ્વેષ થાય છે. આત્મા અવિકારી છે અને જડ વિકારી છે. જે આત્મા ઉપર કર્યજન્ય દેહમાં થતા વિકારેની અસર થાય છે તે આત્મા ઉપર દેહથી ભિન્ન જડજન્ય જગતમાં થતા વિકારની અસર થાય છે. અસર થવી એટલે કમજન્ય, જડજન્ય વિકારને પિતાનામાં આરેપ કરવો-વિકૃતિ મારું સ્વરૂપ છે, વિકારે મારામાં થાય છે, હું વિકારી છું એમ માની લેવું. સ્ફટિક અવિકારી શુદ્ધ છે અને વિવિધ વર્ણના તાંતણું વિકારી છે. વિચિત્ર વર્ણના તાંતણાને સંગ સ્ફટિક સાથે થવાથી વિવિધ વર્ણવાળું દેખાય પણ વાસ્તવિક તેમ નથી. વિકારી શુદ્ધ વસ્તુમાં વિકારી અશુદ્ધ મળે તે શુદ્ધ વિકારી અશુદ્ધ બની શકે છે, કારણ કે વિકારી છે પણ અવિકારી સ્વ અસર થવી એ આ જગતમાં થયું છે તે Page #382 -------------------------------------------------------------------------- ________________ આત્મમીમાંસા. ' : ઉપ૩ ભાવથી શુદ્ધ વસ્તુમાં વિકારી સ્વભાવથી અશુદ્ધ ભળે તે અશુદ્ધ થઈ શકતું નથી, કારણ કે અવિકારી છે-સ્વભાવથી શુદ્ધ છે. સ્ફટિક જેવો આત્મા અવિકારી-શુદ્ધ હોવાથી વિકારી કે અવિકારી શુદ્ધ કે અશુદ્ધ વસ્તુને સંયોગ થવા છતાં આત્મા અવિકારી શુદ્ધ જ રહેવાને-સ્વરૂપમાં જ રહેવાનો. કઈ પણ વિકારી વસ્તુના સંગથી આત્મા વિકારી બની જાય તે પછી તેને જ્ઞાનગુણ નષ્ટ થઈ જાય અથવા તે જે વસ્તુને સંગ થયે હોય તે જ વસ્તુના જ્ઞાનવાળો બને, તેનાથી ભિન્ન ઇતર વસ્તુઓને જાણી શકે નહિ. જેમકે કાગળ વિકારી શુદ્ધ વસ્તુ. અરિ અવિકારી સ્વભાવથી શુદ્ધ વસ્તુ. કાગળ ઉપર ઘડાનું ચિત્ર કાઢીએ તો કાગળ ઘેડાના રૂપમાં વિકૃત થઈ જાય છે. તેના ઉપર માનવીનું ચિત્ર કાઢી શકાય નહિ. અથવા તે ઘડાના રૂપમાં વિકૃત થએલે કાગળ માનવીનું રૂપ ધારણગ્રહણ કરી શકે નહિ. અરિસામાં તેમ નથી, કારણ કે અવિકારી છે. તેથી નર, વાનર, ઘોડો આદિ અનેક વસ્તુઓને ગ્રહણ કરે છે છતાં તે સ્વરૂપમાં વિકૃત થતો નથી. આત્મા પણ અરિસાની જેમ હેવાથી અનંતી વસ્તુને જાણે છે, અર્થાત વસ્તુમાત્રનું પ્રતિબિંબ આત્મામાં પડે છે છતાં આત્મા સ્વસ્વરૂપ બદલતું નથી. વાસ્તવિક રીતે વિચાર કરીએ તો સુખદુઃખ જેવી કઈ વસ્તુ જ નથી. જડના વિકારમાં ભળી વિકૃત દેખાતે જ્ઞાનનો પ્રકાશ છે, કારણ કે સુખ એટલે જ્ઞાન અને દુખ એટલે પણ જ્ઞાન. જ્ઞાન સિવાય સુખદુઃખ જેવી ભિન્ન વસ્તુ નથી. વિકૃત દેખાતા જ્ઞાનનું નામ જ સુખદુઃખ છે. સાચું સુખ પણ શુદ્ધ જ્ઞાનને જ કહેવામાં આવે છે. શાતા વેદે છે, અશાતા 23 Page #383 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૪ : જ્ઞાન પ્રીપ. વેદે છે. એટલે સુખ જાણે છે, દુઃખ જાણે છે. વેદવુ' એટલે જાણવું. જડના વિકારોનું વિકારરૂપે જ્ઞાન તે (સુખ, દુ:ખ, હર્ષ, શાક, ભય, રતિ, અરતિ, હાસ્ય, રાગ, દ્વેષ વગેરે વગેરે વિકારામાં વિકારરૂપે પરિણત થવાથી) અજ્ઞાન કહેવાય છે અને અવિકારરૂપે પરિણત થયેલું જ્ઞાન કહેવાય છે અને જ્ઞાનનું જડજન્ય વિકારામાં અવિકૃતપણે પરિણમન તે જ સાચું સુખસાચા આનંદ કહેવાય છે. તેને જ સ્વરૂપરમણતા અને મુક્તિ કહેવામાં આવે છે. જ્ઞાન તે મુક્તિ અને અજ્ઞાન તે બંધનસંસાર. જ્ઞાનમાં વિકાર એટલે જડજન્ય વિકારામાં મારાખ્યું. અને વિકારામાં મારુ... નથી એવું પરિણમન તે અવિકાર. વિકાર તે અજ્ઞાન અને અવિકાર તે જ્ઞાન. અજ્ઞાન તથા જ્ઞાનમાં કેવળ એટલેા જ તફાવત રહે છે. જ્ઞાન પણ જ્ઞાન છે અને અજ્ઞાન પણ જ્ઞાન છે; કારણ કે જ્ઞાનના સ્વભાવ જડના વિકારામાં પરિણમન થવાના છે. તેમાં વિકૃત પરિણમન તે અજ્ઞાન અને અવિકૃત પરિણમન તે જ્ઞાન. જીવન તથા મૃત્યુને માટે પણ સાચુ` જીવન તે અવિકૃત પરિણમેલું જ્ઞાન છે અને જ્ઞાનનું વિકૃત પરિણમન તે જ જન્મ-મૃત્યુ. જડના વિકારાને ભગવનાર ભેક્તા આત્મા નથી. જડના વિકારસ્વરૂપ ઇંદ્રિયા છે. પાતાનાથી ભિન્ન જડના વિકારસ્વરૂપ વિષયામાં ભલે ભળે, પરંતુ આત્માએ તે। તેમાં નાંતા, દ્રષ્ટા તિરકે રહેવાનું છે; કારણ કે આત્મા જ્ઞાતા છે પણ ભક્તા નથી. સ્વરૂપ ભાક્તા જાણવું તે જ્ઞાનનું અવિકૃત પરિણમન. વિષયભાગ એટલે જડના વિકારેાના જડના વિકારેની સાથે વિચિત્ર સયાગ. આ સંયોગસ્વરૂપ ભાગ આત્માના હોઇ શકે નહીં, કારણ કે આત્મા નિરંતર જ્ઞાનના ભક્તા છે અને તે Page #384 -------------------------------------------------------------------------- ________________ આત્મમીમાંસા. : ૩૫૫ : જ્ઞાન આત્માની સાથે તાદાત્મ્ય સ્વરૂપે છે, પણ સંચાઞસ્વરૂપે નથી. જ્યાં સંચાગ છે ત્યાં આત્માનું લેાક્તાપણું નથી, છતાં જાણવું, માનવું તે જ્ઞાનનું વિકૃત પરિણમન, વિભાવ, સ્વભાષ કહેવાય અને જ્ઞાનનું લેાક્તાપણું માનવું તે અવિકૃત પરિણમન. વિષયેાને હું ભક્તા છું એવા આત્મામાં આરોપ કરવા તે અંધન–સ'સાર અને હું જડના વિકારેાના વિચિત્ર સચોગાના ભક્તા નથી તે મુક્તિ. જડના વિકારામાં અવિકૃત જ્ઞાનનું પરિણમને તે જ કેવળજ્ઞાન, સુખ, આનંદ અને જીવન કહેવાય છે અને તેને જ ધમ કહેવામાં આવે છે. કેવળજ્ઞાન સ્વરૂપ આત્મા મુક્તાત્મા કહેવાય છે પછી તે ઢેડના સંચાગી હા કે વિયેાગી હૈ।. આટલા ઉપરથી કાંઇક જાણી શકાશે કે ધર્મ, અધમ, સુખ, દુ:ખ, હ, શાક આદિ શું વસ્તુ છે. કની ક્ષીણતા આત્માને અતીવ ઉપયેગી છે. સંચાગ માત્ર વિચાગાંત હોય છે. કના આત્માની સાથે સચાગ હાય છે, માટે જ તે વિયેાગવાળાં હાય છે. કમ'ની નિર્જરા તે આત્મપ્રદેશોથી કર્યાંનું વિખૂટા પડવું–વિડવુ' અને ક્ષય તે પુગલ સ્ક ધાતુ –કમ પરિણતિનું ત્યાગવું. કમ પરિણામને પ્રાપ્ત થયેલા પુદ્ગલસ્કા નૂતન પુદ્ગલસ્ક ંધાને કમ પરિણામી બનાવવાને આત્માની સહાયતાવડે પ્રત્યેક ક્ષણે પ્રયત્નશીલ રહે છે ત્યારે ઉપયાગસ્થ-સ્વભાવસ્થ આત્મા સ્વશક્તિવઢે કમ પરિણામી પુદ્ગલસ્કધાને કમ વિપરિણામી બનાવવાને પ્રયત્ન કરે છે. આ પ્રમાણે ઉભય મલ્લ્લાનું નિરંતર દ્વંદ્વયુદ્ધ ચાલ્યા જ કરે છે. નિર્જરા ઈષ્ટ આત્મા સ્વસ્વરૂપને લેાક્તા શીઘ્ર થઈ શકે છે. સુખ તથા દુઃખ શુભાશુભની નિર્જરા જ છે. શુભની નિરા પ્રાણીઓને વધુ ઈષ્ટ હાય છે અને અશુભની નિર્જરા કાઈક જ Page #385 -------------------------------------------------------------------------- ________________ : ૫૬ : જ્ઞાન પ્રદીપ. પ્રાણીને ઈષ્ટ હોય છે. જ્ઞાની પુરુષને ઉભય નિરા ઈષ્ટ હોય છે. ઉભય નિર્જરામાં સમભાવ હોય છે. આપણે પણ ઉભય શુભાશુભની નિજેરામાં સમભાવે રહેતાં શીખવાની ટેવ પાડવાની જરૂરત છે. ઉભયની નિર્જરા સિવાય આત્મશુદ્ધિ થઈ શકતી નથી અને શુદ્ધિ સિવાય આત્મવિકાસ થઈ શકતે નથી. કર્મોના ઉદયાધીન વિયોગમાં સુખ શાંતિ અનુભવવી-દવી અને ઉદયાધીન જ સંગમાં ખિન્નતાને અનુભવ કરે એ જ આપણા માટે વધુ ઈષ્ટ છે. શુભાશુભ કર્મની ક્ષીણતાએ જ દેહાદિ શુભાશુભ કમવિકારેની પણ ક્ષીણતા અવલંબીને રહેલી હોય છે, માટે આત્મપ્રદેશમાં થતા અશુભ ઉદયાધીન થતા બાહા કર્મવિકારમાં ક્ષીણતા જણાય તે કાંઈપણ શાચ કરે નહિ. દેહધારીઓને જે ક્ષેત્રમાં જેટલા સમયની સ્પર્શના કરવાની હોય છે તે જન્મક્ષેત્રથી લઈને મૃત્યક્ષેત્ર પર્યત અવશ્ય કરવી પડે છે. તેની સાથે સાથે ઉદય, ઉદીરણા, બંધ અને નિર્જરા પણ થયા કરે છે. આ બધી ય વ્યવસ્થા કમવાર સંપૂર્ણપણે સર્વ જાણે છે. આપણા જેવા ઔદયિક ભાવમાં વનારા અ૫ અટકળ પણ કરી શકતા નથી. માનવજાતની ભાવનાઓ અને ધારણાઓ પરિવર્તનશીલ હોય છે, પણ સ્પશના તે અપરિવર્તનશીલ જ હોય છે. દરેક સમયની નિર્માણ થયેલી સ્પર્શના સર્વથા દેહમુક્ત થાય ત્યાં સુધી અવશ્ય થવાની જ. અનાદિકાળથી દેહમુક્ત આત્માએ એક એક આકાશપ્રદેશની અનંતી વાર સ્પર્શના કરી છે અને અનંતી વાર એક એક પ્રદેશમાં અનંતા દેહ ભેગવ્યા છે, છતાં દેહને મેહ છૂટતે નથી, દેહને છોડવાનું મન થતું નથી અર્થાત્ મોતની બહુ જ બીક લાગે છે. કેટલે દેહાધ્યાસ? જ્યાં સુધી મેહને લય અથવા Page #386 -------------------------------------------------------------------------- ________________ આત્મમીમાસા. : ૩૫૭ : ઉપશમ થાય નહીં ત્યાં સુધી જીવની દેહવાસના છૂટી શકતી નથી અને દેહવાસનાને લઇને વારંવાર મૃત્યુ થવાનુ જ અને મૃત્યુ જન્મ સિવાય હાય જ નહિ. જન્મ એટલે દેહસાગ અને મૃત્યુ એટલે દેહિવયેાગ. દેહ વગરના આત્મા-મુક્તાત્મા કેવા હશે તે અત્યારે આપણા લક્ષ્યમાં પણ ન આવી શકે; કારણ કે વાસનાગ્રસ્ત દેહઆશ્રિત જીવા ઇંદ્રિયા તથા મનની મારફત જાણવાના પ્રયત્ન કરે છે. તે આંખ ઉપર લેાઢાના ચશ્મા ચઢાવીને જોવા જેવુ' છે. સ્વચ્છ આવરણ રહિત આંખ સ્વતંત્રપણે જે કાંઈ જોઈ શકે છે તે લેાઢાના ચશ્માદ્વારા પરતંત્રપણે જોઇ શકતી નથી. જ્ઞાન, સુખ, જીવન, આનંદ મેળવવામાં આત્મા સ્વતંત્ર હોવા છતાં માહાધીન થઇને મને જડથી મળે છે એવી અનાદિની મિથ્યા શ્રદ્ધા તેની ખસે નહીં ત્યાં સુધી સભ્યજ્ઞાન કહેવાય નહિ અને સમ્યગજ્ઞાન સિવાય ધર્મોના નામે કરવામાં આવતા અધા પ્રયત્ના નકામા છે; માટે મેાહના ઉપશમભાવથી થવાવાળી ભાવનાઓ ને ધારણાએ જ આત્માનું હિત કરવાવાળી છે. બાકી તા ઔદિચક ભાત્રની ભાવનાઓ અને ધારણાઓ આત્માને પરાધીન બનાવવાવાળી હાવાથી આત્માનું કાંઇપણ હિત કરી શકતી નથી, અર્થાત્ આત્માનાં જ્ઞાન, સુખ, જીવન અને આનંદના આવિર્ભાવ થવા દેતી નથી. અન’તમળી ચૈતન્યને જડ કાંઇ કરી શકે નહિ, છતાં અનેક ભવાથી પેાતાનું દરેક કાય જડને સોંપી દઇ પાતે પ્રમાદી બની રહ્યો છે; માટે જ ચૈતન્યને ઘણી જ વખત જડ તથા જડના વિકારાના આશ્રય લેવા પડે છે, જેથી કરી વિકૃત ભાવેામાં Page #387 -------------------------------------------------------------------------- ________________ : ૩૫૮ : જ્ઞાન પ્રદીપ. અનિચ્છાથી ભળીને પિતાને દુઃખી, રેગી, શેકગ્રસ્ત વગેરે વગેરે માનવું પડે છે. આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, જીવન, શાંતિ વગેરે પિતાની વસ્તુઓ હોવા છતાં કૃત્રિમ જ્ઞાનાદિ માટે જડને આશ્રિત બને છે. મેહની સત્તા નીચે રહેલે હેવાથી પિતાની સાચી વસ્તુઓ ગમતી નથી. બનાવટી વસ્તુઓમાં જ આનંદ માને છે અને તે વસ્તુઓને સંગ્રહ કરવામાં અનેક વિપત્તિઓ સહન કરે છે. તે તેને ગુલામ બને છે. જડને જરા પણ વિશ્વાસ રાખવા જેવું નથી. જડના ઉપર શ્રદ્ધા રાખનાર આત્માએને ઘણું જ ખમવું પડે છે. આંખ ફૂટી જાય, કાનને પડદે ફાટી જાય, લક થઈ જાય, જલદર, કઠોદર થઈ જાય વગેરે વગેરે જડના વિલાસમાં પ્રમાદી આત્માઓની કેવી દશા થાય છે તે આપણે જોઈએ છીએ. જડ અમને સુખ આપશે, અમને જ્ઞાન આપશે, અમારું આનંદનું સાધન મેળવી આપશે ઈત્યાદિ જડ ઉપરની શ્રદ્ધા આત્મા જ્યાં સુધી રાખી રહ્યો છે ત્યાં સુધી ખરી વસ્તુના અભાવે-પરિણામે આત્માને જડવત્ બનવું પડશે, માટે જડ ઉપરની શ્રદ્ધા કાઢી નાખવી જોઈએ. જડને જરા ય વિશ્વાસ ન રાખતાં પિતાની વસ્તુઓને વિકાસ કરે જોઈએ, તે જ પરિણામે આત્માને સુખશાંતિ મળી શકશે. કેવળજ્ઞાનીઓ વિકાસી આત્માઓ જ છે. જરા યે અશાંતિ, અસુખ કે ભય, ભલે આંખ ફૂટી જાય કે પડદે ફાટી જાય અથવા તે ગમે તે જડને દુઃખદાયી વિલાસ કેમ ન હોય ! વિકાસી આત્માને કાંઈ પણ અસર થતી નથી, માટે વિકાસના માર્ગમાં જ નિરંતર પ્રયાણ કરવું એ આત્માઓને અત્યંત હિતકારી છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ 0000000% ထထထme કર્મમીમાંસા. Booooooooooooooooooooo (૪૯) ooooooooooooooooooook જેને શાસનમાં કર્મવાદ બહુ વિસ્તારથી વર્ણવ્યો છે, કારણ કે સંસારમાં જેટલી વિચિત્રતા જણાય છે તે સઘળી કર્મની કરેલી છે. કર્મ જેવી કઈ વસ્તુ ન હોત તે સંસારની અસ્તિતાને સર્વથા અભાવ જ હોત. આ કમપુદ્ગલ પરમાણુઓના અનંતાનંત સ્કંધને સકર્મક જીવની પ્રેરણાથી અથવા સહાયતાથી નિરંતર કર્મપણે બનાવ્યા જ કરે છે. જીવ સકર્મક કયારથી થયો છે તેને સર્વજ્ઞો