________________
1 જ૧૬ :
જ્ઞાન પ્રદીપ.
~~~~~~~
~~~
~~~
~~~
~~~~
૪ર૧. સંસારમાં આત્મવિકાસી જ્ઞાની પુરુષ જ મોટે કહી શકાય, બાકી તો બહુ બેલનાર પિથીને પંડિત અજ્ઞાની ક્ષુદ્ર કીટ સમાન છે. જેના
કરશે. શોભે તેવી ગ્ય ઉપમાઓ જ ભૂષણરૂપ છે, બાકી તે અણછાજતી ઉપમાઓ દૂષણરૂપ છે.
૪૨૩. વિકાસી આત્માઓની સંગતથી સાચા સુખને વિકાસ થાય છે અને વિલાસીઓની સંગતથી વિનાશ જ થાય છે.
૪૨૪. પ્રભુના પ્રેમમાં લગારે પિકળતા નથી, પણ પામર પ્રાણિયોને પ્રેમ નિસાર અને પોકળ હોય છે. •
૪૨૫. ક્ષુદ્ર વાસનાઓ ભોગ આપ્યા સિવાય ગુણ મળી શકતા નથી.