________________
: ૧૬૪ :
જ્ઞાન પ્રદીપ.
અધીએ વસ્તુ વિકાસને રોકનારી છે; માટે વિકાસી પુરુષા આવી વસ્તુઓથી વેગળા જ રહે છે. એ વસ્તુને વાપરવાની ઈચ્છા તા દૂર રહી પણ બહુ જ સહેલાઈથી એ વસ્તુએ જ્યાં મળતી હાય, જોવામાં આવતી હાય તેવા સ્થાનાએ રહેવાનુ પણ પસંદ કરતા નથી.
આ પ્રમાણે વિલાસ તથા વિલાસીએ વિકાસના સંપૂર્ણ આધક હાવાથી વિકાસ મેળવવામાં તેમની સર્વથા આવશ્યક્તા. નથી. આ બન્ને મનાવૃત્તિમાં વતં તા હૈાય ત્યાં સુધી તેઓ વિકાસના સથા અનધિકારી છે, માટે વિકાસના અધિકારી પુરુષા તે વિલાસી દુનિયાથી પર જ રહેવાના.