જાણે છે પણ કહી શકતા નથી, કારણ કે જીવ–કમસંગની આદિ નથી, પણ સંગને અંત હેવાથી જીવથી કમ સર્વથા કયારે છૂટા થશે તે કહી શકે છે. જીવ પુગલસ્કને કમપણે પરિણુમાવે છે ત્યારે તે કર્મ પરિણત યુગલસ્કધમાં જીવને અનેક પ્રકારની અનુકૂળતાપ્રતિકૂળતા, સુખ-દુઃખ આદિ ફળ પ્રાપ્ત કરાવવારૂપ સ્વભાવ, કેટલા કાળ સુધી જીવની સાથે કર્મના સંબંધથી જોડાઈ રહેવું, તે સ્થિતિ, તીવ્ર કે મંદ ફળ આપવારૂપ રસ અને કમરૂપે પરિણમેલા પગલાની સંખ્યા વજન. આ પ્રમાણે કર્મપણે પરિ Page #389 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૦ : જ્ઞાન પ્રદીપ, ણમતી વખતે અને આત્માની સાથે એકમેક થવારૂપ બંધ પડતી વખતે પુદ્ગલસ્ક ચાર અવસ્થાઓ ધારણ કરવાવાળા થાય છે. તેમજ આત્માની સાથે બંધાતી-જોડાણ થતી વખતે અધ્યવસાયની તારતમ્યતાના અંગે ત્રણ પ્રકારે બંધાય છે. એક બંધ એ નબળો હોય છે કે જે પશ્ચાત્તાપ કરવામાં આવે તે તરત છૂટી જાય છે. બીજે બંધ એવા પ્રકાર હોય છે કે પ્રાયશ્ચિત્તથી છૂટી જાય છે અને ત્રીજો બંધ એવા પ્રકારના હોય છે કે ભગવ્યા સિવાય છૂટતો નથી. આત્માને તેને રસ ચાખછે જ પડે છે. ચાખીને નિરસ કર્યા સિવાય છૂટી શકતો નથી. પુગલસ્કંધ આત્મપ્રદેશે સાથે મળી કમપણે પરિણત થયા પછી ઉદયમાં આવ્યા સિવાય છૂટા પડી કર્મ-સંજ્ઞાને છોડી શકતા નથી. ઉપર બતાવેલા ત્રણ પ્રકારમાંથી ગમે તેવા પ્રકારના કર્મ કેમ ન હોય ? અને તેને કર્મ સંજ્ઞાથી મુક્ત કરવાને ગમે તેટલા પ્રયત્ન કેમ ન કરવામાં આવે પણ ઉદયમાં આવ્યા સિવાય તે આમાથી અલગ થઈ શક્તા નથી. હા, એટલું તે બની શકે છે કે કેટલાંક કમ નબળાં હોય છે તે પશ્ચાત્તાપથી કે પ્રાયશ્ચિત્ત કરવાથી ભેગવવાં પડતાં નથી. આ સ્થળે અવશ્ય શંકા થશે કે ઉદયમાં આવે અને જોગવવાં ન પડે એ કેમ બને? પણ આમાં શંકા કરવા જેવું કાંઈ જ નથી, કારણ કે ઉદય બે પ્રકાર છે. એક વિપાક ઉદય અને બીજે પ્રદેશ ઉદય. આ બન્ને પ્રકારના ઉદયમાંથી વિપાક ઉદય તે ભેગવવું-અનુભવ થે, સુખદુઃખ આદિનું વેદવું, જેને આત્મા સારી રીતે જાણી શકે. અને પ્રદેશ ઉદય તે જેને આત્માને લેશમાત્ર પણ અનુભવ ન થે તે પછી શુભ હોય કે અશુભ હોય, પણ પ્રદેશ ઉદય વખતે આત્માને જરા ય સુખ Page #390 -------------------------------------------------------------------------- ________________ ફમીમાંસા, ઃ ૩૬૧ દુઃખ થતુ નથી. આ બન્ને પ્રકારના ઉદય નિરંતર ચાલુ જ રહે છે અને તે એક સાથે જ થયા કરે છે. તેમાંથી વિપાક ઉડ્ડયના આત્મા અનુભવ કરે છે અને તે જ સમયે થતા પ્રદેશ ઉદયને આત્મા જાણી શકતા નથી, કારણ કે પ્રદેશ ઉયમાં બિલકુલ રસ હાતા નથી અને વિપાક ઉદયમાં દળીયાં રસથી ભરેલાં હાય છે. રસવાળાં કમ પુદ્ગલના ઉદય તે વિપાક ઉડ્ડય અને નિરસ અનેલાં કાઁદળના ઉદય તે પ્રદેશ ઉય. એમ તે અને ઉત્ક્રય આત્મપ્રદેશમાં જ થાય છે, પણ વિપાક અને પ્રદેશના ભેદ પાડનાર ઉપર જણાવેલ રસ અને સ્થિતિ જ છે. રસ અને સ્થિતિવિહીન તે પ્રદેશ ઉદય, રસ અને સ્થિતિ સહિત તે વિપાક ઉદય. આછામાં ઓછા રસ અને એછામાં આછી સ્થિતિવાળું કમ કેવળજ્ઞાની તીથંકર ભગવાન માંધે છે. પ્રથમ સમયે ખાંધે, ખીજે સમયે વેઢે અને ત્રીજે સમયે નિજ રે. શેષ સર્વ જીવા વધુ રસ અને વધુ સ્થિતિવાળાં કમ ખાંધે છે. અધ્યવસાયશૂન્ય કેવળ કાયયેાગથી અંધાતાં કમમાં મિથ્યાત્વ, અવિરતિ અને કષાયના અભાવે અલ્પ સ્થિતિ અને અલ્પ રસ હાય છે. અને મધમાં વિચિત્રતા હાતી નથી અર્થાત્ તી કર માત્ર કૅમ મધવામાં સરખા સ્થિતિવાળા હાય છે. સઘળા ય ત્રિસામયિક સ્થિતિવાળા હેાય છે. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તથી છૂટી જવાવાળાં નબળા આંધાવાળાં કર્મો ભાગવવાં પડતાં નથી અર્થાત્ તેને વિપાક ઉય ટળી શકે છે પણ પ્રદેશ ઉય તે થાય જ છે. પ્રદેશ ઉડ્ડય થયા સિવાય પુદ્દગલસ્કધાની પડેલી કર્માંસના ટળી શકતી નથી. કક્ષય એટલે વિપાક ઉદય અથવા પ્રદેશ ઉત્ક્રય થઈ આત્મપ્રદેશાથી છૂટા પડી જવું. મજબૂત આંધાના કમ` કે જેને નિકાચિત-અવશ્ય ભાગ્યત્વ, - Page #391 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ર : જ્ઞાન પ્રદીપ. વિપાક ઉદયમાં અવશ્ય આવવાવાળાં કહેવાય છે તેને પણ ક્ષપકશ્રેણીમાં વતતા મહાપુરુષે શુક્લધ્યાન દ્વારા તે નિકાચિત કર્મમાં રહેલા સ્થિતિ તથા રસનો ઘાત કરી વિપાક ઉદયની શક્તિથી હીન કરી નાખે છે, જેથી કરી તે કર્મો વિપાક ઉદયમાં ન આવતાં પ્રદેશ ઉદય થઈને ખરી પડે છે. પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત અને શુકુલધ્યાનરૂપ પ્રયત્નથી કર્મ માત્રને વિપાક ઉદય ટળી શકે છે અર્થાત ટાળ્યાં ટળી શકે છે. પ્રદેશ ઉદય તે કર્મ માત્રને થવાને જ. આ પ્રદેશ ઉદય તે કેલમાં પીલી નાખેલી શેરડીના છોડ ચૂસવા જે હેય છે અને વિપાક ઉદય તે રસવાળે શેરડીને સાઠે ચૂસવા જે હોય છે. પ્રદેશ ઉદય નિરસ અને વિપાક ઉદય સરસ જાણવો અથવા ઔદયિકભાવથી, પશમિક ભાવથી અથવા ક્ષાપશમિક ભાવથી થવાવાળા જીવના પ્રયત્ન સિવાય કાંઈ પણ બની શકતું નથી. શુભાશુભને ઉદય ટાળવા માટે જીવને પ્રયત્ન અવશ્ય કરે પડે છે. પથમિક ભાવ એટલે મેહનીય કર્મનું સત્તામાં દબાઈ જવું. લાપશમિક ભાવ એટલે ઉદય થયેલાનું ક્ષય થવું અને સત્તામાં રહેલાને ઉદય ન થવો અને ઔદયિભાવ તે કર્મનું ઉદયમાં આવવું. ચાર ગતિએ અનેક પ્રકારની આકૃતિઓ વગેરે ઔદયિભાવમાં આવી જાય છે. જેમ જીવને કર્મ બાંધવામાં પ્રયત્ન કરે પડે છે, તેવી જ રીતે કર્મથી છૂટવામાં પણ પ્રયત્ન કરવો પડે છે. અને પૂર્વે બતાવેલા પ્રયત્નોથી વિપાકઉદય ટળી જઈ પ્રદેશદય થઈ શકે છે, અર્થાત ટાળ્યાં ટળી શકે છે. કેવળજ્ઞાનીઓ જે પ્રયત્નથી કમ છૂટવાનાં હોય છે, તે જાણી શકે છે અને તદનુસાર આત્માઓ પ્રયત્ન કરે છે. કેટલાક જીવે કર્મને ઉદયમાં લાવવા પ્રયત્ન કરે છે તે હું Page #392 -------------------------------------------------------------------------- ________________ ક મીમાંસા, : ૩૬૩ : દુઃખ ભાગવું એવા આશયથી નથી કરતા પણ ઉદયાત્રીન થઇને મને સુખ થાએ એવા આશયથી કરે છે. અંતે કમ ઉદયમાં આવી, ભોગવાઈ નિરસ થઈને ખરી પડે છે. જીવ માત્રની ત્રણ કાળની પ્રવૃત્તિને કેવળજ્ઞાનીએ જાણે છે અને જીવા પણ તેમના જાણવા પ્રમાણે વતે છે. જાણે છે કરવાના પુરુષાર્થ કરશે કે નહીં કરે તે સઘળું જ્ઞાનીઓ અને ત જ પ્રમાણે થાય છે. વિપાક ઉડ્ડયના પ્રદેશ પ્રયત્ન, વિપાક ઉદયમાં લાવવાના પ્રયત્ન, ઉદયમાં આવેલાને ક્ષય કરવાના પ્રયત્ન વગેરે વગેરે પુરુષાર્થાં જ્ઞાનીઓના જ્ઞાનથી મહાર હાતા નથી. ત્રિવિધ તાપ(દુઃખક)ના વિપાક ઉડ્ડયને ક્ષય કરવા દ્રવ્ય પુરુષાર્થ (અનેક પ્રકારના વ્યવસાયરૂપ) અને ભાવ પુરુષાથૅતપ જપ આદિ જીવ માત્ર કરી રહ્યા છે. સંસારમાં જેટલા ભાવેા થયા છે, થાય છે અને થશે તે સર્વે જ્ઞાનીના જાણવા પ્રમાણે જ છે. આપણને જે કાંઈ વિચારા ઉત્પન્ન થાય છે તે કમની પ્રેરણાથી થાય છે અને તેને સા જાણું છે. કેટલાક કહી દે છે કે જ્ઞાનીએ જોયુ હશે તેમ થશે એમ માનીને પુરુષાહીન થાય છે અને કેટલાક જ્ઞાનીઓએ શું જોયું છે તેની આપણને શી ખબર પડે એમ માની પુરૂષાથ કરે છે; એ સઘળુંચે જ્ઞાનીઓના જ્ઞાન બહાર તા નથી જ. સંસારમાં હિંદુ સમાજમાં એવી માન્યતા છે કે જે કાંઈ થાય છે તે પ્રભુની પ્રેરણા સિવાય થતું નથી. ઇસ્લામ ધર્મીમાં ખુદાના હુકમ સિવાય ઝાડનું પાંદડું પણ હાલતું નથી એવી માન્યતા છે. ત્યારે જૈન સમાજમાં પ્રભુએ જ્ઞાનમાં જોયુ છે તેમ થાય છે, તેમાં જરાયે ફેર પડતા નથી. તાત્પ કેદુનિયાના અન્ય ધર્મો પ્રભુને પ્રેરક માને છે ત્યારે જૈનધમ પ્રભુના Page #393 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૬૪ : જ્ઞાન પ્રદીપ. પ્રકાશક માને છે અને કમને પ્રેરક માને છે. બસ, એટલે જ ફરક રહે છે. જીવ કર્મની પ્રેરણાથી કાર્ય કરે છે. કાર્યમાત્રમાં કર્મની પ્રેરણા હેય છે. કેવળજ્ઞાનીએ જ્ઞાનમાં જોયું હોય તેમ થતું હોય તે પ્રયત્નને અવકાશ કયાંથી? આ વિચાર પણ કર્મની પ્રેરણાથી અને પ્રભુના જાણવા પ્રમાણે થયે. પ્રભુએ આ જ પ્રમાણે જાયું હતું કે અમુક વ્યક્તિને અમુક ટાઈમે અમુક વિચાર ઉત્પન્ન થશે. તેમજ કર્મના વિપાકેદયને ટાળવા પ્રયત્ન કરનાર વ્યક્તિના આશય અને પ્રવૃત્તિને પણ જાણતા જ હતા. જે આપણને અમુક કર્મ ભોગવવું પડશે, એવું જ્ઞાનીએ જોયું હોય તે આપણને કમને ખસેડવા પ્રયત્ન સૂઝે જ નહિ, અને અમુક પ્રયત્નથી અમુકના અમુક કમ ટળી જશે, એવું જોયું હોય તો વ્યક્તિ અવશ્ય પ્રયત્ન કરી કમ ટાળ્યા સિવાય રહે નહીં. અમુક વ્યક્તિ અમુક પ્રયત્ન કરશે પણ નિષ્ફળતા પ્રાપ્ત થશે તે તે ભાવ પણ તેમ થયા સિવાય રહેતું નથી. તાત્પર્ય કે ત્રિવિધ તાપ પ્રયત્નથી ટાળ્યા ટળી શકે છે અને નથી પણ ટળતા. બનેમાં જ્ઞાનીઓને યથાર્થ જ જ્ઞાન હોય છે. જ્ઞાનીઓએ શું જોયું છે તે અલ્પ જીવ જાણી શકતું નથી. પણ અનુમાન કરી શકે છે કે મારી પ્રવૃત્તિ તથા અપ્રવૃત્તિ, સફળતા અને નિષ્ફળતા વગેરે કાયિક, માનસિક, વાચિક પ્રવૃત્તિઓ જ્ઞાનીઓની જાણ પ્રમાણે જ થાય છે. આટલા ઉલલેખથી કંઈક સમાધાન થશે જ કે જ્ઞાનીઓના જાણવા છતાં પુરુષાર્થને અવકાશ તે છે જ. જ્ઞાનીઓનું જ્ઞાન પુરુષાર્થમાં આડું આવી શકતું નથી તેમજ આપણે પણ જાણી શકતા નથી, કે જ્ઞાનીઓએ આપણા માટે જ્ઞાનમાં શું જોયું Page #394 -------------------------------------------------------------------------- ________________ કર્મમીમાંસા. : ૩૬૫ ઃ ~~~~~~~ ~~~ ~~ છે તેથી પણ પુરુષાર્થને અવકાશ છે જ. બીજી એક બાબત સંસારમાં દષ્ટિગોચર થાય છે અને તે એ છે કે દુઃખને ખસેડવા બાહ્ય પ્રવૃત્તિઓ તથા અત્યંતર પ્રવૃત્તિ આદરાય છે. તેવી જ રીતે સુખને ખસેડવા અત્યંતર કે બહારની પ્રવૃત્તિ આદરાતી નથી. દુઃખને ખસેડવા સૌ કોઈ પ્રયત્ન કરે છે, પણ સુખને ખસેડવા કેઈપણ પ્રયત્ન કરતું નથી. જેમ દુઃખ કમ છે તેમ સુખ પણ કર્મ છે, છતાં અનાદિ કાળની વાસનાથી દુઃખ સૌને અપ્રિય લાગે છે, અને સુખ પ્રિય લાગે છે. એટલે દુઃખને લક્ષમાં રાખીને દૂર કરવા પ્રયત્ન કરાય છે, છતાં એ જ પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. જે પ્રયત્નથી દુખ ખસે છે તે જ પ્રયત્નથી સુખ પણ ખસી શકે છે. અનેક જીને દુઃખ આપી સુખી બનવા કરવામાં આવતા પ્રયત્નથી સુખ પણ ખસી જાય છે. અથવા પૌગલિક સુખની આશાથી કરવામાં આવતા જપતપરૂપ પ્રયત્નથી પુણ્યકમ બંધાય છે અને તેથી કરી આત્મિક સાચું સુખ અવરાઈ જાય છે. આ સઘળો ય કમને જ વિલાસ છે. જ અને નક, ન , Page #395 -------------------------------------------------------------------------- ________________ આધ સુધા [ ૧ ] ( ૫૦ ) ૧. વીતરાગની ઉપાસના વીતરાગ બનવાને માટે છે, કર્મોથી છૂટી જઈને નિત્ય સુખ મેળવવાને માટે છે. ૨. તમારી આર્થિક તથા શારીરિક શક્તિ સારી હાય તે દીનદુ:ખીના ઉદ્ધાર કરો. ૩. તમારાથી સારું ન બની શકતું હાય તે। જે સારું કરતા હોય તેમને જોઇને ખુશી થાઓ. ૪. વસ્તુ માત્રમાં ગુણ અને અવગુણુ અને રહેલા છે, સર્વથા ગુણી કે સથા અવગુણી જેવી કાઇ પણ વસ્તુ નથી. એકને એક વસ્તુ અવગુણુ કરે છે ત્યારે તે જ વસ્તુ બીજાને ગુણ કરે છે માટે કાઇ પણ વસ્તુને ખરાબ કહીને નિંદશે નહીં. ૫. તમે ફેશનમાં ફસાઈ જઈને એવા ઉદ્ભટ વેશ ન ધારણ કરો કે જેને જોઇને તમારા પિતા, પુત્ર કે ભાઈ, માતા, પુત્રી કે બહેન પેાતાનું મન અગાડીને અપરાધી અને. ૬. સારા વિચારો વિચારવાની ટેવ પાડશે। તે પછી તમને સારું' કરતાં મુશ્કેલી નહીં પડે. Page #396 -------------------------------------------------------------------------- ________________ મેધ સુધા : ૩૬૭ : ૭. દુનિયાના દરેક પ્રદેશમાં પ્રસિદ્ધિ મેળવવી હેાય તે પ્રભુમય અની જાએ, કારણ કે વિશ્વવ્યાપી પ્રસિદ્ધિ પ્રભુ સિવાય બીજો કાઈ પણ મેળવી શકતા નથી. ૮. ત્યાગ ન બની શકે તા વિરક્ત થાએ, ભલે ત્યાગી ન થાઓ; કારણ કે વૈરાગ્ય અંદરના ત્યાગ છે અને ત્યાગ મહારના ત્યાગ છે. ૯. મન સુંદર મનાવા, પછી તમને બધું ય સુંદર લાગશે. ૧૦, જ્યાં પ્રેમ છે ત્યાં જ યા છે. યા પ્રેમ વગર રહી શકતી નથી. ૧૧. દુનિયાની વાડીના ફૂલામાંથી ભમરાની જેમ મીઠાશ લઈ લે કે અને કડવાશ છેડી દે, એટલે તમે સઘળાને મીઠા લાગશેા. ૧૨. જે વસ્તુ ઉપર તમારા હક નથી તેના ભોગેાપભોગની ચાહના રાખવી તમારી અજ્ઞાનતા છે. ૧૩. જીવવાને માટે પ્રભુના ગુન્હેગાર બનવા કરતાં મરવું સારું છે. ૧૪. વિકાર રહિત અન્યા સિવાય નિર્દોષ થવાતું નથી. ૧૫. પ્રભુને મળવું હાય તે। સવ પ્રાણી સાથે પ્રેમ કરતાં શીખા. ૧૬. કુદરતે આપેલા ભોગેામાં ફસાઈ જઈને કંગાલ મનશે। નહીં. ૧૭. મરીને પાછુ અવતરવુ` છે એ વાતને ધ્યાનમાં રાખશે તા મરતી વખત મૂંઝવણ ઓછી થશે. Page #397 -------------------------------------------------------------------------- ________________ : ૩૬૮ : જ્ઞાન પ્રદીપ. ૧૮. સુખ જોઇતું હાય તા દુઃખીની પાસેથી ખરીદ કરો. સારામાં સારું મળશે, આજે નહી' મળે. ૧૯. માણસાઇ મેળવા. કેવળ મનુષ્ય આકૃતિથી કાંઈ પણ વળવાનું નથી. ૨૦. સગુણા ખાઇને ધન ન મેળવશે; કારણ કે સદ્ગુણ આગળ ધનની કાંઈ પણ કિંમત નથી; માટે ધન મળે યા ન મળે પણ સદ્ગુણને ફેંકી દેશે નહીં'. ૨૧. નિરુપયેાગી વસ્તુઓના સંગ્રહ કરી અપરાધી અનશે નહી. ૨૨. દુઃખ સહન કરતાં શીખા; સુખ સદા રહેવાનું નથી. ૨૩. તમારી પાસે દુઃખની સામગ્રી ઘણી છે. નવી ખરીદશે। નહીં. ૨૪. દરેક પ્રવૃત્તિમાં તમે જે ભૂલ કરી તેને લક્ષ્યમાં રાખશે. ૨૫. સુખને ન ખેાળો, શાંતિને મળો, એટલે સુખ પેાતાની મેળે જ આવી મળશે. ૨૬. સરળતા રાખશે તે દરેક કાય સાધવામાં ઉપયેગી થઇ પડશે. ર૭. સાચું કહી દે. એલવામાં શરમ કે દાક્ષિણ્ય ન રાખો. નહી' તે વિશ્વાસઘાતી અનશે. ૨૮. જો ખીજો માણસ તમારા ઉપર વિશ્વાસ ન રાખે તે તમે તેને ઠગી શકેા જ નહી’. ન ૨૯. જીવવાના લાભ ન રાખો. ઘેાડુ' જીવા પણ સાચી રીતે જીવે. Page #398 -------------------------------------------------------------------------- ________________ - - , પાગ છે. બાધ સુધા. : ૩૬૯ ૩૦. બીજા ને જીવાડીને જીવવા લેભ ભલે રાખો. ૩૧. ધન મેળવવામાં ડહાપણ નથી પણ ધનને ઉપયોગ કરવામાં જ ડહાપણ છે. ૩૨. જે જુવાનીમાં ધન ન મળ્યું તે પછી ઇન્દ્રિયોથી ક્ષીણ થયેલી વૃદ્ધાવસ્થામાં ધનને શું કરશે ? ૩૩. તમે પોતાની જાતના મિત્ર બનશે તે જગતના મિત્ર બની શકશો. - ૩૪. તમે પિતાનું કલ્યાણ કરવામાં સ્વતંત્ર છે પણ પરનું કલ્યાણ કરવામાં પરતંત્ર છે. ૩૫. સંસારમાં તમે મજૂર થઈને આવ્યા છે, માટે તમારી મજૂરી લઈને રસ્તે પડો. સંસારની કઈ પણ વસ્તુ ઉપર તમારે હક નથી. ૩૬. ખાવામાં ભેદ છે પણ જીવવામાં નથી. સારું ખાનારે જીવે છે ને સાદુ ખાનારે જીવે છે. ૩૭. ફક્ત જીવવાની જ ઈચ્છા રાખવાથી દુઃખ વેગળું રહે છે. * ૩૮. તનથી ને ધનથી જગતનું ભલું ન કરી શકો તે મનથી તે ભલું ઈચ્છ. ૩૯. તમે પિસાના પૂજારી ન બનશો, પ્રભુના પૂજારી બનશો તે તમારા જીવનની કિંમત અંકાશે. ૪૦. પારકી વસ્તુ મેળવી અભિમાનમાં આવી જશો તો પિતાની વસ્તુ મેળવી શકશે નહીં. ૪૧. હંમેશાં સ્વતંત્ર બનવાની ઈચ્છા રાખશો, સ્વછંદી બનવાની ન રાખશો. Page #399 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૦ : જ્ઞાન પ્રદીપ, ૪૨. આંખ, કાન અને હદય વગરના ધનવાન કરતાં આંખ, કાન અને હૃદયવાળે નિર્ધન હજારગણે સારે છે. ૪૩. સુખી અવસ્થા ભલે ભૂલી જાઓ, પણ દુઃખી અવસ્થા ભુલશો નહીં. ૪૪. કેઈ તમારે વાંક કાઢતું હોય તે ખુશી થાઓ, કારણ કે તમારામાંથી વાંકને કાઢે છે પણ નાંખતે નથી, માટે તમને તો લાભ જ છે. ૪૫. સંસારમાં સારા કહેવડાવવું હોય તે દંભ છોડીને સત્કાર્ય કરે. ૪૬. બધા પાસેથી માન જોઈતું હોય તે સહુ કોઈનું સન્માન કરે. ૪૭. તમારે સંસારના સ્વામી બનવું હોય તે સંસારના સેવક બને. ૪૮. તમારે જેને પગે લગાડ હોય તેને તમે હાથ જોડે. ૪. સહુ કેઇ માનને ઈરછે છે માટે કેઈનું પણ અપમાન કરશે નહિ. ૫૦. શોખ ભેગવતાં બીજા અને શક થાય છે માટે શોખ શેખ નથી પણ શોક જ છે. ૫૧. સઘળા જ જીવવાની ઈચ્છાવાળા છે, માટે તુચ્છ વિષમાં આસક્ત બનીને કોઈપણ જીવને મારશે નહિ. પર. તમને સંસારના કોઈપણ જીવે હાથ જોડીને પ્રાર્થના કરી નથી કે તમે અમને મારી નાખીને આનંદ ભેગ. ૫૩. જગતના જીનું રક્ષણ કરનાર જ જગતને પિતા બની શકે છે. Page #400 -------------------------------------------------------------------------- ________________ બંધ સુધા, ': ૩૭ી ? 6. નવા 1 ૫૪. સહુ કે સ્વામી બનવું પસંદ કરે છે. સેવક બનવું કોઈને પણ ઈષ્ટ નથી. ૫૫. વચનમાંથી કડવાશ કાઢી નાંખીને વાપરજે, કારણ સહુ કઈ મધુર વચન ચહાય છે. પ૬, મનુષ્ય માત્ર સરખા છે, કુદરતી બક્ષીસો જુદી જુદી છે, માટે કોઈપણ બક્ષીસનું અભિમાન કરનાર મૂખ છે, કારણ કે સંપૂર્ણ બક્ષીસવાળે સંસારમાં કોઈ નથી. ૫૭. તમે કાયાથી છેટું કામ કરતાં દુનિયાને ભય રાખે છે તે પછી મનથી ખોટું કામ કરતા પ્રભુને ડર શા માટે રાખતા નથી ? ૫૮. લાખો ખર્ચતાં જે શેભા મળતી નથી તે શાભા ઉત્તમ પ્રકારના ચારિત્રથી મળે છે. ૫૯ શરીરની કાંતિ વધારવી હોય તે નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળો. ૬૦. શરીરને બળવાન અને ખૂબસુરત બનાવવું હોય તે સર્વ પ્રકારના વિષયોને છેડે. ૬૧. સારાં ઘરેણાં પહેરવાથી કે સુંદર વસ્ત્રો પહેરવાથી શરીર શોભતું નથી, પણ ઉત્તમ પ્રકારના આચારવિચાર અને નીતિથી શોભે છે. ૬૨. પ્રભુએ દયા કરી ઉપકાર બુદ્ધિથી જે કાંઈ કહ્યું છે તેમ કરશે તે સુખી થશે. ૬૩. ધન મળ્યા પછી મનુષ્યત્વહીન બની મનુષ્ય પ્રેમ વિસરશે નહિ. - ૬૪. તમે પિતાને ધમ રાખવામાં સ્વતંત્ર છે, પણ ધન રાખવામાં નથી. Page #401 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૨ : જ્ઞાન પ્રદીપ, ૬૫. દેહને ઉપયોગી વસ્તુઓને સંગ્રહ ન કરે, આત્માને ઉપયોગી વસ્તુઓને કરે; કારણ કે દેહને બાળીને રાખ કરવામાં આવશે. ૬૬. દેહની સેવામાં જ ઉત્તમ અને અમૂલ્ય જીવનને વેડફી ન નાંખે. - ૬૭. અપકારને બદલો વાળવાને કઈ દિવસ પણ વિચાર ન કરશે. ૬૮. નાશવાન દેહ માટે ભાન ભૂલી અપરાધી બનશે નહિ. ૬૯. બીજા જીવોને જીવાડીને જીવનાર જ સાચું જીવે છે. બાકી તે બધા ય જીવતા પણ મરેલા જ છે. ૭૦. તમારે આગળના માટે સારું જોઈતું હોય તે સત્કાય કરી સાચી વસ્તુને સંગ્રહ કરે. ૭૧. મતને તમે ભલે ભૂલી જાઓ પણ મત તમને વિસરવાનું નથી. સમય આવે સામે આવીને ઊભું રહેશે, ત્યારે જ તમને ખબર પડશે કે હું તને ગુલામ છું , , ૭૨. તમે આખર સ્થિતિમાં છે અને વૈદ્ય પાંચ સાત વર્ષ જીવવાની ગેરંટીથી સાજો કરવા તૈયાર થાય તે લાખો આપવા તૈયાર થાઓ છે, તે પછી અનંતકાળ સુધીનું જીવન અર્પણ કરનાર પ્રભુના નામે હજારે ખર્ચતા કેમ મૂંઝાઓ છે. આ મૂંઝવણ જ તમારી પ્રભુ ઉપર કેટલી શ્રદ્ધા છે તે બતાવી આપે છે. પ્રભુશ્રદ્ધા વગર શ્રેય કયાંથી? ૭૩. તમે દેહના માટે પૈસો વાપરતાં ઉદાર બની જાઓ છે અને પિતાના આત્માને માટે વાપરતાં કંજૂસ બની જાઓ છે, આ તે કેવું ડહાપણ! તમને વિસ બિર તમે કહુ તને મારીને ઉભુ Page #402 -------------------------------------------------------------------------- ________________ બોધ સુધા. : ૩૭૩ : ૭૪. તમારી પાસે ધર્મ જે કાંઈ વસ્તુ માગે તે તમારી પાસે હોય તે તરત આપી દેજે; પણ કંગાળતા, દીનતા કે અશક્તિ બતાવશે નહિ, કારણ કે તમારી પાસે જે કાંઇ છે તે. સઘળું ધર્મના પ્રતાપથી મળેલું છે. ૭૫. અવસરે પરિશ્રમ કરીને ખેતરમાં વાવનારને અનાજ મળે જાય છે, તેમ અવસરે ધર્મક્ષેત્રમાં વાપરનારને સંપત્તિ મળે જાય છે. ૭૬. ખર્ચ કરવાનાં સ્થળો હોવાથી જ ધન કિંમતી વસ્તુ છે. જે ખર્ચવાનું એક પણ સ્થળ ન હોય તે ધન તુચ્છ વસ્તુ છે. - ૭૭. પુણ્ય મળ્યું હોય તે થોડું થોડું વાપરજો. જે વધુ વાપરવાની ઈચ્છા હોય તે નવું વધુ પેદા કરજે. ૭૮. ભાગ્યાનુસાર ઈચ્છા રાખજે. ભાગ્ય વગરની ઈચ્છા રાખશે તે મળેલું ખાઈ નાંખી દુઃખી થશે. ૭૯. તમે શા કામે આવ્યા છે? વિચારી જુઓ. સવારે નહિ, બપોરે નહિ અને સાંજે પણ જે કરવાનું નહિ કરશે તે પછી સૂર્ય આથમી ગયા પછી શું કરશો? ૮૦. તમને જડની સેવા કરતાં અનંત કાળ ગયો. શું મળ્યું? જન્મ મરણ કે બીજું કાંઈ? ૮૧. વિચાર કરી જેજે કે જે વસ્તુને તમે પોતાની માને છે તેને તમે કયાંથી લાવ્યા છે? ૮૨. સ્વતંત્રપણે અશાતા–દુઃખ ભોગવી લેશે તે દુઃખ પામશે નહિ. ૮૩. સ્વાર્થના ખાતર બીજાને સારું લગાડવા ખાટી પ્રતિજ્ઞા કરશે તે સ્વાર્થભ્રષ્ટ બનીને પ્રભુના ગુન્હેગાર બનશે. Page #403 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૪ : જ્ઞાન પ્રદીપ. ૮૪, કાયભાગી કરતાં વૃત્તિભાગી કનિષ્ઠતર છે, કાયત્યાગી કરતાં વૃત્તિત્યાગી શ્રેષ્ટતર છે. કાય અને વૃત્તિ ઉભયના ત્યાગી શ્રેષ્ઠતમ છે. ૮૫. તમે કાઈ પણ પ્રકારના બદલાની ઇચ્છા રાખ્યા વગર વિશ્વની સેવા કરજો. ૮૬. તમે પારકી સ્ત્રી, પારકું ધન આદિ પારકી વસ્તુઓને ભાગવવાની ઇચ્છા રાખશેા તે વસ્તુઓ ભાગવ્યા વગર પણ પ્રભુના ગુન્હેગાર બનશે. ૮૭. તમારે સદા સર્વાંદા સાચુ જ ખેલવું, છતાં માનસિક નબળાઇને લઇને સ્વાને જતા ન કરી નિષ્કારણ જૂહુ એલશે। જ નહીં, પેાતાની શકે તે ૮૮. જે કામ કરવાથી સજ્જન, ડાહ્યા અને પ્રતિષ્ઠિત પુરુષામાં અપયશ થાય તે કામ તમે કરશેા નહીં. ૮૯. જે કામને હલકા માણસા ઉત્તેજન આપે, વખાણે તેવા કામથી વેગળા રહેશે. ૯૦. તમે કાઈ ગામ જતાં રસ્તા ભૂલી જાઓ તેા ભરવાડ તથા ભીલ જેવા મૂર્ખ માણસોને રસ્તા પૂછતાં શરમાતા નથી અને અભિમાન પણ રાખતા નથી; તેા પછી જીવનની મુસાફ્રીમાં રસ્તા ભૂલતાં ડાહ્યા અને બુદ્ધિશાળી માણસાને પૂછતાં શા માટે શરમ અને અભિમાન રાખે છે ? ૯૧. જો તું સુખી હાય તા દુઃખમાં જીવવાની વ્યવસ્થા કરી રાખજે, કારણ કે આવતી કાલે દુઃખ આવીને ઊભુ` રહેશે. અને જો તું દુ:ખી હાય તા બેભાન થવાથી ચેતતો રહેજે; કારણ કે આવતી કાલે સુખને સમય આવશે. Page #404 -------------------------------------------------------------------------- ________________ આધ સુધાર : ૩૭૫ : ૯૨. સુખ આવ્યા પછી દુઃખી અવસ્થાની રીતભાત છેડીશ નહિ કારણ કે સુખના દિવસ જતાં વાર નહિ લાગે અને પાછુ દુઃખ આવીને ખડું થશે. ૯૩. સંસારમાં બધી વાતે સુખી અને બધી વાતે દુઃખી કાઈ પણ નથી. જે સુખી છે તે દુઃખી પણ છે અને જે દુઃખી છે તે સુખી પણ છે. ધન છે તે પુત્ર નથી, અને પુત્ર છે. તે ધન નથી. ધન સ્ત્રી, પુત્ર છે તેા પુત્ર નાલાયક છે. ધન, સ્ત્રી, પુત્ર વગેરે સુખનાં સાધન સારાં છે તે શરીરમાં વ્યાધિ અને મનમાં ચિંતા રહે છે; માટે ભાગ્યાનુસાર મળેલી વસ્તુમાં સતાષ રાખીને ન મળેલી વસ્તુના શેચ ન કરશે. ૯૪. તમને ખાવાને અન્ન, પહેરવાને વસ્ર, રહેવાને મકાન અને શરીરમાં આરોગ્યતા એટલાં વાનાં મળે તે સંતેષ રાખી સુખી જીવન ગાળશે . ૯૫. પાપ કરીને મેળવેલા ધનથી પાછું પાપ ખરીદશેા નહિ પણ સુકૃતમાં ધન વાપરીને પુણ્ય ખરીદશે તે આગળ જતાં તમે સુખી થશે. ૯૬. નમળાં કામ કરનાર પેાતાની જાતના શત્રુ છે અને સારાં કામ કરનાર મિત્ર છે, માટે તમે પાતે જ પેાતાની જાતના શત્રુ ખનશા નહીં. ૯૭. ધન મેળવતાં આત્મા પાપથી જેટલા ખરડાયેા હાયતેટલે ધોઈ નાંખવા ધનમાંથી અમુક ભાગ સુકૃતમાં વાપરવા કાઢશેા. ૯૮. દુઃખ વેઠી, અપરાધ કરી મેળવેલા ધનનેા પાતે નિરપરાધી મનવા ઉપયાગ ન કરતાં કેવળ ટ્રુસેવામાં જ ઉપયોગ Page #405 -------------------------------------------------------------------------- ________________ AAAAAAAAAA% **, * * * : ૩૭૬ : જ્ઞાન પ્રદીપ કરશે તે છેવટે દેહ છૂટી પડશે, અને અપરાધની સજા ભેગવવા દુર્ગતિમાં તમારે જવું પડશે. ૯તમે પિતાના શ્રેય માટે ભલે દુઃખ ભંગ પણ દેહના મેજશેખ માટે તે જરાય દુખ ભગવશો નહિ. ૧૦૦. જીવનનિર્વાહમાં નિરુપયોગી વસ્તુઓની ચાહના રાખી દુઃખી થશે નહિ. ૧૦૧. બીજાનું ભલું ન કરી શકે, ન કરાવી શકો તે હરકત નહિ પણ મનથી તે જગતનું કલ્યાણ ઈચ્છશે. ૧૦૨. તમને મેલાં કપડાંવાળા ગંદા મવાલીઓને જોઈને ઘણા ઉત્પન્ન થાય છે, પણ પ્રભુની દષ્ટિમાં તમે મવાલીઓ કરતાં પણ વધારે ગંદા છે, માટે જે તમારે પ્રભુદષ્ટિમાં સ્વચ્છ રહેવું હોય તે અનાસક્ત રહીને કર્મથી મેલા થશે નહિ અને પહેલાને મેલ સેંટ્યો હોય તેને શુદ્ધ અધ્યવસાયથી ધોઈ નાંખજે. - ૧૦૩. તમે સુતરાઉ અથવા રેશમી નવાં કપડાં પહેર્યા હોય છે ત્યારે તમને વસ્ત્ર મેલાં થવાનો કે ડાઘ લાગવાને ઘણે જ ભય રહે છે. ચીકાશથી તો ઘણા જ બચાવતા રહો છે. ધૂળવાળી જગ્યામાં કપડાં ઊચાં લઈને બેસે છે, પણ તમારો આત્મા કર્મથી મેલે થાય છે, રાગદ્વેષની ચીકાશથી ચીકણે થાય છે તેનો તમને જરાય ભય નથી તેમજ આત્માને મેલે ન થવા દેવાની કાળજી કે ચિંતા પણ નથી. ૧૦૪. આ જગતમાં જે કાંઈ જણાય છે તેમાં સાચું કેટલું છે અને સારું કેટલું છે? તમને જેટલું સાચું અને સારું લાગે છે તેનાથી તમને કેટલો સંતોષ, કેટલી શાન્તિ અને કેટલું સુખ મળ્યું ? Page #406 -------------------------------------------------------------------------- ________________ એલ સુધા. : ૩૭૭ : ૧૦૫. તમે જગતની જેટલી વસ્તુઓ વાપરી તેટલીથી સતે।ષ તેા મળ્યો હશે જ, હવે પાછી તે વસ્તુ વાપરવાની ઇચ્છા પણ નહિ જ થતી હશે. 9 ૧૦૬, જે વાત સને ન કહેવાની હોય તે વાત ખીજાના આગળ કહીને ભલામણ કરવી કે · આ વાત કાઇને કહેશો નહિ તે ગભીર ભૂલ ગણાય, કારણ કે બીજાના આગળ કહેલી વાત આગળ ગયા સિવાય રહેતી નથી. જેવી રીતે તમે ન કહેવાની ભલામણ કરીને વાત કહી, તેવી જ રીતે તે પણ બીજા માણસને તમારી કહેલી વાત કહીને ન કહેવાની ભલામણ કરશે. તે વળી ત્રીજાને કહેશે. ત્રીજો વળી ચાથાને. આ પ્રમાણે ચાર કાને ગયેલી વાત સઘળે ફેલાઈ જશે. ' ૧૦૭, તમે અનેક જન્મામાં અનેક જીવાને મારીને અપરાધી અની રહ્યા છે અને આ જન્મમાં પણ હંમેશાં ઇંદ્રિયોના દાસ અનીને અનેક જીવાને મારી રહ્યા છે માટે જ તમને માતના ભય રહ્યા કરે છે. જો તમારે માતનેા ભય ટાળવા હાય તે કાઇ પણ જીવને મારી અપરાધી બનશે નહિ. cr ૧૦૮, તમે “ હું હાંશિયાર છું, હું બુદ્ધિશાળી છુ...” એવુ અભિમાન રાખતા હૈ। તેા કાઢી નાંખો, કારણ કે જ્યાં સુધી તમે તમારા આત્માને જન્મમરણના દુ:ખામાંથી છે।ડાવતા નથી ત્યાં સુધી તમારામાં અક્કલ કે હાંશિયારી છે જ નહિ. ૧૦૯. તમને કાઈ પાપી કહે છે ત્યારે તમને માઠું લાગે છે તે પછી પાપ શા માટે કરે છે ? જેવુ' કરશે। તેવું સહુ કાઇ કહેશે. પાપ ન કરે। અને પાપ કરવું હાય તા માઠું ન લગાડા. ચારી, લુચ્ચાઈ, જીવહિંસા વગેરે પાપાચરણ છેાડી Page #407 -------------------------------------------------------------------------- ________________ : ૩૭૮ : જ્ઞાન પ્રદીપ. ઢો, નહિ તા તમને દુનિયા ચાર, લુચ્ચા, પાપી કહ્યા વગર નહિં રહે. ૧૧૦. ઘડીભરની માજના ખાતર ચારી, ઠગાઇ, બદમાશી કરીને જીવનપર્યંતની પ્રામાણિકતા તથા પ્રતિષ્ઠાને ધાઇ નાંખી દુનિયાની દૃષ્ટિમાં હલકા અનીને શા માટે ક્રુતિના મહેમાન અનેા છે? ૧૧૧. તમારા ભલા માટે હિતબુદ્ધિથી કાઈ તમને એ શબ્દ કહે તે તેને ઉપકારી માનજો, પણ શત્રુ માનશે। નહિં. ૧૧૨. અનુભવી ડાહ્યો માણસ કેાઇ વાત કહે અને તમે તમારી અલ્પબુદ્ધિથી તે જ વાતને ખાટી રીતે સમજી રાખી હાય તા કદાગ્રહ છેાડી દઇને ડાહ્યા માણસની વાત સ્વીકારી લેજો. ૧૧૩. કાઈ પણ પ્રકારનુ` વ્યસન તા ન જ હાવુ જોઇએ. ચા, બીડી, પાન, સેાપારી, તમાકુ વગેરે વસ્તુ આર્થિક તેમજ શારીરિક સારી સ્થિતિને નાશ કરનારી છે; ધાર્મિક ભાવનાઓને મ કરનારી છે અને કાઈ પ્રસંગે ન મળે તા ઘણી જ દુર્દશા કરાવનારી છે. ૧૧૪. એવી ટેવ તેા ન જ હાવી જોઇએ કે અમુક વસ્તુ વગર ન જ ચાલે. એ દિવસ વસ્તુ ન મળે તે પણ મનમાં મૂંઝવણ ન થવી જોઇએ. છેવટે જીવવાનું સાધન જે અન્ન તેના માટે પણ ચાર દિવસ ન મળે તે। ય ચાલ્યું જાય તેવી ટેવ પાડવી જોઈએ. ૧૧૫. માણસ ભલે કાળું ખડુ કે મેડાળ હાય, પણ હૃદય તથા જીભમાં મીઠાશ હાય તા તે સ્વાઁના દેવા કરતાં પણ ઘણું જ સુંદર છે. Page #408 -------------------------------------------------------------------------- ________________ બોધ સુધા : ૩૭ ક. mmmmmmmmmm ૧૧૬. અપરાધની સજા ભેગવવાને સમય આવે તે ખુશી થશે અને અપરાધી બનવાને સમય આવે તે દિલગીર થશે. ૧૧૭, ભૂતકાળની ભૂલને સંભારીને આજના સુખી દિવસને દુઃખી ન બનાવે, પણ વર્તમાન કાળે જે સુખનો દિવસ છે તેને આનંદથી ભેટીને ભાવીમાં ભૂલ ન થવા પામે તે માટે સાવ ધાન રહો. ૧૧૮. એક સાધારણ માણસની સેવા કરનાર બદલે મેળવી શકે છે. અરે ! ગાય-ભેંસ જેવા પશુની સેવા પણ નિષ્ફળ જતી નથી. બદલામાં દૂધ દહીં મળે છે, તે પછી પ્રભુની સેવાથી બદલ કેમ ન મળે ? કયારે અને શું બદલે મળશે તે માણસ જાણી શકતા નથી માટે જીવનપર્યત પ્રભુની સેવા છેડવી ન જોઈએ. ૧૧૯. ઉતાવળા ન થાઓ, ધીરજ રાખી સારું કર્યું જાઓ. તમારા માટે બધી સગવડ થઈ રહી છે. તમારી ઉચ્ચ ભાવના અને પ્રવૃત્તિ અનુસાર તમારું શુભ ભાગ્ય ઘડાઈ રહ્યું છે, અને અશુભ ભાગ્ય ક્ષીણ થઈ રહ્યું છે. સમય આવ્યે સારું ફળ મેળવશો માટે આરંભેલાં શુભ કાર્યને ફળ મળતાં સુધી છેડશો નહિ. ૧૨૦. સાચી રીતે જનતાની સાથે વર્તો, દંભથી વર્તશો તે દેખાવમાં સારા લાગશો પણ તમારે આત્મા મલિન થવાથી છેવટે તિરસ્કારનું પાત્ર બની સહુ કોઈને અળખામણા લાગશો. ૧૨૧. તમે પ્રભુના સાચા સેવક બનશો તેં, સંસાર તમારું બહુમાન કરશે તમને જનતાનું માન મેળવવા માયા–પ્રપંચ કરી બીજી ખટપટ કરવી પડશે નહિ. ૧૨૨. કેઈના માટે સારે કે નરસો અભિપ્રાય બાંધતાં Page #409 -------------------------------------------------------------------------- ________________ ૪ ૩૮૦ : જ્ઞાન પ્રદીપ. પહેલાં સારી રીતે વિચાર કરજે, નહિ તે જગતમાં મિથ્યાવાદીનું કલંક તમારા માથે ચેટશે, અને પ્રભુના ગુન્હેગાર બની સજાનું પાત્ર બનશો. ૧૨૩. દુનિયાને ન્યાય આપવાની હોંશ થતી હોય તે પહેલાં ન્યાયમાર્ગે ચાલી, ન્યાયાધીશની ગ્યતા મેળવી ન્યાયાધીશ બને. નહિ તે અન્યાય માર્ગે ચાલવાને અને અનધિકારીપણે ન્યાય આપવાને આરેપ તમારા માથે આવશે અને બેવડી સજા ભેગવવી પડશે. ૧૨. તમને કેઈએ પણ હાથ જોડીને પ્રાર્થના કરી નથી કે તમે અમારા ગુન્હાએ બીજાઓની આગળ કહીને અમારા માટે સજાઓ ઘડીને બહાર પાડે. ૧૨૫. જે માણસ જેટલા માનને લાયક હોય તેનું તેટલું જ માન જાળવવું તે એગ્ય ગણાય, પણ તેનાથી વધુ પડતું માન આપવું તે તેનું અપમાન કરવા જેવું છે. ૧૨૬. જેમ વડ, આંબા, ગુલાબ આદિ ઝાડોને કાપી નાંખીને તેની કલમે કરવામાં આવે છે, જેટલી કલમે કરવામાં આવે છે તેટલા જ નવા આંબા વિગરે તૈયાર થાય છે અને કાપી નાંખેલું ઝાડ ખૂબ ફાલેફુલે છે, તેવી જ રીતે વધારાની ધનસંપત્તિને કાપી નાંખી ગરીબ માણસોને દરિદ્રતાની ભૂમિમાં કલમ કરવામાં આવે તે સંપત્તિના અનેક નવાં વૃક્ષે તૈયાર થાય છે અને સંપત્તિનું મૂળ વૃક્ષ વિવિધ પ્રકારની સંપત્તિથી ખૂબ ફાલે ફૂલે છે. ૧૨૭. પુણ્ય સંગે સંપત્તિ મળ્યા પછી ધનમદમાં આવી જઈને ધનને દુરુપયોગ કરશો નહિ કારણ કે ધનને દુરુપયોગ Page #410 -------------------------------------------------------------------------- ________________ ધ સુધા, : ૩૮૧ : થવાથી શીઘ્ર ધનને નાશ થઈ જાય છે, પુણ્યપ્રકૃતિ જલદી ક્ષીણ થઈ જાય છે. મળેલું ધન ગયા પછી જીવનપયત પાછું મળી શકતું નથી, માટે મેજશોખમાં ધનને ઉપગ ન કરતાં પુણ્યમાર્ગમાં વ્યય કરશો. ૧૨૮. કોઈના તરફથી કે પિતાની મેળે આપત્તિ-વિપત્તિ કે કેઈપણ પ્રકારનું દુઃખ આવે તે-હું અપરાધી છું-એમ ચિતવીને ખુશી થશે અને આનંદથી ભેગવી લેજો પણ બીજાને માથે અપરાધનું આળ ચઢાવીને ફરીથી અપરાધી બનશે નહિ. ૧૨. તમને પિતાના દેષ જોઈને વીણવાની ઈચ્છા હશે તે વીણ શકશો અને સર્વથા દેષ રહિત બની શકશો, પણ બીજાના દેષ જોયા કરશો તે નિર્દોષ બની શકશો નહિ તેમજ તેની ઈચ્છા વગર તમે તેના દોષોને પણ કાઢી શકશો નહિ. ૧૩૦. બીજાને શાંતિ, સુખ અને આનંદ મેળવવામાં કારણ ભૂત થશો, પણ દુઃખ તથા અશાન્તિનું કારણ બનશો નહિ. ૧૩૧. દેષના દ્વેષી અને ગુણના રાગી બનવું સારું છે, પણ ગુણના દ્રષી બનવું સર્વથા નિણ બનવા જેવું છે. ૧૩૨. દુનિયાની વસ્તુઓને પોતે પસંદ કરતાં પહેલાં પ્રભુની પસંદગી ધ્યાનમાં રાખશો. ૧૩૩. એટલું ધ્યાનમાં રાખજે કે દરેક બાબતમાં ચીકાશ સારી નથી પણ લૂખાશ સારી છે. ૧૩૪. નિર્ગુણી અછતા ગુણે સાંભળવા ઉત્સાહવાળે રહે છે, ત્યારે ગુણી છતા દેશે સાંભળવા આતુર બન્યા રહે છે. ૧૩૫. કોલસાને ધોળો કહેવા માત્રથી જ જે તે છેળો થઈ Page #411 -------------------------------------------------------------------------- ________________ ": ૩૮૨ જ્ઞાન પ્રદીપ, જતે હોય તે જ નિગુણિને ગુણ કહેવા માત્રથી ગુણવાન બની શકે છે. આ - ૧૩૬. જે દુઃખીને જોઈને દુઃખી થતું નથી તે દુખેથી છૂટી શકતું નથી. ૧૩૭. સહુ કેઈ સુખને ચહાય છે એવી દઢ શ્રદ્ધાવાળો અપરાધી બની શકતું નથી. ૧૩૮. સંસારના સઘળા જીવો અપરાધના અતિથિ બન્યા છે, માટે જ અપરાધનું સ્વાગત કરવા સહુ કેઈ તૈયાર રહે છે. ૧૩૯ તમે જરૂરિયાતેમાંથી પણ કરકસર કરીને પાંચ પૈસાને બચાવ કર્યો હોય તે પિતાની ક્ષુદ્ર વાસનાઓમાં ન વાપરતાં અપંગ તથા અનાથ ગરીબ બાળ, સ્ત્રી અને વૃદ્ધની સેવામાં વાપરશો. ૧૪૦. જે માણસને જે વસ્તુની પ્રતિજ્ઞા હોય તે વસ્તુ ખાસ કારણે સિવાય તેને જાણીને આપવામાં આવે, તે આપનાર વિષપાન કરાવનાર કરતાં વધારે અપરાધી છે. ૧૪૧. સેવાને બહાને અપરાધી બનવું એગ્ય નથી. ધોવાની | ઈચ્છાથી કાદવમાં પગ ખરડવા કરતાં ન ખરડવા જ ઠીક છે. ૧૪૨. ચોરી કરી કે બીજાના પ્રાણહરણ કરીને સેવાની ભાવના રાખવી, મહાન અપરાધી બનવા જેવું છે. ૧૪૩. તમે પ્રભુની દૃષ્ટિમાં નિરંતર રહે છે, પણ તમે પિતાની દષ્ટિમાં પ્રભુને જ્યારે રાખશો? ૧૪૪. સર્વ જગત સમાય તેવી વિશાળ દષ્ટિ થયા સિવાય પ્રભુને મળી શકાતું નથી. Page #412 -------------------------------------------------------------------------- ________________ માધ સુધા : ૩૮૩ : ૧૪૫, મેહના નશો ઉતર્યાં સિવાય ખેલશો નહિ કે હું શુદ્ધ છું, નિર ંજન , અનંત શક્તિવાળો છુ, પરમાત્માસ્વરૂપ છુ. ૧૪૬. અધ્યાત્મીની આળખાણુ તેની શુદ્ધ અને ઉચ્ચ પ્રકારની ક્રિયાઓથી થાય છે. ૧૪૭. ક્રિયાના પક્ષપાત કરવાને બદલે મૂળથી ઉચ્છેદ કરનાર જડાસક્ત–પુદ્દગલાની છે; પણ અધ્યાત્મી નથી. ૧૪૮. વસ્તુના વાસ્તવિક ખાધ કરવા વિચાર કરા પણ વિવાદ ન કરી. ૧૪૯. બુદ્ધિ માત્રથી સિદ્ધ થયેલી વસ્તુ કરતાં પ્રયાગથી સિદ્ધ થયેલી વસ્તુ અત્યંત આદરણીય થાય છે. ૧૫૦. જે વાત તમને ન રુચતી હાય તેને ન સ્વીકારા પણ સાચી વાતને ખૂટી મનાવવા તમારી બુદ્ધિને જૂહી ન કરો. ૧૫૧. તમારે શું જોઇએ છે, તેના નિચ કર્યાં પછી જ કાઈ પણ કા'ની દિશામાં પ્રયાણ કરી. ૧૫૨. ઉપકારબુદ્ધિથી અને સેવામુદ્ધિથી નિ:સ્વાર્થ પણે કાંઇ પણ કરશો તે સારા લાભ મેળવશો. ૧૫૩. તમે વિચાર કરવામાં સ્વતંત્ર છે; પણ સત્યાસત્યના નિચ કરવામાં તે પરતંત્ર જ છે. ૧૫૪. જે વિષયના તમને સર્વથા અભ્યાસ ન હેાય તેવા વિષયમાં કદાપિ માથુ મારશો નહિ. ૧૫૫. કોઇપણ કારણને લઈને કાઇ વ્યક્તિ પ્રત્યે તમને ઘણા તિરસ્કાર હાય તા ભલે; પણ તેના સાચા અને સારા હિત Page #413 -------------------------------------------------------------------------- ________________ ૬ ૩૮૪: જ્ઞાન પ્રદીપ. કારી વક્તવ્ય પ્રત્યે ધૃણ-તિરસ્કાર ન રાખશો. ૧૫૬. પેટ ન ભરાતું હોય તે ફેડી નાંખજે, પણ કેઈના ઉત્તમ જીવનને અધમ બનાવવા પૈસાને માટે અધમ બનશો નહિ. ૧૫૭. તમે દુનિયાના ગુણ ગાશો તે દુનિયા તમારા ગુણ ગાશે, અને અવગુણ ગાશો તે અવગુણ ગાશે. ૧૫૮. પરમાત્મા જુદા નથી પણ એક જ છે, પરંતુ પરમાત્માને સાચી રીતે ઓળખીને ઉપાસના કરશો તે સાચું ફળ મેળવશો. ૧૫૯. જે કાર્ય કરવામાં પ્રભુના ગુન્હેગારન થવાય તે કાર્ય કરતાં કેઈને પણ ભય કે શંકા રાખવાની જરૂરત નથી. ૧૬૦. તમે સહુ કેઈને ગમતું નહિ કરી શકે. પ્રભુને ગમતું કરે. ૧૬૧. માર્મિક વચનેના પ્રહાર, તલવારના પ્રહાર કરતાં ઘણું જ દુઃખદાયી છે. ૧૯ર. તમારી પાસે કઈ દુઃખથી બળ્યો-જળ્યો આવે તે તેને મીઠાં વચનથી આશ્વાસન આપી શાંત પાડ; પણ તેને તિરસ્કાર કરીને દુઃખની અગ્નિમાં વધારે ન કરે. ૧૬૩. તમને સહુથી વધારે જે પ્રિય લાગતું તે બીજાને આપે. ૧૬૪. સઘળા ય આત્માઓને ધર્મ એક જ છે, જુદે નથી પણ તેને પ્રગટ કરવાનાં સાધને જુદાં જુદાં છે. માટે જે સાધનથી જેને આત્મા શુદ્ધ થઈને પ્રકાશમય બને તેના માટે તે સાધન ઉપયોગી છે. તેમાં કદાગ્રહની કે વિવાદની જરૂરત નથી. . ૧૬પ. ક્રોધ, મદ, લોભ, ઈર્ષા, દંભ, દ્વેષ, વિરોધ અને Page #414 -------------------------------------------------------------------------- ________________ આદ્ય સુધા : ૩૮૫ : સ્પ વગેરે વિષય વગેરે આત્માને મેલેા મનાવી તેના જ્ઞાનાદિ ધમને ઢાંકી દેનારા છે, અને વર્ણ, ગંધ, રસ, શબ્દ અને જડના ધર્મો ક્રોધાદિને સહાય કરવાવાળા છે; માટે જ્યાં અને છે ત્યાં ધમના વિકાસ નથી, પણ વિનાશ છે. ૧૬૬. દુનિયામાં સાચુ' તે સાચું છે અને ખાટું તે ખોટુ જ છે; પણ માનવીએ વિપરીત બુદ્ધિને લઇને સાચાને ખેાટુ અને ખાટાને સાચું માને છે. ૧૬૭. જડ જગતમાં ભટકતી વૃત્તિએને રાકેા; એટલે તમને શાન્તિ અને વિશ્રાંતિ ને મળશે. ૧૬૮. શાન્તિ, વિશ્રાન્તિ અને સુખના માટે એક પાઈ પણ ખ`વાની જરૂરત નથી. ગરીમમાં ગોખ માણસ પણું મેળવી શકે છે. ૧૬૯. જે અસંતાષી છે તે ગરીબમાં ગરીમ છે; કારણ કે તે પેાતાની પાસે લાખાની સ`પત્તિ હાવા છતાં મારી પાસે કાંઇ નથી, એમ માનીને લેાલના વશથી ગરીબાઇ ભોગવે છે. ૧૭૦. જે જડની પાસે સુખના અંશ પણ નથી, એવા સુખ વગરના કંગાળ જડની પાસે સુખની ભીખ માંગનારા ભિખારીના પશુ ભિખારી છે. ૧૭૧. ઇંદ્રિયાના વિષયેામાં અનાસક્તિ ધારણ કર્યાં વગર વૃત્તિએ રાકી શકાતી નથી, અને વૃત્તિએ શકાયા સિવાય આત્મશુદ્ધિ થઈ શકતી નથી. ૧૭૨. અસહ્ય વેદનાથી પીડાતા જેમ યાનું પાત્ર છે તેમ ક્રોધના દરદથી પીડાતા પણ દયાનુ પાત્ર છે, માટે અનેના ૫ Page #415 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૬ : જ્ઞાન પ્રદીપ. ઉચિત ઉપચાર કરીને આરામ અને શાન્તિ પમાડવા પ્રયત્ન કરવા મનુષ્યની ફરજ છે. ૧૭૩. ભાન ભૂલીને વિકળ થયા સિવાય ગાળો ભાંડીને કે બીજી રીતે અપમાન કરી શકાતું નથી, માટે તે અપમાન કરનાર દ્વેષનું પાત્ર નથી પણ દયાનુ પાત્ર છે; કારણ કે વિકળતા અત્યંત ક્રોધથી અથવા તે ગાંડપણુથી થાય છે અર્થાત્ એક ક્રોધથી વિકળ અને બીજો ગાંડપણથી વિકળ-આ પ્રમાણે અને વિકળતામાં સરખા હાવાથી તેમની પ્રવૃત્તિ ઉપર દૈયા જ કરવી જોઇએ. ૧૭૪. તમારે પોતાની ઓળખાણ કરવી હાય સક્તિ છેાડવી જોઇએ. તે વિષયા ૧૭પ. આસક્તિ અને પ્રભુભક્તિને ઘણા જ વિશેષ છે. જ્યાં આસક્તિ છે ત્યાં પ્રભુભક્તિ રહી શકતી જ નથી. ૧૭૬. દુનિયા શું વસ્તુ છે તે સાચી રીતે જાણવું હાય તે દુનિયાના પક્ષપાત છેાડી દઇને મધ્યસ્થપણાને સ્વીકાર કરો. ૧૭૭, ખારાક સાદા હોય કે સારો હોય, પરિણામે ખાધા પછી બંનેના મળે જ અને છે, માટે અન્ને પ્રકારના ખારાકમાં કાંઇપણ ભેદ નથી. તે પછી સારા ખારાક માટે ચાહના રાખી શા માટે દુ:ખી થાઓ છે ? તમારે તે ખાતી વખત ક્ષુધાવેદનાની શાન્તિ અને જીવવુ. આ એ જ વાતા ઉપર ધ્યાન આપવુ જોઇએ. ૧૭૮. જરૂરિયાતા એછી કરી નાંખશો તે જ ચિંતાઓને ઓછી કરી શકશો. ૧૭૯. ચાર આનામાંચે જીવાય છે અને ચાર રૂપિયામાંયે જીવાય છે, પણ ચાર આનાવાળા જેટલે સુખે જીવી શકે છે Page #416 -------------------------------------------------------------------------- ________________ AA - ૧ . બંધ સુધા. : ૩૮૭ ? તેટલે ચાર રૂપિયાવાળો સુખે જીવી શકતો નથી, કારણ કે ચાર રૂપિયાના ખારાકવાળાને ડૉકટરે માટે હજારેની સગવડ કરી રાખવી પડે છે, અને ચાર આનાવાળાને તેમાંની કશીયે જરૂરત પડતી નથી. ૧૮૦. કપાળની આંખેથી જેવા કરતાં હદયની આંખોથી જેનાર ઘણું જ સાચું જોઈ શકે છે. ૧૮૧. જે પિટના માટે દુનિયા વીશે કલાક શારીરિક અને માનસિક કષ્ટ વેઠી રહી છે, તે પેટ જે વગર મહેનતે ભરાતું હાય તે પછી આત્મશ્રેય માટે પ્રભુભક્તિમાં લીન કેમ ન થવું જોઈએ? આત્મવિકાસ માટે કેમ ના પ્રયત્ન કરે જોઈએ? ૧૮૨. ખાધેલું પચાવવા દવા ખાવા કરતાં વગર દવાએ પચી જાય તેટલે જ ખોરાક (ઊંદરી) લે ઠીક છે. ૧૮૩. મન ઉપર વળેલા કષાય અને વિષયના કાટને કાઢી નાંખીને પ્રભુસ્મરણરૂપ પારસમણિને સંસર્ગ કરવાથી આત્મા સ્વર્ણ બની જાય છે. ૧૮. તમારી સદ્દબુદ્ધિથી ઉત્પન્ન થયેલા તમારા પિતાના જ વિચારોને જનતાનાં કલ્યાણ માટે વાપરશો તે તમે સ્વપરનું હિત સાધી શકશો. - ૧૮૫. પિતાના મનની મલિનતાને લઈને વૈષયિક સુખોના વિરોધી ઉત્તમ પુરુષોના ઉત્તમ વિચારેને ભૂંસી નાંખવા પામર મનુષ્યના વિચારોનું પ્રચારકાર્ય કરનારા પિતાના આત્માના પરમ દ્રોહી છે. ૧૮૬. જે વિચારે તમારી બુદ્ધિને મલિન બનાવી તમારા જીવનમાં અધમતાને વિકાસ કરે તેવા વિચારોનો સંગ્રહ Page #417 -------------------------------------------------------------------------- ________________ : ૩૮૮ : જ્ઞાન પ્રદીપ. કરીને ખીજાને સંગ્રહ કરાવવા પ્રયત્ન કરવા તે જ સ્વ-પરના નાશની નિશાની છે. ૧૮૭. અન્ન પરિમિત જીવનનું સાધન છે ત્યારે ધમ અપરિમિત અને સાચા અનંત જીવનનું' પરમ સાધન છે. ૧૮૮. અનીતિ અને અધમથી ધન ભેગું કરીને તે જ ધન અનીતિ અને અધમમાં વાપરવું ડાહ્યા માણસનું કામ નથી. ૧૮૯. તમને સાચા અને ભલા માણસ બહુ ગમે છે માટે જો તમે સાચા અને ભલા મનશો તે સહુને ગમશો. ૧૯૦. સવથા નિર્દોષના વિચારાની ગવેષણા કરજો અને જો તેવા વિચારો મળી જાય તે પેાતાના અને પરના વિચારાને કાઢી નાંખીને તેના સારી રીતે સંગ્રહ કરી તેના પ્રચાર માટે સમગ્ર જીવન અણુ કરશો તે તમે પેાતાનું કલ્યાણ કરી શકશો. - ૧૯૧. તમારી માતા, પુત્રી કે એન ઉપર કાઇ કુષ્ટિ કરે તા તમને કેટલું દુઃખ થાય છે ? અને તમે ક્રોધમાં આવી જઇને તેને નીચ, દુલ્હન ગણીને તેના પ્રાણહરણ કરવા તૈયાર થઈ જાએ છે. તેા પછી તમે ખીજાની માતા, સ્ત્રી, પુત્રી કે એન ઉપર કુદૃષ્ટિ કરતાં વિચાર કરજો કે આનું પરિણામ શું આવશે અને હું જગતમાં કેવા ગણાઈશ. ૧૯૨, ધમ સિવાય બીજા કોઈ પણ પ્રકારના દંભ કરી દેહને પાષી તુચ્છ સ્વાર્થ સાધનારાએ તેા દંભ છેાડી ધના આશ્રય લેવાથી છૂટી શકશે; પશુ ધર્મના દંભ કરી, તુચ્છ જડાત્મક સુખમાં મગ્ન રહી ક્ષુદ્ર સ્વાર્થ સાધનારા મહાન અપરાધી હાવાથી ઘણે કાળે ઘાર કષ્ટો વેઠીને પણ છૂટી · શકવાના નથી; કારણ કે છૂટવાની વસ્તુને આંધવાના કામમાં લીધી છે. Page #418 -------------------------------------------------------------------------- ________________ બેધ સુધા. : ૩૮૯ : ૧૩. ધન અને જીવનમાં જીવન કિમતી વસ્તુ છે. તે ધન શા કામનું કે જે જીવનની કિંમત સમજવા દેતું નથી? ૧૯૪. મહત્વાકાંક્ષી જ મહાપુરુષ બની શકે છે પણ મિથ્યાભિમાની બની શકતો નથી, કારણ કે મહત્વાકાંક્ષી ગુણવાનની ગુણસ્તુતિ સાંભળીને ખુશી થાય છે અને ગુણવાન બનવા પ્રયત્ન કરે છે, ત્યારે મિથ્યાભિમાની અદેખાઈ તથા અસહિષ્ણુતાથી ગુણવાનના અછતા દેશે બતાવી હલકે પાંડવા પ્રયત્ન કરે છે. ૧૫. દાંભિકતાથી જનતામાં મેટાઈમેળવનારાઓનાં જીવન અસહિષ્ણુતાને લઈને પરમ દુઃખી હોવાથી અત્યંત દયાજનક હોય છે. ૧૯. જેમના જીવનમાં જીવીને અનેક આત્માઓ પરમ સુખી થયા છે તેમનાં જીવન ધન્ય છે, પૂજ્ય છે, કેટિશ વંદનીય છે. . ૧૯૭. અધમમાં અધમ પણ જેમનાં દર્શન માત્રથી ઉત્તમતા મેળવે છે, સંતાપના તાપથી આકુળવ્યાકુલ થયેલા જેમની વાણી સાંભળવા માત્રથી શાન્તિ પામે છે, જેમની દૃષ્ટિમાં પાપીઅપરાધી નું પરમહિત સમાયેલું છે એવા દુનિયાના દેવમહાપુરુષો પ્રાણી માત્રને પૂજ્ય છે, ઉપાસના કરવા લાયક છે, વંઘ છે. ૧૯૮. પિતે વિષયાભિનંદી હોવા છતાં ભેળ, અણસમજુ, અજ્ઞાન માણસોને ભરમાવીને મોટા અને નિર્દોષ ભલે બને, તેથી કાંઈ તેઓ કોઈને પણ સદેષ કે નિર્દોષ બનાવી શકતા નથી, કારણ કે બુદ્ધિશાળી સમજુ માણસે આવા હલકા માણસના કહેવા ઉપર ધ્યાન આપતા નથી. ૧૯. જેને જે અનુકૂળ હોય તે ખરાબ પણ સારું અને પ્રતિકૂળ હોય તે સારું પણ ખરાબ લાગવું તે તેની ક્ષુદ્રતાને જણાવે છે. - ૨૦૦. પિતાના વિચારો અને સિદ્ધાંત ખાટા હોવા છતાં બીજાને મનાવવા પ્રયત્ન કરવાથી પણ તે જે ન માને અને Page #419 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : જ્ઞાન પ્રદીપ વિરોધ કરે તે તેને જનતામાં હલકે પાડવા પ્રયત્ન કરનાર પામર પ્રાણી છે. ૨૦૧. પિતાના પુન્યબળથી યશ તથા સંપત્તિ મેળવી સુખે જીવનારને પિતાને આશ્રિત બનાવી પિતાની સત્તા નીચે રાખવા ઉદ્યમ કરવાથી પણ જે ફાવી ન શકે તે જનતામાં તેના છતા અછતા દોષ ગાઈને તેના પ્રત્યેને જનતાને પ્રેમ ઓછો કરવા કપટ કેળવનાર અધમતાને પરમ ઉપાસક છે. ૨૦૨. પિતાના હૃદયને દૂષિત તથા અવગુણુ બનાવ્યા સિવાય બીજાના દોષે અને અવગુણ કહી શકાતા જ નથી. ૨૦૩. જગતના જીવેને સુખે જીવતા જોઈને દુઃખી થનાર પ્રભુને પૂર્ણ અપરાધી છે. ૨૪. ધન, બળ, અશ્વર્ય, રૂપ અને વિદ્યા આદિના અભિમાનથી મત્ત બનીને બીજાની અવગણના, તિરસ્કાર કરનારને આપત્તિ-વિપત્તિ આવવાની જ અને દીન બનીને પિતાના બચાવની યાચના કરવાને જ, માટે અભિમાનમાં આંધળે બનેલ પણ દયાનું પાત્ર છે. તેના ઉપર દ્વેષ ન કરતાં દયા કરવી જોઈએ; કારણ કે બિચારે પોતાને ભાવમાં થનારા અનિષ્ટ પ્રસંગેને જોઈ શકતું નથી. - ર૦૫. બીજાના દુઃખને ગ્રહણ કરીને તેના બદલામાં સુખ આપવું તે ઉત્તમતા છે. - ૨૦૬. પિતે દુઃખ વેઠીને પણ બીજાઓને પરમ સુખ આપવા દુનિયામાં જે અવતરે છે તે અવતારી પુરુષ કહેવાય છે. ૨૭. પતે સવહીન અને ગુણહીન હોવા છતાં બીજાના ધનબળથી કે પુન્યબળથી મેટા તરીકે પંકાઈને અભિમાનમાં મદેન્મત્ત બનનાર મૂર્ખાઓનો સરદાર છે. Page #420 -------------------------------------------------------------------------- ________________ બોધ સુધા. : ૩૯ : ૨૦૮. પરેપકારમાં અને આત્મશ્રેયમાં ધન ખર્ચનાર કરતાં જીવન ખર્ચનાર અત્યંત શ્રેષ્ઠ છે. ૨૦૯. મળ્યું છે તેના કરતાં પણ અસંખ્યગણું જે માનવજીવન લાંબુ હોય તે પણ તેની એક ક્ષણ નકામી નથી. જેઓ કહે છે અમે નકામા છીએ, ભૂલે છે; આત્મવિકાસનું ખાસ કામ કરવાનું છે તેમાં જીવનની સર્વ ક્ષણે કામે લગાડીને કિંમતી બનાવી શકાય છે. ૨૧૦. જ્યાં સુધી સંપૂર્ણ આત્મવિકાસ ન થાય ત્યાં સુધી મનુષ્ય નકામે નથી. ૨૧૧. ધન-સંપત્તિની વ્યવસ્થા સહુ કેઈ કરે છે, પણ જીવનસંપત્તિની વ્યવસ્થા કરનાર કોઈ વિરલે જ હેય છે. ૨૧૨. વિષ જેવી પ્રાણઘાતક વસ્તુ કેમ ન હોય, પરંતુ માનવી જ્યાં સુધી ગુણકારી અને લાભકારી માને છે ત્યાં સુધી તે વસ્તુને છોડી શકતો નથી. ૨૧૩. જે વસ્તુને ત્યાગ કરે છે તેના પ્રત્યે વિરક્ત થવાની જરૂરત છે. અને તે વિરક્તભાવ વસ્તુના અવગુણદેષ જેવાથી ઉત્પન્ન થાય છે. માટે જે વસ્તુને છેડવી હોય તે ગુણની જમણું છોડી દઈને તેને વાસ્તવિક દેને જુએ. ૨૧૪. સંસાર ખારે છે, છતાં જડાસક્ત દંડાત્માઓને સારે લાગે છે-મીઠો લાગે છે. ૨૧૫. આત્મસ્વરૂપને ઓળખી આત્મામાં જ રમનાર સંતપુરુષ છે અને ગંદકીની ગટરના કીડાની જેમ પાંચે ઈદ્રિયોના વિષયોમાં જ મગ્ન રહેનાર પામર મનુષ્ય છે. ૨૧૬. આત્મવિકાસના પંથે પ્રયાણ કરીને ઉપગી માનવ Page #421 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ર : જ્ઞાન પ્રદીપ, જીવનને ટકાવી રાખવા નિરસ, સાદે, શુદ્ધ અને પરિમિત રાક લેનાર પુરુષ છે, અને વિકાસને ડોળ કરી વિલાસ માટે દેહને દાસ બની ઇન્દ્રિયોને પોષક, મનગમત, સરસ, સ્વાદિષ્ટ અને સદેષ ખેરાક લેનાર ભિખારી છે. - ૨૧૭. ઉચ્ચતમ જીવનમાં જીવનારને બેટી પ્રસિદ્ધિ મેળવવાની ચાહના ન હોવાથી આડંબર કરીને દાંભિક જીવન બનાવવાની સર્વથા આવશ્યકતા હોતી નથી. તેઓ હદયની શુદ્ધિ અને સરળતાથી જીવનને વધારે ઉચ્ચ બનાવવાના અથી હેાય છે. ૨૧૮. સાધુજીવન વ્યતીત કરવાનો ડેળ કરનાર અસાધુતાને દાસ છે. ૨૧૯. પ્રભુમય જીવન બનાવવાને અથ વિષયાસક્ત પામર જીને આશ્રિત બનતું નથી. ૨૨૦. તમે જેમ જેમ જડના આશ્રિત બનશો તેમ તેમ તમારા સુખની હાનિ અને દુઃખની વૃદ્ધિ થશે અને જડથી સ્વતંત્રતા મેળવશે તે દુઃખની હાનિ અને સુખની વૃદ્ધિ થશે. ૨૨૧. કમવિકાસની દિશા બદલાયા સિવાય ધર્મવિકાસ થઈ શક્ત નથી. - ૨૨૨. પ્રભુ પરિમિત પ્રદેશવાળા વાડામાં ગેંધાઈ રહેલા નથી, પણ સર્વ સ્થળે છે અર્થાત્ અધિકારી મનુષ્ય માત્ર પ્રભુને મેળવી શકે છે. ૨૨૩. જીવ માત્ર ધમ છે. જડ વસ્તુઓ પણ ધર્મ વગરની તે નથી જ; પરંતુ ધર્મના વિકાસના માર્ગમાં રહેલા આત્માઓ ઘણા જ થોડા છે. Page #422 -------------------------------------------------------------------------- ________________ બંધ સુધા. : ૩૯૩ : - ૨૨૪. જ્યાં વિકાસ છે ત્યાં વિલાસ નથી અને જ્યાં વિલાસ છે ત્યાં વિકાસ નથી. . ( ૨૨૫. જડના ધર્મમાં આસક્તિ ધરાવનાર વિધર્મી છેઅધર્મી છે અને પિતાના ધર્મમાં લીન રહેનાર ધમી છે. ૨૨૬. જડના ધર્મોને ઉપગ તે વિલાસ અને આત્મધમને ઉપગ તે વિકાસ. ૨૨૭. તમારું અહિત કેમ ન થતું હોય, પણ જે તમને ગમતું બેલે–ગમતું કરે તેને તમે ચાહે છે અને હિતકારી પણ તમને અણગમતું બેલે-અણગમતું કરે તેની તમે ધૃણા કરો છો એ તમારી મોટી ભૂલ છે. - ૨૨૮. ધર્મને પ્રચાર કર્યો ત્યારે જ કહેવાય, કે જીવે જડાસક્તિ છેડીને આત્મસન્મુખ થાય અને પિતાનું સાચું હિત સાધે. ૨૨૯. પિતાને સ્વાર્થ સાધવા ધર્મવિકાસના સાધનેમાં વિવાદ કરી વૈરવિરોધ ઊભું કરે તે અધમને ઉત્તેજન આપવા જેવું છે. ૨૩૦. ખાનપાન અને માન-સત્કાર મેળવવા ધર્મના નામે સત્યમાગ સંતાડીને અસત્યમાર્ગ બતાવનાર ધમને પૂર્ણ દ્રોહી છે. ૨૩૧. ક્ષમા, દયા, સત્ય આદિ ગુણે ન હોવા છતાં કે ક્ષમાવાન, સત્યવાદી, બાળબ્રહ્મચારી આદિ ગુણેને આરોપ કરી પ્રશંસા કરે તે ખુશી ન થતાં શરમાઓ; કારણ કે અછતી વસ્તુની પ્રશંસા તે એક પ્રકારની મશ્કરી છે અને ખોટી પ્રશંસા સાંભળી ખુશી થવું તે મૂર્ખતા છે. Page #423 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ ઃ જ્ઞાન પ્રદીપ. ર૩ર. તમને ગમે તેમ ભલે કરા; પણ તેમ કરવા બીજાએને ઢારીને પ્રભુના અપરાધી બનશેા નહિં. ૨૩૩. સચેતન અથવા અચેતન કાઈપણ વસ્તુને હૃદયથી ચહાતાં પહેલાં પેાતાનુ વાસ્તવિક હિતાહિત વિચારી લેજો. ૨૩૪, જે સિદ્ધાંતાને તમે સર્વથા અમલમાં મૂકી શકતા નથી તેનું ભાર દઈને સમર્થન કરતાં વિચાર કરજો. ૨૩૫. પેાતાની હલકી પ્રવૃત્તિમાં જનતાના વિરોધ ટાળવા પ્રભુની સ’મતિનું પ્રમાણપત્ર બતાવનાર પ્રભુના પૂણ્ દ્રોહી છે. ૨૩૬. દાંભિક માનવજીવનમાં જીવવા કરતાં પશુજીવનમાં જીવવું શ્રેષ્ટતર છે. ૨૩૭. મનની અને જ્ઞાનની નબળાઇવાળાએ ઉત્તમ પુરુષોની યક્તિમાં ભળવા સાહસ ખેડવુ તે તેના સર્વનાશ માટે છે. ૨૩૮. ઉત્તમતા મેળવ્યા સિવાય દંભ કરીને ઉત્તમ પુરુષપણે પ્રસિદ્ધિ મેળવવી તે ઉત્તમ પુરુષાની ઉત્તમતાને કલંકિત કરી તેમને જનતામાં હલકા પાડવા જેવું છે. ૨૩૯. પાતાના કલ્પિત માને પ્રભુને માર્ગ બતાવીને પ્રભુના સાચા માર્ગે ચાલનારાઓને ભૂલા પાડનાર પ્રભુને ઘેાર અપરાધી છે. ૨૪૦. કંગાળ સઘળાને પેાતાના જેવા બનવાની ઇચ્છા રાખે છે, પણ ધનવાન પાતાના જેવા થવાની ઇચ્છા રાખતા નથી એ જ તેમની ક્ષુદ્રતા છે. ૨૪૧. કાઇ ભાગ્યશાળીને તન, ધન, કુટુંબ આદિથી સુખી જોઇને તેમની અદેખાઈ કરવાથી કાંઈ મળવાનુ નથી; પણ તે Page #424 -------------------------------------------------------------------------- ________________ બંધ સુધા. : ૩૫ : wwwwww w વસ્તુઓ મેળવવા જેટલું પુન્ય ઉપાર્જન કરશે તો ભાગ્યોદયથી તમે પણ તે વસ્તુઓ મેળવી શકશે. ૨૪૨. સ્વાર્થની પણ મર્યાદા હેવી જોઈએ. અમર્યાદિત સ્વાર્થ જનતામાં તિરસ્કારનું પાત્ર બનાવે છે. ૨૪૩. કરવું પડશે, જવું પડશે, આપવું પડશે ઈત્યાદિ ભાવશન્ય લૌકિક વ્યવહાર એક પ્રકારને દંભ છે અર્થાત્ ઈરછા વગર દાક્ષિણ્યથી, શરમથી કે લોકાપવાદથી બહીને કરવામાં આવતો દરેક પ્રકારને લૌકિક વ્યવહાર, સ્વાર્થ સાધવા માટે સેવાતા દંભને કહેવામાં આવે છે. ૨૪૪. તમને માન ન મળે તે હરકત નહિ પણ અપમાન મળે તેવા કાય, પ્રસંગ, પ્રદેશ અને વર્તનથી વેગળા રહેજો અર્થાત્ અપમાન મેળવશો નહિ. ૨૪૫. પ્રમાણિકતા બાઈને ધનવાન બનાતું હોય તે પ્રમાણિક બને, ધનવાન બનવાની કોઈ પણ જરૂરત નથી; કારણ કે ધનવાન કેવળ અજ્ઞાનીઓને જ પ્રિય અને આદરણીય થાય છે ત્યારે પ્રમાણિક ડાહ્યા માણસને અને પ્રભુને પણ પ્રિય થાય છે ૨૪૬. તમે મજશેખ માટે કરેલા પૈસાના દેવામાંથી તે છૂટી શકશે; પણ અનેક જીવને દુઃખ આપી તેમનો સંહાર. કરી કરેલા તેમના પ્રાણોના દેવામાંથી અનેક જન્મમાં પ્રાણે આપતાં પણ છૂટી શકવાના નથી. ૨૪૭. અદેખાઈ દુઃખેને આવવાને સરળમાં સરળ માર્ગ છે. ૨૪૮. જનતામાં દુગણે પ્રગટ કરવાને ભય બતાવી બીજાની પાસેથી મેળવેલા પિસાવડે પેટ ભરનારાઓ ગીધપક્ષીઓ, કરતાં પણ ઉતરતા દરજજાના છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૬ : જ્ઞાન પ્રદીપ. ૨૪૯. પરાયું ધન, પરાઇ શ્રી આદિ પારકા વૈભવ ભાગવવાની લાલસા રાખવી અધમતાની નિશાની છે. ૨૫. કાઈ પણ પ્રકારનું ખાટુ કામ કરતાં પ્રભુના ભય ન રાખેા તેા તમારી મરજી, પણ તમને મરવું ગમતું નથી માટે મેાતના તા ભય રાખજો. ૨૫૧. ઉદ્યમ કરતાં જે કાંઇ મળે તેમાં સ'તેાષ રાખી આનંદ મનાવા, કારણ કે અવધિ પૂરી થયે દુ:ખ મનાવશે તેાયે મરશે અને આનંદ મનાવશે તેા પણ મરવાના તેા ખરા જ, માટે અંતિમ સરખા પરિણામવાળા ફૂંકા માનવજીવનમાં આનંદ શા માટે ન મનાવવા ? ૨૫ર. છેતરપિંડીથી જગત છેતરાશે પણ પ્રભુ છેતરાવાના નથી, માટે પ્રભુથી કાંઇ પણ મેળવવાની ઇચ્છા હાય તેા છેતરપિંડીને છોડી દેજો. ૨૫૩. સ’સારમાં પરસ્પર એકબીજાના એકબીજાનાથી સ્વા સધાતા હૈાવાથી જ આપસ આપસમાં એકબીજાની સાથે ગાઢ સંબંધ, મિત્રતા અને સ્નેહ ધરાવે છે. ૨૫૪. તમારા જીવનમાર્ગમાં કૃત્રિમતાના કાંટા વેરશે નહિ. ૨૫૫. જગતને સુધારવાના ઢાળ કરવા કરતાં તમારી જાતને સુધારા. ૨૫૬. જે દુગુ ણેાથી જીવન મલિન બનીને આત્માના અધઃપાત થતા હોય, તેવા દાને પેાતાનામાંથી અને પરમાંથી કાઢવાના પ્રયત્ન કરો. ૨૫૭. સ્વ-પરને અહિતકારી કાઇની પ્રવૃત્તિ જોઇને દયા આવતી હાય અને હિતકારી માગ ખતાવવા ઇચ્છા થાય તે Page #426 -------------------------------------------------------------------------- ________________ બેધ સુધા. : ૩૯૭ : હૃદયમાં સ્વાર્થને અંશ પણ રાખશે નહિ. ૨૫૮. સ્વાર્થ અને સ્પૃહા સાચે માર્ગ બતાવવાના અને સારે માર્ગે ચાલવાના વિરોધી છે. ૨૫૯જીવનનિર્વાહ સિવાયની જરૂરિયાત એવી હેવી જોઈએ કે અપરાધ વિના અથવા તે અલ૫ અપરાધે પૂરી પડી શકે. - ૨૬૦. તમારા પ્રયાસથી કેાઈનું હિત થતું હોય તે કાળજીપૂર્વક ધ્યાન આપશે, પણ ઉપેક્ષા ન કરશે. ૨૬૧. કોઈ બીજાની સહાયતાથી જ તમે વિપત્તિમાંથી છૂટીને સંપત્તિવાળા બન્યા છે, માટે વિપત્તિગ્રસ્તને સહાય આપી સંપત્તિમાન બનાવવા ભૂલશે નહિ. ૨૬૨, દુઃખ વેઠી સુખી થનાર જ સુખની મધુરતા જાણું શકે છે. વિપત્તિ ભેગવી સંપત્તિ મેળવનાર જ સંપત્તિની કિંમત કરી શકે છે. પરિશ્રમ કરી વિશ્રાન્તિ મેળવનાર જ વિશ્રાન્તિની શાંતિને ઓળખી શકે છે. રોગથી પીડા પામીને આરેગ્યતા મેળવનાર જ આરેગ્યતાના આનંદને ચાખી શકે છે અને ભૂખથી પીડા પામેલે જ મિષ્ટાન્નની મીઠાશ મેળવી શકે છે. ૨૬૩. અનુભવશૂન્ય માણસે દુખીના દર્શને અને કંગાળતાની કનડગતને કળી શકતા નથી. . ' ૨૬૪. સંસારમાં પ્રાણીઓને બીજા અનુભવ ન પણ થાય, પરંતુ જન્મનો અને મૃત્યુનો અનુભવ તે પ્રાણીમાત્રને અવશ્ય થવાને જ. ૨૬૫. મૂખમાં મૂર્ખ માણસ પણ જાણે છે. કે- વાવ્યા સિવાય ફળ મળતાં નથી. એક વખત લાવ્યું હોય છે. એક Page #427 -------------------------------------------------------------------------- ________________ : ૩૯૮ : જ્ઞાન પ્રદીપ. વખત ફળ મળે છે અને વારંવાર વાવવાથી વારંવાર ફળ મળે છે. તે પછી તમે ડાહ્યા થઇને એક વખત વાવી વારંવાર ફળની ઇચ્છા કેમ રાખા છે. વારવાર સંપત્તિ જોઇતી હોય તા ખેડૂતની જેમ ખાવા જેટલુ' રાખી બાકીનુ પુન્યક્ષેત્રમાં વાવી દો. ૨૬૬. તમને કાઈ ગાળ ઢે, ડે કે તમારી નિંદા કરે તે તમે તેને નીચ, નિર્દય અને દુર્જન માનેા છે. તે પછી તમે મીજાને ગાળ દેતાં, કનડતા કે તેની નિદા કરતાં પહેલાં વિચાર કરજો કે તમે પાતે કેવા કહેવડાવવુ' પસંદ કરે છે ? ૨૬૭. જેને બુદ્ધિમત્તાનુ મિથ્યા અભિમાન નથી તે જ મધ્યસ્થ મનવાના અધિકારી છે. ૨૬૮. કાઈને ઉતારી પાડીને ઉત્તમ બનાવી શકાતા નથી. ૨૬૯. જો તમે સાચા અને શુદ્ધ છે તે પછી એકાંત હિતબુદ્ધિથી સાચુ` ખેલીને કે લખીને સંતાએ છે શા માટે ? અને જો કાંઈ અનિષ્ટ પ્રસ`ગ ઉપસ્થિત થવાના ભય લાગતા હાય તા ખેલે છે અને લખા છે! શા માટે ? ૨૭૦. જે કામ કરવાની તમારી શક્તિ ન હેાય અને આવડત પણ ન હેાય તેા તે કામ કરવાની હાંશ રાખશેા નહિ. પહેલાં સારી રીતે અનુભવ મેળવી શક્તિને ખીલવ્યા પછી જ કાને માથે લેશેા, નહિ તે હાંસીના પાત્ર બનશે।. ૨૭૧. બીજાના વિચારા અને સિદ્ધાંતા તમારા જીવનનું શું શ્રેય કરનારા છે તેને સાચી રીતે અને સારી રીતે અભ્યાસ કર્યા પછી જ અપનાવજો. ૨૭ર. ખીજાના વિચારા જનતાને શું ઉપયાગી છે તે ખરાઅર સમજ્યા સિવાય જનતાના આગળ રજૂ કરશે નહિ. Page #428 -------------------------------------------------------------------------- ________________ આધ સુધા. : 362: ૨૩. કાઈ તમારી સલાહ લેવા આવે તે તેને તમે સાચી સલાહ આપશે પછી તે તમારા શત્રુ હાય કે મિત્ર હાય, પણ જો તેને ખાટી સલાહ આપશે તે વિશ્વાસઘાતી અનીને જનતામાં તિરસ્કારનું પાત્ર બનશે. ૨૭૪. પુન્યખળથી સંપત્તિ મેળવી સુખ ભાગવનારની અરામરી કરવા અનીતિના માર્ગ લેશે તેા ઇચ્છા સફળ કરી શકવાના નથી. ૨૭૫. થાડા કન્ટે મેળવેલા ધનને વાપરતાં તમે ખૂબ વિચાર કરા છે. એક પૈસે વાપરી પાંચ પૈસા જેટલેા લાભ મેળવવા ઈચ્છે છે. તે પછી મહાકટે મેળવેલા અમૂલ્ય માનવજીવનને જેમ તેમ વેડફી નાંખતાં કેમ વિચાર કરતા નથી ? ૨૭૬. તમારા માનવજીવનના પચીસ કે પચાસ વર્ષની ક્ષણેા વપરાઇ ગઇ હશે, છતાં તમે કેઈ દિવસ પણ વિચાર કર્યો છે કે આટલી ક્ષણેા વાપરી મેં શું લાભ મેળબ્યા ? ૨૭૭. તમે મતાવી શકશે કે મરીને જ્યાં જવું છે ત્યાંના માટે શું વ્યવસ્થા કરી રાખી છે ? ૨૭૮. છે કેાઇ જગતમાં છાતી ઠોકીને કહેનારા કે મારે મરીને જવું નથી ? ૨૯. તમે ભલે મેાતને ભૂલી જાઓ, પણ માત તમને ભૂલવાનું નથી. ૨૮૦. યાદ રાખજો કે તમે વગડામાં થઇને જતા હશે અને તમારા જીવનના અંત આવી ગયા હશે તે માત તમને ત્યાં પણ છેાડવાનું નથી. ઘેર જઈ સગાસ ંબંધીને મળીને ખધી વ્યવસ્થા કરવા જેટલા સમય પણ તમને આપવાનુ` નથી; માટે Page #429 -------------------------------------------------------------------------- ________________ muuwwwwvou : ૪૦૦ : જ્ઞાન પ્રદીપ. હિંમેશાં મોતથી ચેતીને ચાલજે. બધા કાર્યોથી પરવારી તૈયાર થઈને રહેજે. ૨૮૧. મરવાથી સહુને અણગમો થાય છે; પણ મરવાનું ભૂલ વિષયાસક્તિથી કેઈને પણ અણગમા થતું નથી. ૨૮૨. જેનાથી જેનું કાંઈપણ કાર્ય સિદ્ધ થતું ન હોય અથવા તે કઈ પણ વસ્તુની પ્રાપ્તિ પણ ન થતી હોય, તે પછી તે વ્યક્તિ ગમે તેટલી ઉદાર અને ધર્મીષ્ઠ કેમ ન હોય, પરંતુ તેને સ્વાર્થી માણસ કંજૂસ અને ધમધૂર્ત જરૂર કહેવાને જ. ૨૮૩. પિતાની પાછળ મૂકી જવાના હેતુથી ધનાદિને સંગ્રહ કરવા મરણના છેડા સુધી પોતાનું કલ્યાણ ન કરતાં દુઃખ વેઠ્યા કરવું તે ડાહ્યા પુરુષનું કામ નથી. - ૨૮૪. તમે પોતાની જ ફિકર રાખે; કારણ કે સંસારમાં સહુ કેઈ સુખદુખ માટે પ્રારબ્ધ સાથે લઈને અવતર્યા છે. તમારું પ્રારબ્ધ કેઈને પણ ઉપયોગમાં આવવાનું નથી. ૨૮૫. સંસાર ઉપર અજ્ઞાનતાથી જે વિરક્ત ભાવ થાય છે તે જે જ્ઞાનપૂર્વક થાય તે જીવાત્માનું કલ્યાણ થઈ જાય અને સર્વ દુખેથી છૂટી જાય. ૨૮૬. અજ્ઞાનતાથી થયેલો વૈરાગ્ય શેડો કાળ રહે છે અને જ્ઞાનથી થયેલે વૈરાગ્ય હમેશાં રહે છે. - ૨૮૭. બીજાના છતા–અછતા દેશે સાંભળીને દિલગીર થવાને બદલે રાજી થનાર ઉત્તમતા મેળવવાને લાયક નથી. ૨૮૮. કેઈમાણસ તમારા આગળ બીજાની નિંદા કરે તે તરત તેને બેલતાં અટકાવી દેજે, કારણ કે નિદક માણસને Page #430 -------------------------------------------------------------------------- ________________ મેધ સુધા : ૪૦૧ : એવા સ્વભાવ જ હાય છે કે તમારા આગળ મીજાની: અને ખીજાના આગળ તમારી નિંદા કરીને ખુશી થવુ, ૨૮૯. ક્રોધ, માન, માયા, લેાભ અને નિર્દયતા તે આખી દુનિયા કરી જાણે છે; પણ ક્ષમા, નમ્રતા, સરળતા, સતેષ અને દયા કરી જાણે તે જ પુરુષ પૂજ્ય છે, વંદનીય છે. ૨૯૦. પરના કલ્યાણ માટે પ્રાણ આપનાર પુરુષાત્તમ કહેવાય છે. ૨૯૧. ઇચ્છાએ તેવી અને તેટલી જ રાખવી જોઈએ કે પેાતાની આર્થિક અને શારીરિક શક્તિથી સાધી શકાય. અસાધ્ય ઇચ્છાએ અસાધ્ય રોગ કરતાં પશુ વધારે પીડા આપનારી હાય છે. - ૨૨. કુદરતે કૂદી જવા સાહસ કરનાર વિપત્તિને આધીન અને છે. ર૩. જનતાની પાસેથી સેવાભક્તિની આશા રાખનાર ભિખારી કરતાં પણ વધારે હલકા છે. ૨૯૪. લઘુતા રાખવી સારી છે પણ હલકાઈ રાખવી સારી નથી, કારણુ કે લઘુતા ગુણ છે અને હલકાઇ અવગુણ છે. ૨૫. ગુણવાન થઇને અભિમાનના ત્યાગ તે લઘુતા અને ગુણી અથવા તે અવગુણી થઇને અભિમાન કરવુ તે હલકાઈં. ૨૬. તે ગુણી ગુણવાન જ નથી કે જે અભિમાનના આદર કરે છે; કારણ કે સઘળા ગુણાને કલંકિત કરનાર અભિમાન જ છે. ૨૭. બદલાની આશા રાખ્યા વગર પરોપકાર કરવા તે જ ઉત્તમતા છે. ૨૬ Page #431 -------------------------------------------------------------------------- ________________ * ૪૦૨ : જ્ઞાન પ્રદીપ. ૨૯૮. જે સ’સારના જીવ માત્રના સેવક બને છે તે જ સસારના સ્વામી બનવાના અધિકારી છે. ૨૯. દુઃખીની સાચા દિલથી સેવા કરતાં સ કાચ, ધૃણા કે કંટાળા રાખશેા નહિ. ૩૦૦, કાઇ પણ કાર્યમાં બીજાના વિશ્વાસ ભલે ન રાખે પણ આત્મવિશ્વાસ તેા અવશ્ય રાખશે; કારણ કે આત્મવિશ્વાસ સિવાય કાઇપણ કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. મુક્ત બની સાચું સુખ મેળવવા તા આત્મશ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. ૩૦૧. ગમે ત્યાં ફ્રો ને ગમે ત્યાં ભળો, પણ ઉત્તમ આચારવિચારને છેાડીને ઉત્તમતા ગુમાવશે નહિ. ૩૦૨. ગમે તેટલા શ્રીમંત કેમ ન થાઓ, પરંતુ સ્વાશ્રયીપડ્યું છે।ડશા નહિ; કારણ કે સ્વાશ્રયમાં સુખ છે અને પરાશ્રયમાં પરમ દુઃખ છે. ૩૦૩. શ્રીમંત બનવાની ઘેલછામાં સુખી જીવનને દુ:ખી ન બનાવશે. ૩૦૪, ત્યાગ જ સુખ છે અને લેાગમાં જ દુઃખ છે. ભાગના અંતે પણ ત્યાગથી જ સુખ થાય છે, ૩૦૫. જડ વસ્તુઓમાં લીન બનેલી વૃત્તિએને ઇચ્છાપૂર્વ ક વાળી લેવાનું નામ જ ત્યાગ છે, બાકી તેા વસ્તુવિયેાગરૂપ ત્યાગ તે અનિચ્છાચે પણ નિર'તર થયા જ કરે છે, તેથી કાંઈ આત્માને શાન્તિ, સુખ કે આનંદ મળી શકતાં નથી, ઊલટા દુઃખ, શાક ને દિલગીરી પ્રાપ્ત થાય છે. ૩૦૬. જે શ્રીમ’તાઈ પ્રભુના દ્રોહી બનાવી અનેક પ્રાણી Page #432 -------------------------------------------------------------------------- ________________ આધ સુધા. : ૪૦૩ : ચેની આપત્તિ-વિપત્તિનું કારણુ બનાવતી હોય તેવી શ્રીમંતાઈ કરતાં ગરીબાઈ શ્રેતર છે. ૩૦૭, સહનશક્તિની નમળાઈવાળામાં ક્ષમા રહી શકતી જ નથી. ૩૦૮. અદેખાઇ અને અભિમાન ક્ષમાના સંપૂર્ણ વિધી છે. ૩૦૯. મનુષ્ય માત્રને ધમ'ના અંકુશની ખાસ જરૂરત છે, કારણ કે ધમ અનીતિથી ખચાવી સુસ`સ્કારી બનાવે છે. ૩૧૦. માણસને જીવવા માટે ફક્ત અન્નપાણીની જ અત્યંત આવશ્યક્તા છે, છતાં મકાન, વજ્રપાત્ર અને જીવનનિર્વાહ પૂરતુ ધન મેળવે તેા પણ તે ઉપયાગી હેાવાથી ભલે મેળવા, પણ વિષયની તા સવથા આવશ્યક્તા નથી. વિષય સેવ્યા વગર ઘણી જ સારી રીતે જીવી શકે છે અને જીવનનિર્વાહમાં કેાઈ પણ પ્રકારની અગવડતા નડતી નથી. ૩૧૧. તમે અનીતિનું કામ કરી ભલે દુનિયાથી છાનું રાખા પણ પ્રભુથી તે છાનું રાખી શકવાના નથી અને ઉપરથી નીતિ તથા ધર્માંના ડાળ કરી દુનિયા પાસેથી ભલે માન–સત્કાર મેળવા; પણ પ્રભુની દૃષ્ટિમાં તે તમે શુનેગાર હાવાથી તમારે જરૂર સજા ભાગવવી પડશે. ૩૧૨. જે કાર્ય કરવામાં ખીજાને જાણી જવાના અને આપત્તિ-વિપત્તિના ભય હાય તેવા કાર્યથી વેગળા રહેવામાં જ શ્રેય છે. ૩૧૩. સુસંસ્કારી હા કે કુસંસ્કારી હા પણ શ્રીમંતના પ્રેમ અને પ્રસન્નતાને સહુ કાઈ ચહાય છે. ૩૧૪. અપરાધી બનતાં પહેલા વિચાર કરી જોને, કે Page #433 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૪ : જ્ઞાન પ્રદીપ. જેના માટે તમે અપરાધ કરો છો તે કેટલા કાળ માટે અને આત્મશ્રેય માટે કેટલું ઉપગી છે. ૩૧૫. દરેક કાર્યના પરિણામ ઉપર દષ્ટિપાત કરી વ્યવસાય કરનાર અનિચ્છિત પ્રસંગોમાં સપડાતું નથી, તેમજ મૂંઝવણથી મુકાઈ જઈને ચિંતાને સ્વાધીન થતું નથી અને સુખે જીવન . વ્યતીત કરી સાચી સુખસંપત્તિ મેળવી શકે છે. ૩૧૬. કામ, ક્રોધ, મદ, મેહ, અજ્ઞાન વગેરેને સમૂળગે નાશ કરનાર પ્રભુને નમસ્કાર. * ૩૧૭. નિરંજન-નિરાકાર-નિર્વિકાર-નિર્લેપ-તિસ્વરૂપ મહાપ્રભુને નમસ્કાર. ૩૧૮. કામ-ક્રોધાદિને નિર્બળ બનાવી સ્વ-પરને હિતકારી મનવચનકાયાને વ્યાપાર કરનાર નૈષ્ઠિક બ્રહ્મચારી ભગવાનને નમસ્કાર. - ૩૧૯ અબૂઝને બૂઝવી પ્રભુને સાચે માર્ગ બતાવનાર આત્મજ્ઞાની મહાપુરુષને નમસ્કાર. ૩૨૦. ત્યાગમૂત્તિ, સમભાવી, પરમદયાળુ, ક્ષમા, નમ્રતા, સરળતા, કમળતા આદિ ગુણોના સાગર, કષાયમુક્ત, વિષયવિરત સંતપુરુષને નમસ્કાર. " ૩૨૧. શાન્તિ આપણી અંદર જ છે, માટે બહાર ભટકવાનું છોડી દઈને આત્મામાં જ શેધવા હમેશાં તત્પર રહેવું જોઈએ. - ૩૨૨. સુખને એક જ ઉપાય છે, ત્યાગ. જે જેટલું વધારેમાં વધારે ત્યાગમય જીવન બનાવી શકશે, તે તેટલો જ વધારે સુખી બની શકશે. Page #434 -------------------------------------------------------------------------- ________________ બે સુધા. ૪૦૫ ૪. - ૩૨૩. પિતાને પ્રાણી માત્રને દાસ સમજનાર પ્રેમ મેળવી શકે છે. જે પિતાને શ્રેષ્ઠ માને છે તે પ્રેમતત્વને સમજી જ શકતો નથી. ૩૨૪. કેઈને પણ નાને ન સમજનાર મેટે બની શકે છે. ગરીબ અને ધનવાનમાં ભેદ ન રાખ. ૩૨૫. સર્વમાન્ય એક આત્મા જ છે. આત્મજ્ઞાન થયા પછી જ સર્વમાન્ય, સર્વશ્રેષ્ઠ અને સર્વ અંતર્યામી બની શકે છે. - ૩૨૬. જડ સંપ્રદાય અને ચિતન્ય સંપ્રદાય સિવાય સંસારમાં ત્રીજે કઈ સંપ્રદાય નથી. - ૩૨૭. ચૈતન્ય જાતિ અને જડ જાતિ સિવાય ત્રીજી કઈ જાતિ નથી. ૩૨૮. ચિતન્યને ચેતન્ય સંપ્રદાયની અને જડને જડ સંપ્રદાયની દીક્ષા આપવી તે ધર્મ. ૩૨૯, પ્રભુની કઈ પણ જાતિ નથી, તેમજ પ્રભુને કઈ પણ સંપ્રદાય નથી. ૩૩૦. જાતિ અને સંપ્રદાયને ભેદ મટયા સિવાય જીવશિવને ભેદ મટતે નથી. ૩૩૧. તમે કેણ અને અમે કે તે સારી રીતે ઓળખ્યા પછી જ તમારે ધર્મ ખાટે અને અમારો ધર્મ સાચે કહેવાનું સાહસ કરવું. ૩૩ર. પ્રભુ અને તમારા વચમાં રહેલે મહ-માયાને પડદે કાઢી નાંખો પછી તમને પ્રભુ જુદા નહી જણાય. ૩૩૩. કેટલાક શ્રીમતે ધનના મદથી ગરીબ માણસને Page #435 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૬ : જ્ઞાન પ્રદીપ. તિરસ્કાર કરે છે અને તેમને હલકા મવાલી સમજે છે, માટે જ ગરીબવગ ધનવાનાની અદેખાઈ કરી તેમનું ભૂંડું' ઇચ્છે છે. ૩૩૪. જો ધનવાન નમ્ર અનીને ચાલતા હાય, દરેક મનુષ્ય સાથે પ્રીતિ રાખી તેમના ઉચિત આદર કરતા હાય તા તેનું કોઇ પણ ભૂ'ડુ... ઇચ્છે નહીં અને જો અવસરે દીનદુઃખીયાને સાદ સાંભળી કાંઈક ઉદારતા દર્શાવતા હાય તે સંસાર તેનુ ભલુ' ઈચ્છી દાસ બન્યા રહે. ૩૩પ. ધનવાનને ધનની વૃદ્ધિ માટે, ઘણા કાળ ધનને ટકાવી રાખવા અને આરેાગ્યતા મેળવી ધનના ઉપભાગ માટે અનેકના આશીર્વાદની આવશ્યકતા રહે છે; માટે જ ધનના અમુક ભાગ આશીર્વાદ મેળવવા ધનવાનાએ અવશ્ય વ્યય - કરવા જોઈએ. ૩૩૬. જો મળેલું ધન પેાતાને જ ભાગવવાનુ` હાય તે ધન હાવા છતાં કેમ મરી જાય છે ? જ્યારે અધુ ધન ભાગવાઇ જાય ત્યારે મરવુ' જોઇએ. લાખાની સંપત્તિ પેાતાની પાછળ મૂકી જતા જોવાય છે અને પાછળથી તેના ઉપ@ાગ કરનારા બીજા જ હાય છે. તેા પછી કેવી રીતે કહી શકાય કે જેને જે. કાંઈ મળે છે તે તેના જ ઉપલેાગ માટે હેાય છે ? - ૩૩. તમને કરેલાં કર્મીની સજા ભાગવવાના સમય આવે તે ફરજિયાત ન ભાગવતાં મરજિયાત ભાગવા ૩૩૮. સજામાંથી છૂટવા માટે ધની, મળી, અધિકારી, વૈદ્ય આદિ અપરાધીઓના આશ્રય ન લે, પણ સર્વથા નિરપરાધી પ્રભુના આશ્રય લે. ૩૩૯. અપરાધ કર્યા પછી સજા ઘડાઈ ભોગવવાના સમય Page #436 -------------------------------------------------------------------------- ________________ બાધ સુધા : ૪૦૭ : આવે તે પહેલાં જેના તમે શુનેગાર બન્યા છે તેની પાસ પશ્ચાત્તાપપૂર્વક ક્ષમા માગીને સજામાંથી છૂટવા પ્રભુ પાસે અપીલ કરો અને પેાતાના ગુના કબૂલી, હવે ફરીથી અપરાધ નહીં કરું' એવી પ્રતિજ્ઞા કરી પ્રતીત કરાવા. ૩૪. જ્યારે જ્યારે તમે માહની પ્રેરણાથી પ્રાણિયાના પ્રાણાની ચારી કરી માનેલા આનંદ તથા સુખ ભાગવા છે. ત્યારે ત્યારે તમારા માટે ક`રાજા તરફથી સજાએ ઘડાઈ જાય છે. ૩૪૧. અપરાધ કરતી વખત અને સજા ઘડાતી વખત તમને બિલકુલ ભાન હેાતું નથી, પણ સજા ભાગવવાના સમય આવે છે ત્યારે તમને બહુ દુઃખ થાય છે અને અનિચ્છાએ પણ તમારે વિપત્તિએ ભાગવવી પડે છે. ૩૪ર. સ્વાધીનપણે અથવા તે પરાધીનપણે દુઃખ-સજા લાગવી અપરાધમાંથી છૂટા થવાય છે, માટે દુઃખ-સજા ભાગવી અપરાધમાંથી છૂટી જવું તે સુખના હેતુ છે. ૩૪૩. રાજી થાઓ. રડે છે! શા માટે ? અપરાધની સજા ભોગવી પ્રાણિયા સુખી થાય છે. ૩૪૪. ધન, યૌવન, બળ, રૂપ આદિના મદથી છાકી જઈ ધ્યાન રાખ્યા વગર ચાલતાં પગમાં કાચ કે કાંટા લગાડી બેઠા, તેા હવે કઢાવતી વખતે શા માટે દુઃખ મનાવા છે? એ નીકળ્યા સિવાય સુખ થવાનું નથી. ૩૪. ખુશીથી અપરાધ કર્યા છે. માટે ખુશીથી સજા ભોગવી લેા. ૩૪૬. તમે જ્યારે દરિદ્રતા, રાગ, શાક આદિ આપત્તિ Page #437 -------------------------------------------------------------------------- ________________ : ૪૦૮ : જ્ઞાન પ્રદીપ. વિપત્તિથી બહુ જ દુખી થાઓ છો ત્યારે પરમાત્માની પાસે હાથ જેડી પ્રાર્થના કરી માફી માગે છે અને કહે છે કેઃ હે પ્રભો ! મારા અપરાધને માફ કરે. હું ભૂલી ગયે. હવે ફરીથી આવાં અધમ-નીચ પાપકૃત્યે નહિ કરું.” પણ આ પ્રમાણે પ્રભુ આગળ તમે જૂઠું બોલે છે; કારણ કે તમે ભૂલથી ગુનેગાર નથી બન્યા, પણ જાણીબૂઝીને ક્ષણિક સુખ તથા આનંદના માટે પાપ કરીને પ્રભુના ગુનેગાર બન્યા છે. જે તમે ભૂલથી ગુને કર્યો હોય તે ગુને કર્યા પછી તરત જ પશ્ચાત્તાપપૂર્વક સખેદ ઉદાસવૃત્તિથી પ્રભુ પાસે માફી માગત; પણ જ્યાં સુધી ગુનાની સજા ભોગવવાનો વખત ને આવ્યો ત્યાં સુધી તે તમે ગુના કરીને ખૂબ રાજી થતા હતા, પણ જ્યારે ચારે તરફથી તમને દુઃખે ઘેરી લીધા ત્યારે તમે પ્રભુ પાસે માફી માગ છે, માટે એમ કાંઈ તમારે ગુને માફ થવાને નથી; પણ ભૂલથી મેં ગુને કર્યો છે એમ જૂઠું બોલવાથી પ્રભુની દષ્ટિમાં વધારે અપરાધી થયા માટે તમારે જૂઠું બોલવાની પણ સજા ભોગવવી પડશે. ૩૪૭. તમે પ્રભુના કાયદાઓ તેડીને પ્રભુના સામને બંડ ઉઠાવશે તે કુદરત તરફથી દુખે ગવાય તેવી ધરતીકંપ, કેલેરા, પ્લેગ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, અગ્નિપ્રકેપ આદિ ગુપ્ત સજાઓ થયા સિવાય નહિ રહે. ૩૪૮. પિતાના પાપે છાનાં રાખવા માયાને પડદે જગત ઉપર ભલે નાંખો, પણ પ્રભુ ઉપર નાખી શકવાના નથી, ૩૪૯. સ્વાર્થની પણ હદ જોઈએ, મર્યાદા વગરને સ્વાર્થ પ્રભુને ગુનેગાર બનાવે છે. Page #438 -------------------------------------------------------------------------- ________________ ધ સુધા, : ૪૦૯ : mmmmmmmmmmm * ૩૫૦. સંસારને પિતાને આશ્રિત બનાવવાની ઘેલછા રાખશે તે નિરાશ્રિત બની તમારે આપત્તિ-વિપત્તિના આશ્રિત બનવું પડશે. ૩૫૧. શું તમને પ્રભુના બતાવેલા સુખના ભાગની શ્રદ્ધા છે? જે શ્રદ્ધા હેય તે પછી સુખના માટે અવળે માર્ગે કદાપિ ન જાઓ. ૩૫૨. પ્રભુએ બતાવેલા સુખના માર્ગથી અવળે માગે ચાલી પોતાને સુખી માનનાર પ્રભુને જૂઠા ઠરાવવાને ગુને કરે છે. ૩૫૩. સુખ તથા દુઃખ કેઈને આપેલું મળતું નથી, પણ તમારી સમજણથી થતા વિચારોનું પરિણામ છે. ' ૩૫૪. તમારી ઈચ્છાથી થનારાં સુખ-દુઃખ સાચાં નથી. ૩૫૫. સુખના માટે ઇચ્છા-સ્પૃહાની જરૂરત નથી. - ૩૫૬. ઈરછા પ્રહા છે ત્યાં સાચું સુખ રહી શકતું નથી.. ૩૫૭. સાચું સુખ ભેદ વગરનું—એક જ પ્રકારનું છે અને તે સઘળા જીવેમાં સુખરૂપે જ રહે છે અને ઈચ્છાથી થનારું સુખ અનેક પ્રકારનું છે અને તે એકને સુખરૂ૫ તે બીજાને દુ:ખરૂપ થાય છે, માટે જ ઈચ્છા–પૃહા વગરનું સુખ તે જ સાચું સુખ કહી શકાય. ૩૫૮. પારકી મેટાઈ કે ગુણ ગાવા જૂ ડું બોલવું પડે તે અપરાધ માનો છે અને પિતાની બડાઈ હાંકવા ફાવે તેટલું જૂઠું બેલી પોતાને નિરપરાધી માની ખુશી થાઓ છે, આ તે કેવી સમજણ? ૩૫. સ્વાર્થ માટે અધમ તથા ક્ષુદ્ર માણસ ઉપર પ્રેમ Page #439 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : જ્ઞાન પ્રદીપ. રાખી સેવા કરી છે તેટલા પ્રેમ પ્રભુ ઉપર રાખી પરમાર્થ માટે પ્રભુની સેવા કરી તા તમારું' કલ્યાણ થઈ જાય. ૩૬૦. મીજાને સુખો જોઇ દુ:ખી કે દિલગીર થશે। તા તમારી પાસે સુખ આવવાનું નથી અને દુઃખી જોઈ સુખી થશેા તા દુઃખ જોઇએ તેટલું મળી રહેશે માટે જેની ઇચ્છા હાય તેના આદર કરજો. ૩૬૧. પરમેશ્વરને મળવા નીકળ્યા હો તેા પ્રાણાની પરવા રાખશે નહિ. ૩૬૨. ત્યાગી-વૈરાગીના ઈલ સેવીક`મતી સુ'દર વસ્ત્રો, ખાનપાન ને માનસન્માન મેળવનાર કરતાં સાદાં ખાનપાન તે વસ્ત્રથી જીવનાર માન વગરના મજૂર હજાર દરજ્જે સારા છે. ૩૬૩. ખીજા અવગુણા કરતાં પરીલ પટપણાના અવગુણ સઘળા ગુણાના નાશ કરે છે, માટે વ્યભિચારથી વેગળા રહેજો. ૩૬૪. પ્રભુકૃપાથી મળેલા માનવજીવન ઉપર પ્રભુના જ હક છે, માટે પ્રભુને અ`ણુ કરવાને બદલે વિષય માટે માનવજીવન વેચનાર તથા ખરીદનાર અને પ્રભુની મિલકતના ચાર હાવાથી અપરાધી બની સજાનાં પાત્ર બને છે. ૩૬૫. જીવવાને માટે તમારી નાકરી કરનાર નાકરનું ધનમથી ખોટી રીતે કનડગત કરી દિલ દુખાવશે। તે પ્રભુની અવકૃપાના પાત્ર બનશે।. ૩૬૬. ખાલી હાથે આવી લાખપતિ કે ક્રોડપતિ અન્યા પછી ફ્રોડના લાખ અને લાખના હજાર થતાં દુઃખી શા માટે થા છે અને વિચાર કેમ નથી કરતા કે હું શું લઈને આભ્યા હતા. Page #440 -------------------------------------------------------------------------- ________________ બોધ સુધા. : ૪૧૧ :* ક - ૩૬૭. હજારોના સુખને માટે સ્વાર્થ જતો કરનાર પ્રભુને પણ પ્રિય થાય છે. ૩૬૮. લક્ષ્મીને લાભ એકલા જ ન લેશે, બીજાને પણ લેવા દેજે. જે બીજાના લાભમાં આડા આવશે તે લક્ષ્મી તમને છેડીને ચાલી જશે. ૩૬. પિતાની માલિકી રાખી વ્યાજે નાણા આપનારને તમે નિર્વાહ માટે પૈસા આપો છો; પણ પિતાની માલિકી છડી દઈ વ્યાપાર વાટે નાણાં આપનારને દુઃખી અવસ્થામાં પણ કોઈ આપતા નથી, આ તે કે ન્યાય! ૩૭૦. કેવળ મનમાં જ ભેગની ઈચ્છા રાખી પારકી વસ્તુ વાપરશે, પ્રભુના ગુનેગાર બની ગુપ્ત સજાનું પાત્ર બનશે અને દેહ તથા જીભથી જે માલિકની આજ્ઞા વગર વાપરશો તે માલિકના પણ ગુનેગાર બની મારપીટની પણ સજા ભેગવશે. ૩૭૧. હજારે માણસે પોતાનું ધન આપી તમને શ્રીમંત. બનાવ્યા છે માટે હજારે દુઃખી જીવોને સુખી કરવા ધન વાપરશો તે તમારી પાસે લક્ષ્મી બની રહેશે. ૩૭૨. તમે ઈચ્છાઓના દાસ ન બને પણ ઈચ્છાને તમારી દાસી બનાવે. - ૩૭૩. સ્વતંત્ર બને. ચા, બીડી, પાન–સેપારી, માલમિષ્ટાન્ન જોઈએ જ એવી પરાધીનતા છોડી દેશે તે જ સુખી થશે. - ૩૭૪. બાગ-બંગલા, નોકર-ચાકર, મેટર, વસ્ત્ર, ઘરેણાં વગેરે જેટલી વસ્તુઓ વધારે છે તેટલા જ વધારે તમે. પરાધીન બને છે અને જેટલા તમે પરાધીન છે તેટલા જ તમે અપરાધી અને દુઃખી પણ છે. Page #441 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : જ્ઞાન પ્રક્રી. ૩૭૫. વપરાશથી વધારાનું ધન મળે તે। કુબ્યસનેામાં ન વેરી નાંખતાં અથી દુઃખી માણસાને જીવાડવામાં વાપરશો. ૩૭૬. અપરાધેાથી અવળા ચાલ્યા સિવાય દુ:ખ તમને છેડવાનુ નથી. ૩૭૭. ગુણુ વગરના લેાકેાની મહેરબાનીથી માટા ખની ફૂલનાર પામર પ્રાણી છે. ૩૭૮. શ્રીમતાની સેાડમાં ભરાઇ માટાઈના ઢાળ કરનારાઓ ભોગીઓ કરતાં પણ ઉતરતા દરજ્જાના છે. ૩૯. પ્રભુના અજ્ઞાંકિત સાચા ભક્ત ધન-સ્રીમાં આસક્ત પામર પ્રાણિચેાની પરવા કરતા નથી. ૩૮૦. શ્રીમતાના માન-સન્માનના ખાતર ધમને વેચી નાંખનાર કગાલીના દાસ છે. · ૩૮૧. દુનિયા ગમે તેમ કરે તમે દિલગીર થઈ દુઃખી શા માટે થાઓ છે ? તમે સાચું અને સારું કરો. ૩૮૨. પ્રભુના દર્શન કરતાં પણ શ્રીમ ંતાના દર્શીનથી વધુ પ્રસન્ન મની પેાતાને કૃતાથ માનનાર પ્રભુને મેળવી શકતા નથી. ૩૮૪. ખાટી રીતે બીજાની મિલકત પડાવી લેશેા તે કુદરત બીજી રીતે તમારું નુકસાન કરશે. ૩૮૪. વગર મહેનતે ધમના નામે પારકું ધન ભોગવનાર ધમના દ્રોહી બની ધનવાન કરતાં પણ વધારે અપરાધી થાય છે. ૩૮૫. દુ:ખના દુખાણુ સિવાય દયાની કિંમત સમજી શકાતી નથી. ૩૮૬. પૈસા બધાયે દુઃખા અને દુર્ગુણાને દાખી દે છે. . Page #442 -------------------------------------------------------------------------- ________________ માધ સુધા : ૪૧૩ : ૩૮૭. દુનિયાની દીવાલ પર તમારાં અનેક ચિત્રા ચિતરાયાં ને ભૂંસાયાં તે ચે હુંપણાના મર્દ છેડી પ્રભુ સાંભરતા નથી ? ૩૮૮. પ્રભુભક્તિ સિવાયના તમારા જીવનના વ્યાપારને સરવાળો કરી જુએ, અંતે શૂન્ય જ આવવાનુ ૩૮૯. જે સતપણે જગતની ખત્રીસીયે ચઢયા નથી તે જન્મ્યા જ નથી. ૩૯૦. પ્રભુતા જોઈતી હાય તા પ્રભુના આશ્રિત મને. ૩૯૧. ક્ષમા, દયા, નમ્રતા, સરળતા આદિ ગુણ્ણા કાઇના આપેલા મળતા નથી, પણ કુદરતી બક્ષીસ છે. ૩૯૨. જેને કાઇ પણ ચઢાતું નથી તેના જન્મ નિરર્થક છે. ૩૯૩. માઠા વિચારી અને મીજાના અવગુણાના કચરા નાખી મગજને ઉકરડા ન મનાવા. ૩૯૪. પેટ માટે ભલે પરતંત્રતા ભોગવા; પણ મેાજશેખ માટે બીજાની ગુલામી કરવી તે મૂર્ખતા છે. ૩૯૫. તમને યશ-કીર્તિ ગમે છે, પણ યશ-કીર્તિના કામ કરનાર માણસ ગમતાં નથી. કેટલી અજ્ઞાનતા ! ૩૯૬, તમે પેાતાના જ સુખને ઘવાયલા હૃદયાનું પણ ધ્યાન રાખો. ૩૯૭. અનીતિ તથા અધમના પૈસાથી કરતાં એઠવાડ વીણી ખાનાર ભિખારી હજાર ૩૯૮. તમે દુ:ખના સંગ્રહ કર્યો સિવાય આપી શકતા નથી. ૩૯૯ ખીજાને દુઃખ દેવા પાતે દુઃખી થવું તે અધમતા છે. ન જુએ; પણ દુ:ખાથી + મિષ્ટાન્ન જમનાર દરજ્જે. સારા છે. ખીજાને દુઃખ Page #443 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પ્રદીપ. I ! ૪૦૦. બીજાનું સુખ તે લઈને બદલામાં દુઃખ આપવું તે શુદ્ધતા અને દુઃખ લઈને સુખ આપવું તે ઉત્તમતા છે. ૪૦૧. પ્રભુને ન મેળવી લો ત્યાં સુધી નચિંતા ને નકામા નથી. ૪૦૨. થોડું બેલનાર અને થોડું ખાનાર જ સત્યવક્તા અને નિરોગી બની શકે છે. ૪૦૩. સદાચારી બનશે તે સંસારની શેરીઓમાં ભટકવાનું મટી જશે... . . ૪૦૪ શક્તિના પ્રમાણમાં બીજાને દયા, દાન અને ક્ષમા આપશે; કારણ કે આવતી કાલે તમને એ જ વસ્તુઓની બીજાની પાસે માગણી કરવી પડશે. ! : - . . . ૪૦૫. સંપત્તિ અને સુખ તમને ગમે છે તે પછી બીજાની પાસે સુખ-સંપત્તિ જોઈને દિલગીર શા માટે થાઓ છે ? ખુશી થાઓ. . . . . . . ૪૦૬. નિરાશ્રિતોને આશ્રય આપશે. તે તમને કદાપિ નિરાશ્રિત બનવાને પ્રસંગ આવશે નહિ, ૪૭. તમે તમારે વિચાર જનતાને જણાવી શકે છે, પણ ફરજિયાત કબૂલાવી શકતા નથી . - ૪૦૮. નિર્ધન કંગાલ નથી, પણ અસંતોષી માણસ - કંગાલ છે. . . . ! ૪૯ ધન, બળ, રૂપ, વિદ્યા અને ઐશ્વર્યતાના મદને આફરે - યે હોય તે પિતાનાથી વધારે ધન, બળ, રૂપ, વિદ્યા અને એશ્વર્યતાવાળાને જોશે કે તરત જ તમારે ચઢેલે આફરે ઉતરી જશે.. Page #444 -------------------------------------------------------------------------- ________________ - - બોધ સુધા. ૪૧૫ ૪૧૦. શેર પાણી માય તેવું વાસણ કૂવામાં નાંખો કે દરિચામાં નાખો રતિભાર પણ વધારે પાણી નહિ માય, તેવી જ રીતે કલકત્તે જાઓ કે ગામડામાં જાઓ ભાગ્યથી વધારે એક કોડી પણ નહિ મળે. ( ૪૧૧. સ્વાર્થ માટે તે સહુ કોઈનાથ થવા તૈયાર થાય છે; પણ નિઃસ્વાર્થી નાથ તે એક પ્રભુ જ છે. ૧૨. તમારી પાસે મેટાઈ નથી, માટે જ તમે બીજાની પાસેથી મેટાઈની આશા રાખો છો અને બીજાને મેટાઈ આપ શક્તા નથી. ૪૧૩. જેણે તમને મોટાઈ આપી મોટા બનાવ્યા છે, તે મેટો કે તમે મોટાં તેને કદી વિચાર કર્યો છે? . ૪૧૪. તમે નિર્ગુણી પણ ધનવાનની મોટાઈને વધારે પસંદ કરે છે અને ગુણવાન પણ નિધનની મોટાઈથી મેં મરડે છે, આ તે તમારું કેવું ડહાપણ! ૪૧૫. સરળતા રાખી નમીને ચાલનારને તમે હલકો અને નબળે ગણે છે, તે તમારી જ હલકાઈ અને નબળાઈ જાહેર કરે છે. ૧૬. પ્રેમ જોઈતો હોય તે ક્ષમા કરતાં શીખો. ૪૧૭. નમીને ચાલનારનું સહુ કોઈ ભલું ઈચ્છે છે. ૪૧૮. ગર્વથી ગાંડા બનેલાને ખુશામદ બહુ ગમે છે. ૪૧૯. સ્વાર્થ માટે સલામ ભરનારથી ગાવિત થઈ ફૂલનાર મૂર્ખને સરદાર છે. ૪૨. ખોટી પ્રશંસા સાંભળી શરમાવાને બદલે ખુશી થનાર ક્ષુદ્ર પ્રાણી છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ 1 જ૧૬ : જ્ઞાન પ્રદીપ. ~~~~~~~ ~~~ ~~~ ~~~ ~~~~ ૪ર૧. સંસારમાં આત્મવિકાસી જ્ઞાની પુરુષ જ મોટે કહી શકાય, બાકી તો બહુ બેલનાર પિથીને પંડિત અજ્ઞાની ક્ષુદ્ર કીટ સમાન છે. જેના કરશે. શોભે તેવી ગ્ય ઉપમાઓ જ ભૂષણરૂપ છે, બાકી તે અણછાજતી ઉપમાઓ દૂષણરૂપ છે. ૪૨૩. વિકાસી આત્માઓની સંગતથી સાચા સુખને વિકાસ થાય છે અને વિલાસીઓની સંગતથી વિનાશ જ થાય છે. ૪૨૪. પ્રભુના પ્રેમમાં લગારે પિકળતા નથી, પણ પામર પ્રાણિયોને પ્રેમ નિસાર અને પોકળ હોય છે. • ૪૨૫. ક્ષુદ્ર વાસનાઓ ભોગ આપ્યા સિવાય ગુણ મળી શકતા નથી. Page #446 -------------------------------------------------------------------------- _